શોધખોળ કરો

‘…..તો શાહરૂખ રસ્તા પર આવી જશે’, યોગી આદિત્યનાથે શાહરૂખને આતંકી હફીઝ સઈદ સાથે સરખાવી કેમ કરેલું આ નિવેદન? જાણો

1/6
 યોગી આદિત્યનાથના આ નિવેદનને ભાજપે તેમનું અંગત નિવેદન ગણાવ્યું હતું અને પોતાને તેની સાથે કંઈ લેવાદેવા નહીં હોવાનું કહ્યું હતું. આદિત્યનાથ માફી માગે તેવી માગણી પણ કરાઈ હતી પણ યોગી આદિત્યનાથે માફી માગવાનો ઈન્કાર કરી દીધો હતો.
યોગી આદિત્યનાથના આ નિવેદનને ભાજપે તેમનું અંગત નિવેદન ગણાવ્યું હતું અને પોતાને તેની સાથે કંઈ લેવાદેવા નહીં હોવાનું કહ્યું હતું. આદિત્યનાથ માફી માગે તેવી માગણી પણ કરાઈ હતી પણ યોગી આદિત્યનાથે માફી માગવાનો ઈન્કાર કરી દીધો હતો.
2/6
નવી દિલ્લીઃ ભાજપે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી તરીકે જેમની પસંદગી કરી છે તે યોગી આદિત્યનાથ તેમનાં વિવાદાસ્પદ અને આક્રમક નિવેદનો માટે જાણીતા છે. યોગી આદિત્યનાથ આક્રમક હિન્દુત્વના સમર્થક છે અને તેના કારણે તે કોઈને છોડતા નથી. સુપરસ્ટાર શાહરૂખ ખાન પણ તેમની ઝપટે ચડી ચૂક્યો છે.
નવી દિલ્લીઃ ભાજપે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી તરીકે જેમની પસંદગી કરી છે તે યોગી આદિત્યનાથ તેમનાં વિવાદાસ્પદ અને આક્રમક નિવેદનો માટે જાણીતા છે. યોગી આદિત્યનાથ આક્રમક હિન્દુત્વના સમર્થક છે અને તેના કારણે તે કોઈને છોડતા નથી. સુપરસ્ટાર શાહરૂખ ખાન પણ તેમની ઝપટે ચડી ચૂક્યો છે.
3/6
શાહરૂખ સહિતના જે લોકો અસહિષ્ણુતાની ને એવી વાતો બોલી રહ્યાં છે એ લોકો આતંકવાદની ભાષા બોલી રહ્યાં છે. યોગી આદિત્યનાથે એમ પણ કહ્યું કે શાહરૂખ અને હાફિઝ સઈદ એક સરખા છે કેમ કે બંને આતંકવાદની ભાષા બોલી રહ્યા છે.
શાહરૂખ સહિતના જે લોકો અસહિષ્ણુતાની ને એવી વાતો બોલી રહ્યાં છે એ લોકો આતંકવાદની ભાષા બોલી રહ્યાં છે. યોગી આદિત્યનાથે એમ પણ કહ્યું કે શાહરૂખ અને હાફિઝ સઈદ એક સરખા છે કેમ કે બંને આતંકવાદની ભાષા બોલી રહ્યા છે.
4/6
વિજયવર્ગીયની વાતમાં સાધ્વી પ્રાચીએ પણ સૂર પુરાવ્યો હતો. તેમણે શાહરૂખને પાકિસ્તાની એજન્ટ ગણાવ્યો હતો. એ પછી યોગી આદિત્યનાથ એવું નિવેદન કર્યું હતું કે, શાહરૂખે યાદ રાખવું જોઈએ કે જો હિંદુઓ તેની ફિલ્મ નહીં જુએ તો શાહરૂખ અન્ય મુસ્લિમોની જેમ રસ્તા પર આવી જશે.
વિજયવર્ગીયની વાતમાં સાધ્વી પ્રાચીએ પણ સૂર પુરાવ્યો હતો. તેમણે શાહરૂખને પાકિસ્તાની એજન્ટ ગણાવ્યો હતો. એ પછી યોગી આદિત્યનાથ એવું નિવેદન કર્યું હતું કે, શાહરૂખે યાદ રાખવું જોઈએ કે જો હિંદુઓ તેની ફિલ્મ નહીં જુએ તો શાહરૂખ અન્ય મુસ્લિમોની જેમ રસ્તા પર આવી જશે.
5/6
 બે વર્ષ પહેલાં શાહરૂખખાને દેશમાં અસહિષ્ણુતા વધી છે તેવું નિવેદન આપ્યું તેના કારણે ભાજપના નેતાઓ ઉકળી ઉઠ્યા હતા અને સામસામી આક્ષેપબાજી શરૂ થઈ ગઈ હતી. આ સામસામી આક્ષેપબાજીમાં ભાજપના મહામંત્રી કૈલાશ વિજયવર્ગીયે એવું નિવેદન કર્યું હતું કે કે શાહરૂખ ખાન દેશદ્રોહી છે.
બે વર્ષ પહેલાં શાહરૂખખાને દેશમાં અસહિષ્ણુતા વધી છે તેવું નિવેદન આપ્યું તેના કારણે ભાજપના નેતાઓ ઉકળી ઉઠ્યા હતા અને સામસામી આક્ષેપબાજી શરૂ થઈ ગઈ હતી. આ સામસામી આક્ષેપબાજીમાં ભાજપના મહામંત્રી કૈલાશ વિજયવર્ગીયે એવું નિવેદન કર્યું હતું કે કે શાહરૂખ ખાન દેશદ્રોહી છે.
6/6
વિજયવર્ગીયે કહેલું કે, શાહરૂખ ભલે ભારતમાં રહે છે પણ તેનું દિલ પાકિસ્તાનમાં છે. શાહરૂખની ફિલ્મો ભારતમાં કરોડોની કમાણી કરે છે પણ તેમને ભારતમાં અસહિષ્ણુતા દેખાય છે. આ દેશદ્રોહ નથી તો શું છે ?’ તેવો સવાલ પણ વિજયવર્ગીયે ઉઠાવ્યો.
વિજયવર્ગીયે કહેલું કે, શાહરૂખ ભલે ભારતમાં રહે છે પણ તેનું દિલ પાકિસ્તાનમાં છે. શાહરૂખની ફિલ્મો ભારતમાં કરોડોની કમાણી કરે છે પણ તેમને ભારતમાં અસહિષ્ણુતા દેખાય છે. આ દેશદ્રોહ નથી તો શું છે ?’ તેવો સવાલ પણ વિજયવર્ગીયે ઉઠાવ્યો.
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

IND vs ENG: ભારતનું 4 વર્ષ જૂનું સામ્રાજ્ય ખતમ! 4-0 થી સિરીઝ જીતી ઇંગ્લેન્ડ બની વિશ્વની નવી No.1 ટીમ
IND vs ENG: ભારતનું 4 વર્ષ જૂનું સામ્રાજ્ય ખતમ! 4-0 થી સિરીઝ જીતી ઇંગ્લેન્ડ બની વિશ્વની નવી No.1 ટીમ
આવતીકાલનું હવામાનઃ 12 જુલાઈએ 18 રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ, 70km ની ઝડપે પવન અને વાવાઝોડાની આશંકા
આવતીકાલનું હવામાનઃ 12 જુલાઈએ 18 રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ, 70km ની ઝડપે પવન અને વાવાઝોડાની આશંકા
ગુજરાતમાં અષાઢી બીજે નીકળશે 230 રથયાત્રા, શાંતિપૂર્ણ આયોજન માટે તંત્ર સજ્જ, મુખ્યમંત્રીએ સુરક્ષા વ્યવસ્થાની સમીક્ષા કરી
ગુજરાતમાં અષાઢી બીજે નીકળશે 230 રથયાત્રા, શાંતિપૂર્ણ આયોજન માટે તંત્ર સજ્જ, મુખ્યમંત્રીએ સુરક્ષા વ્યવસ્થાની સમીક્ષા કરી
ઈંગ્લેન્ડ સામેની ODI સિરીઝ પહેલા ટીમ ઈન્ડિયાને મોટો ઝટકો: આ સ્ટાર ખેલાડી થયો બહાર
ઈંગ્લેન્ડ સામેની ODI સિરીઝ પહેલા ટીમ ઈન્ડિયાને મોટો ઝટકો: આ સ્ટાર ખેલાડી થયો બહાર

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : બાળકોના નાસ્તામાં છેતરપિંડી ?
Hun To Bolish : હું તો બોલીશ : સાંસદ અને મંત્રીએ ખોલી પોલ
Hun To Bolish : હું તો બોલીશ : સિંહથી સાવધાન
Ambalal Patel Rain Forecast: ઓગસ્ટમાં વરસશે અણધાર્યો વરસાદ: અંબાલાલ પટેલની મોટી આગાહી
Nitin Patel on Patidar Andolan : પાટીદાર આંદોલનને લઈ નીતિન પટેલનો મોટો ખુલાસો!

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
IND vs ENG: ભારતનું 4 વર્ષ જૂનું સામ્રાજ્ય ખતમ! 4-0 થી સિરીઝ જીતી ઇંગ્લેન્ડ બની વિશ્વની નવી No.1 ટીમ
IND vs ENG: ભારતનું 4 વર્ષ જૂનું સામ્રાજ્ય ખતમ! 4-0 થી સિરીઝ જીતી ઇંગ્લેન્ડ બની વિશ્વની નવી No.1 ટીમ
આવતીકાલનું હવામાનઃ 12 જુલાઈએ 18 રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ, 70km ની ઝડપે પવન અને વાવાઝોડાની આશંકા
આવતીકાલનું હવામાનઃ 12 જુલાઈએ 18 રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ, 70km ની ઝડપે પવન અને વાવાઝોડાની આશંકા
ગુજરાતમાં અષાઢી બીજે નીકળશે 230 રથયાત્રા, શાંતિપૂર્ણ આયોજન માટે તંત્ર સજ્જ, મુખ્યમંત્રીએ સુરક્ષા વ્યવસ્થાની સમીક્ષા કરી
ગુજરાતમાં અષાઢી બીજે નીકળશે 230 રથયાત્રા, શાંતિપૂર્ણ આયોજન માટે તંત્ર સજ્જ, મુખ્યમંત્રીએ સુરક્ષા વ્યવસ્થાની સમીક્ષા કરી
ઈંગ્લેન્ડ સામેની ODI સિરીઝ પહેલા ટીમ ઈન્ડિયાને મોટો ઝટકો: આ સ્ટાર ખેલાડી થયો બહાર
ઈંગ્લેન્ડ સામેની ODI સિરીઝ પહેલા ટીમ ઈન્ડિયાને મોટો ઝટકો: આ સ્ટાર ખેલાડી થયો બહાર
IND vs ENG: 5મી T20માં વૈભવ સૂર્યવંશી બહાર! શ્રેયસ અય્યરે પ્લેઇંગ 11 માં કર્યા મોટા ફેરફાર
IND vs ENG: 5મી T20માં વૈભવ સૂર્યવંશી બહાર! શ્રેયસ અય્યરે પ્લેઇંગ 11 માં કર્યા મોટા ફેરફાર
દર્દીઓને મોટી રાહત: સરકારે ડાયાબિટીસ અને હાર્ટની 39 નવી દવાઓના છૂટક ભાવ નક્કી કર્યા, જુઓ લિસ્ટ
દર્દીઓને મોટી રાહત: સરકારે ડાયાબિટીસ અને હાર્ટની 39 નવી દવાઓના છૂટક ભાવ નક્કી કર્યા, જુઓ લિસ્ટ
Ambalal Patel: આ તારીખથી વરસાદ ફરી કરશે ધમાકેદાર બેટિંગ, અંબાલાલ પટેલની નવી આગાહી
Ambalal Patel: આ તારીખથી વરસાદ ફરી કરશે ધમાકેદાર બેટિંગ, અંબાલાલ પટેલની નવી આગાહી
આ રાજ્યમાં ધારાસભ્યને પક્ષ બદલવા ₹30 કરોડની ઓફર મળી! મુખ્યમંત્રીના દાવાથી ખળભળાટ
આ રાજ્યમાં ધારાસભ્યને પક્ષ બદલવા ₹30 કરોડની ઓફર મળી! મુખ્યમંત્રીના દાવાથી ખળભળાટ
Embed widget