શોધખોળ કરો

દેશનાં બીજાં રાજ્યોમાં રાષ્ટ્રપતિ શાસન ને કાશ્મીરમાં રાજ્યપાલ શાસન કેમ? કાશ્મીરમાં ક્યારે લદાય છે રાષ્ટ્રપતિ શાસન?

1/5
નવી દિલ્હીઃ જમ્મુ-કાશ્મીરમાં બીજેપીએ પીડીપી સાથે ગઠબંધન તોડી ને સરકારમાંથી પોતાનું સમર્થન પાછું ખેંચવાની જાહેરાત કરી છે. આ સાથે જ રાષ્ટ્રપતિએ રાજ્યમાં રાજ્યપાલ શાસન લગાવવાની મંજૂરી આપી દીધી છે.
નવી દિલ્હીઃ જમ્મુ-કાશ્મીરમાં બીજેપીએ પીડીપી સાથે ગઠબંધન તોડી ને સરકારમાંથી પોતાનું સમર્થન પાછું ખેંચવાની જાહેરાત કરી છે. આ સાથે જ રાષ્ટ્રપતિએ રાજ્યમાં રાજ્યપાલ શાસન લગાવવાની મંજૂરી આપી દીધી છે.
2/5
આખરે જમ્મુ-કાશ્મીરમાં શું છે તો ત્યાં રાજ્યપાલ શાસન કેમ લાગુ કરાય છે? આ સ્વાભાવિક સવાલ માટે તેનું કારણ જાણીએ તો જમ્મુ અને કાશ્મીરને વિશેષ રાજ્યનો દરજ્જો મળેલો છે.
આખરે જમ્મુ-કાશ્મીરમાં શું છે તો ત્યાં રાજ્યપાલ શાસન કેમ લાગુ કરાય છે? આ સ્વાભાવિક સવાલ માટે તેનું કારણ જાણીએ તો જમ્મુ અને કાશ્મીરને વિશેષ રાજ્યનો દરજ્જો મળેલો છે.
3/5
ભારતના બંધારણમાં તેવી પણ કલમ છે કે જે હેઠળ છ મહિના બાદ કાશ્મીરમાં રાજ્યપાલ શાસનને વધારી પણ શકાય છે. બંધારણની કલમ 356 કહે છે કે, જો જમ્મુ-કાશ્મીરમાં રાજ્યપાલ શાસન લગાવ્યાના છ મહિનાની અંદર ત્યાં કોઇ સરકાર ન બને કે બંધારણીય રીતે વ્યવસ્થા શરૂ ન થાય તો આ કલમ હેઠળ રાજ્યપાલ શાસનની સમયમર્યાદા વધારી શકાય છે. પરંતુ આ સમયે તે રાષ્ટ્રપતિ શાસનમાં પરિવર્તિત થઈ જાઈ છે.
ભારતના બંધારણમાં તેવી પણ કલમ છે કે જે હેઠળ છ મહિના બાદ કાશ્મીરમાં રાજ્યપાલ શાસનને વધારી પણ શકાય છે. બંધારણની કલમ 356 કહે છે કે, જો જમ્મુ-કાશ્મીરમાં રાજ્યપાલ શાસન લગાવ્યાના છ મહિનાની અંદર ત્યાં કોઇ સરકાર ન બને કે બંધારણીય રીતે વ્યવસ્થા શરૂ ન થાય તો આ કલમ હેઠળ રાજ્યપાલ શાસનની સમયમર્યાદા વધારી શકાય છે. પરંતુ આ સમયે તે રાષ્ટ્રપતિ શાસનમાં પરિવર્તિત થઈ જાઈ છે.
4/5
બંધારણની કલમ 92માં પણ આ વાતનો ઉલ્લેખ છે કે, જમ્મુ અને કાશ્મીરમાં જો રાજકીય સંકટ આવે અથવા બંધારણ અનુરૂપ ચાલી રહેલું તંત્ર ફેલ થઈ જાય તો આ સ્થિતિમાં રાષ્ટ્રપતિની મંજૂરી બાદ જમ્મુ અને કાશ્મીરમાં છ મહિના સુધી રાજ્યપાલ શાસન લગાવી શકાય છે.
બંધારણની કલમ 92માં પણ આ વાતનો ઉલ્લેખ છે કે, જમ્મુ અને કાશ્મીરમાં જો રાજકીય સંકટ આવે અથવા બંધારણ અનુરૂપ ચાલી રહેલું તંત્ર ફેલ થઈ જાય તો આ સ્થિતિમાં રાષ્ટ્રપતિની મંજૂરી બાદ જમ્મુ અને કાશ્મીરમાં છ મહિના સુધી રાજ્યપાલ શાસન લગાવી શકાય છે.
5/5
નોંધનીય છે કે, દશમાં કોઈપણ રાજ્યમાં સરકાર ભંગ થવા પર રાષ્ટ્રપતિ શાસન લાદવામાં આવે છે પરંતુ જમ્મુ-કાશ્મીરમાં રાજ્યપાલ શાસન લાગુ કરવામાં આવ્યું છે.
નોંધનીય છે કે, દશમાં કોઈપણ રાજ્યમાં સરકાર ભંગ થવા પર રાષ્ટ્રપતિ શાસન લાદવામાં આવે છે પરંતુ જમ્મુ-કાશ્મીરમાં રાજ્યપાલ શાસન લાગુ કરવામાં આવ્યું છે.
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Crime News: અમદાવાદમાં સગા બાપે સગીર દીકરી પર દુષ્કર્મ ગુજાર્યો, દીકરીને ગર્ભ રહેતા પાપનો પર્દાફાશ
Crime News: અમદાવાદમાં સગા બાપે સગીર દીકરી પર દુષ્કર્મ ગુજાર્યો, દીકરીને ગર્ભ રહેતા પાપનો પર્દાફાશ
અમદાવાદ મનપાનું ₹14,001 કરોડનું ડ્રાફ્ટ બજેટ જાહેર, 51 રોડ ₹227 કરોડના ખર્ચે વ્હાઈટ ટોપિંગ બનશે
અમદાવાદ મનપાનું ₹14,001 કરોડનું ડ્રાફ્ટ બજેટ જાહેર, 51 રોડ ₹227 કરોડના ખર્ચે વ્હાઈટ ટોપિંગ બનશે
Ahmedabad: અમેરિકાથી પરત આવેલા તમામ 33 ગુજરાતી નાગરિકોને પોલીસે સુરક્ષિત રીતે પહોંચાડ્યા ઘરે
Ahmedabad: અમેરિકાથી પરત આવેલા તમામ 33 ગુજરાતી નાગરિકોને પોલીસે સુરક્ષિત રીતે પહોંચાડ્યા ઘરે
Zomato એ બદલ્યું કંપનીનું નામ, જાણો હવે કયા નામે ઓળખાશે, કેમ લીધો આ નિર્ણય?
Zomato એ બદલ્યું કંપનીનું નામ, જાણો હવે કયા નામે ઓળખાશે, કેમ લીધો આ નિર્ણય?
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : મોતના ખાડા કોનું પાપ?Hun To Bolish : હું તો બોલીશ : ટ્રમ્પનું ટોર્ચરAhmedabad news : અમદાવાદના દરિયાપુરમાં સગા બાપે સગીર દીકરી પર દુષ્કર્મ આચર્યાની ફરિયાદAhmedabad News: અમદાવાદની વધુ એક હોસ્પિટલ પર લાગ્યો સારવાર બાદ દર્દીના મોતનો આરોપ

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Crime News: અમદાવાદમાં સગા બાપે સગીર દીકરી પર દુષ્કર્મ ગુજાર્યો, દીકરીને ગર્ભ રહેતા પાપનો પર્દાફાશ
Crime News: અમદાવાદમાં સગા બાપે સગીર દીકરી પર દુષ્કર્મ ગુજાર્યો, દીકરીને ગર્ભ રહેતા પાપનો પર્દાફાશ
અમદાવાદ મનપાનું ₹14,001 કરોડનું ડ્રાફ્ટ બજેટ જાહેર, 51 રોડ ₹227 કરોડના ખર્ચે વ્હાઈટ ટોપિંગ બનશે
અમદાવાદ મનપાનું ₹14,001 કરોડનું ડ્રાફ્ટ બજેટ જાહેર, 51 રોડ ₹227 કરોડના ખર્ચે વ્હાઈટ ટોપિંગ બનશે
Ahmedabad: અમેરિકાથી પરત આવેલા તમામ 33 ગુજરાતી નાગરિકોને પોલીસે સુરક્ષિત રીતે પહોંચાડ્યા ઘરે
Ahmedabad: અમેરિકાથી પરત આવેલા તમામ 33 ગુજરાતી નાગરિકોને પોલીસે સુરક્ષિત રીતે પહોંચાડ્યા ઘરે
Zomato એ બદલ્યું કંપનીનું નામ, જાણો હવે કયા નામે ઓળખાશે, કેમ લીધો આ નિર્ણય?
Zomato એ બદલ્યું કંપનીનું નામ, જાણો હવે કયા નામે ઓળખાશે, કેમ લીધો આ નિર્ણય?
Paliament Budget Session: રાજ્યસભામાં કોંગ્રેસ પર પીએમ મોદીના આકરા પ્રહારો
Paliament Budget Session: રાજ્યસભામાં કોંગ્રેસ પર પીએમ મોદીના આકરા પ્રહારો
IND vs ENG ODI Live: ટીમ ઈન્ડિયાને મોટો ઝટકો, શ્રેયસ ઐયર આઉટ
IND vs ENG ODI Live: ટીમ ઈન્ડિયાને મોટો ઝટકો, શ્રેયસ ઐયર આઉટ
સોનાની કિંમતમાં 7400 રૂપિયાનો વધારો થયો, આ તેજી ક્યાં જઈને અટકશે? આગળ ભાવ હજુ કેટલા વધશે?
સોનાની કિંમતમાં 7400 રૂપિયાનો વધારો થયો, આ તેજી ક્યાં જઈને અટકશે? આગળ ભાવ હજુ કેટલા વધશે?
મધ્યપ્રદેશમાં એરફોર્સનું મિરાજ-2000 ફાઈટર પ્લેન ક્રેશ, પાયલટ સુરક્ષિત
મધ્યપ્રદેશમાં એરફોર્સનું મિરાજ-2000 ફાઈટર પ્લેન ક્રેશ, પાયલટ સુરક્ષિત
Embed widget