શોધખોળ કરો
‘…..તો શાહરૂખ રસ્તા પર આવી જશે’, યોગી આદિત્યનાથે શાહરૂખને આતંકી હફીઝ સઈદ સાથે સરખાવી કેમ કરેલું આ નિવેદન? જાણો
1/6

યોગી આદિત્યનાથના આ નિવેદનને ભાજપે તેમનું અંગત નિવેદન ગણાવ્યું હતું અને પોતાને તેની સાથે કંઈ લેવાદેવા નહીં હોવાનું કહ્યું હતું. આદિત્યનાથ માફી માગે તેવી માગણી પણ કરાઈ હતી પણ યોગી આદિત્યનાથે માફી માગવાનો ઈન્કાર કરી દીધો હતો.
2/6

નવી દિલ્લીઃ ભાજપે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી તરીકે જેમની પસંદગી કરી છે તે યોગી આદિત્યનાથ તેમનાં વિવાદાસ્પદ અને આક્રમક નિવેદનો માટે જાણીતા છે. યોગી આદિત્યનાથ આક્રમક હિન્દુત્વના સમર્થક છે અને તેના કારણે તે કોઈને છોડતા નથી. સુપરસ્ટાર શાહરૂખ ખાન પણ તેમની ઝપટે ચડી ચૂક્યો છે.
Published at : 19 Mar 2017 09:28 AM (IST)
View More
ટ્રેન્ડિંગ સમાચાર






















