શોધખોળ કરો

Stress: સ્પર્મની ક્વોલિટી માટે સ્ટ્રેસ ખરાબ નહીં, રિસર્ચમાં થયો ખુલાસો

લાંબા સમય સુધી સ્ટ્રેસમાં રહેવાથી રિપ્રોડક્ટિવ હેલ્થ પર પણ અસર પડે છે.

સ્ટ્રેસ સ્પર્મ માટે સારું છે. આ વાત જાણીને એક ક્ષણ માટે કોઈને પણ આશ્ચર્ય થઇ શકે છે. સ્ટ્રેસ કોઇના માટે સારુ નથી.  વાસ્તવમાં એક નવા રિસર્ચ અનુસાર, સ્ટ્રેસને કારણે સ્પર્મની ગતિશીલતા વધે છે. સ્ટ્રેસ આપણી પ્રજનન ક્ષમતા પર પણ ખરાબ અસર કરે છે. લાંબા સમય સુધી સ્ટ્રેસમાં રહેવાથી રિપ્રોડક્ટિવ હેલ્થ પર પણ અસર પડે છે.

સ્ટ્રેસ સ્પર્મની ગુણવત્તામાં સુધારો કરે છે

જો કે, નવા સંશોધનો દર્શાવે છે કે ચિંતિત કરનારી ઘટના બાદ સ્પર્મની ગતિ ખૂબ સારી થાય છે. યુનિવર્સિટી ઓફ કોલોરાડો એન્શુટ્ઝ મેડિકલ કેમ્પસના નવા અભ્યાસમાં સ્ટ્રેસ પ્રજનનને કેવી રીતે અસર કરે છે અને ગર્ભ વિકાસના પરિણામોને સુધારવામાં મદદ કરી શકે છે તેના પર પ્રકાશ પાડે છે. છેલ્લા 50 વર્ષમાં સ્પર્મની ક્વોલિટી અને પ્રજનનક્ષમતા ઘટી છે. તેની પાછળનું સૌથી મોટું કારણ આપણી આસપાસનું વાતાવરણ અને પ્રદૂષણ છે. પરંતુ સંશોધકો હજુ પણ સંપૂર્ણપણે સમજી શક્યા નથી કે આ ફેરફારો સ્પર્મને કેવી રીતે પ્રભાવિત કરે છે.

નેચર કોમ્યુનિકેશન્સમાં પ્રકાશિત થયેલા રિસર્ચમાં કહેવામાં આવ્યું છે કે સ્ટ્રેસના વિકાસમાં સહાયતા કરનારા એક્સ્ટ્રા સેલ્યુલર વેસિકલ્સ (EVs) તરીકે ઓળખાતા નાના કણોમાં ફેરફાર સ્ટ્રેસ ખત્મ થયા બાદ જોવા મળ્યો હતો. સંશોધકોએ શોધી કાઢ્યું કે આ ફેરફારો સ્ટ્રેસની ઘટના ખત્મ થયા બાદ થયા હતા પરંતુ સ્ટ્રેસ હોય ત્યારે તેમાં  કોઇ ફેરફાર જોવા મળ્યો નથી.

સ્ટ્રેસની સ્પર્મ પર થાય છે આ અસર

અમારા રિસર્ચ પરથી ખ્યાલ આવે છે કે સ્ટ્રેસ પછી સ્પર્મની ગતિશીલતા નોંધપાત્ર રીતે સુધરે છે. જે કોવિડ મહામારી દરમિયાન સ્ટ્રેસપૂર્ણ સમયગાળા પછી જન્મ દર વધારવામાં મદદ કરી શકે છે. અભ્યાસના મુખ્ય લેખક ટ્રેસી બેલે જણાવ્યું હતું કે આ અસર માનવ અને પ્રાણીઓ બંનેના અભ્યાસમાં જોવા મળી હતી, જે પ્રજાતિઓમાં વ્યાપક સંબંધ સૂચવે છે. અભ્યાસના પ્રથમ લેખક ડૉ. નિકોલ મૂનએ આ પ્રક્રિયાની સરખામણી થોડી વધારાની ઇંધણ સાથે વધુ  કુશળતા સાથે ચાલનારી કાર સાથે કરી હતી.

તેમણે કહ્યું હતું કે સ્ટ્રેસથી પ્રેરિત સમાયોજન સ્પર્મને ઉર્જા ઉત્પાદન અને ગતિમાં સુધારો કરવામાં મદદ કરે છે. કલ્પના કરો કે તમારી પાસે એક કાર છે જે ઢાળવાળી ટેકરી પર ચઢવા માટે સંઘર્ષ કરી રહી છે. જ્યારે એન્જિન પર દબાણ આવે છે તો કાર ઓછી કાર્યક્ષમ બને છે. જો કે, થોડા વધુ ઇંધણ સાથે તમે સરળ ડ્રાઇવ માટે એકંદરે કામગીરી વધારી શકો છો. જેમ તમારી કાર દબાણ હેઠળ વધુ કાર્યક્ષમ બને છે. આ જ પ્રકારના સમાયોજન સાથે સ્ટ્રેસ પ્રેરિત કારક હોવા પર કોશિકાઓ પોતાની ઉર્જા ઉત્પાદન અને ગતિમાં સુધારો કરે છે.

Disclaimer: સમાચારમાં આપવામાં આવેલી કેટલીક માહિતી મીડિયા રિપોર્ટ્સ પર આધારિત છે. કોઈપણ સૂચનાને અમલમાં મૂકતા પહેલા તમારે સંબંધિત નિષ્ણાતની સલાહ લેવી જોઈએ.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

જો તમે પણ ChatGPT ને પુછીને તમારો ડાયટ પ્લાન બનાવી રહ્યા છો તો સાવધાન, જાણો નિષ્ણાતોએ શું આપી વોર્નિંગ
જો તમે પણ ChatGPT ને પુછીને તમારો ડાયટ પ્લાન બનાવી રહ્યા છો તો સાવધાન, જાણો નિષ્ણાતોએ શું આપી વોર્નિંગ
ફૂડની ખરાબ ગુણવતા પર કરો ફરિયાદ, FSSAI નાગરિકોને કરી અપીલ
ફૂડની ખરાબ ગુણવતા પર કરો ફરિયાદ, FSSAI નાગરિકોને કરી અપીલ
Health Tips: શું તમને વારંવાર થાય છે પથરી? ડૉક્ટર પાસેથી જાણો બચાવના સરળ ઉપાયો
Health Tips: શું તમને વારંવાર થાય છે પથરી? ડૉક્ટર પાસેથી જાણો બચાવના સરળ ઉપાયો
Best Roti for Health: મકાઈ-જુવાર-બાજરી કે ઘઉં... સૌથી ઝડપથી શેની રોટલી પચે છે, શેમાં હોય છે સૌથી વધુ તાકાત?
Best Roti for Health: મકાઈ-જુવાર-બાજરી કે ઘઉં... સૌથી ઝડપથી શેની રોટલી પચે છે, શેમાં હોય છે સૌથી વધુ તાકાત?

વિડિઓઝ

Ambalal Patel Controversy : આગાહી તો થશે જ, ત્રેવડ હોય તો રોકી લો
Crude Oil Price Hike : યુદ્ધને પગલે કાચા તેલની કિંમતમાં 10 ટકાનો વધારો
Iran-America War News: ઈરાન-અમેરિકા વચ્ચે ફરી યુદ્ધ શરૂ?
Hun To Bolish : હું તો બોલીશ : પૈસા નહીં નામ કમાવવા રીલ ?
Hun To Bolish : હું તો બોલીશ : ભેળસેળિયા મસાલા

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
આખરે અંબાલાલ પટેલ માની ગયા,  ખેડૂતોના હિતમાં આગાહી કરવાનું ચાલુ રાખવાની કરી જાહેરાત 
આખરે અંબાલાલ પટેલ માની ગયા,  ખેડૂતોના હિતમાં આગાહી કરવાનું ચાલુ રાખવાની કરી જાહેરાત 
Ahmedabad Rain: અસહ્ય ઉકળાટ વચ્ચે રાહતના સમાચાર, 15મીથી વાતાવરણ પલટાશે, 16 થી 20 જુલાઈ વરસાદની આગાહી
Ahmedabad Rain: અસહ્ય ઉકળાટ વચ્ચે રાહતના સમાચાર, 15મીથી વાતાવરણ પલટાશે, 16 થી 20 જુલાઈ વરસાદની આગાહી
Car AC Tips: કાર સ્ટાર્ટ કર્યાના કેટલા મિનિટ પછી ચાલુ કરવું જોઈએ AC, શું છે યોગ્ય રીત?
Car AC Tips: કાર સ્ટાર્ટ કર્યાના કેટલા મિનિટ પછી ચાલુ કરવું જોઈએ AC, શું છે યોગ્ય રીત?
ભગવાન જગન્નાથજીની નેત્રોત્સવ વિધિ: રથયાત્રા ઉત્સવનો પ્રારંભ, મંદિરમાં ભજન, ભક્તિ અને ભોજનનો ત્રિવેણી સંગમ
ભગવાન જગન્નાથજીની નેત્રોત્સવ વિધિ: રથયાત્રા ઉત્સવનો પ્રારંભ, મંદિરમાં ભજન, ભક્તિ અને ભોજનનો ત્રિવેણી સંગમ
Rajkot: રાજકોટમાં ઋતુજન્ય રોગચાળો વકર્યો, એક સપ્તાહમાં શરદી-તાવના 1838 કેસ નોંધાતા હાહાકાર
Rajkot: રાજકોટમાં ઋતુજન્ય રોગચાળો વકર્યો, એક સપ્તાહમાં શરદી-તાવના 1838 કેસ નોંધાતા હાહાકાર
હોર્મુંઝમાં UAEના જહાજો પર ઈરાનનો મિસાઈલ હુમલો, એક ભારતીય નાવિકનું મોત, આઠ ઘાયલ
હોર્મુંઝમાં UAEના જહાજો પર ઈરાનનો મિસાઈલ હુમલો, એક ભારતીય નાવિકનું મોત, આઠ ઘાયલ
ITR Filing: ITRમાં ગરબડ કરી તો લાગશે 25000નો ફટકો, જાણી લો આ નિયમો
ITR Filing: ITRમાં ગરબડ કરી તો લાગશે 25000નો ફટકો, જાણી લો આ નિયમો
મિડલ ઈસ્ટમાં મહાયુદ્ધ: ઈરાનનો અમેરિકા પર મોટો પ્રહાર, 3 દેશોના યુએસ એરબેઝ કર્યા ધ્વસ્ત
મિડલ ઈસ્ટમાં મહાયુદ્ધ: ઈરાનનો અમેરિકા પર મોટો પ્રહાર, 3 દેશોના યુએસ એરબેઝ કર્યા ધ્વસ્ત
Embed widget