શોધખોળ કરો

બ્રોકલી ખાવાથી ફેલાઈ ખતરનાક બીમારી, એકનું મોત, 9ની હાલત ગંભીર

ગયા મહિને પણ ઇટાલીમાં આ બીમારીને કારણે ઓછામાં ઓછા 8 લોકો બીમાર પડ્યા હતા

 

ઇટાલીમાં બોટુલિઝમ નામની એક વિચિત્ર બીમારીનો પ્રકોપ ફેલાઈ રહ્યો છે. આના કારણે એક વ્યક્તિનું મોત થયું છે અને 9 લોકો ગંભીર રીતે બીમાર છે. આ બીમારી બ્રોકલીની શાકભાજી ખાવાથી થાય છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે બ્રોકલીને તેલમાં રાખવામાં આવી હતી, જેનો ઉપયોગ સેન્ડવીચમાં થયો હતો.

કેલાબ્રિયા નામની એક જગ્યાએ એક વ્યક્તિએ બ્રોકલી અને સોસેજવાળી સેન્ડવીચ ખરીદી હતી. તે ખાધા પછી તરત જ તે ગંભીર રીતે બીમાર થઈ ગયો. ઘરે પરત ફરતી વખતે ડ્રાઇવિંગ કરતી વખતે તેની તબિયત બગડી ગઈ અને હોસ્પિટલ પહોંચતા પહેલા જ તેનું મૃત્યુ થયું. બ્રોકલી સેન્ડવીચ ખાનારા બાકીના લોકો પણ બીમાર છે અને ICUમાં છે. વાસ્તવમાં દક્ષિણ ઇટાલીમાં બ્રોકલી ચીઝ સેન્ડવિચ ખાધા બાદ એક વ્યક્તિનું મોત નીપજ્યું છે અને નવ અન્ય લોકોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, 52 વર્ષીય સંગીતકાર લુઇગી ડી સાર્નો ગુરુવારે કેલાબ્રિયામાં પોતાના પરિવાર સાથે રજાઓ ગાળીને ઘરે પરત ફરતા હતા ત્યારે ગંભીર રીતે બીમાર પડ્યા હતા.

ગયા મહિને પણ ઇટાલીમાં આ બીમારીને કારણે ઓછામાં ઓછા 8 લોકો બીમાર પડ્યા હતા. આ બીમારી અંગે તપાસ ચાલી રહી છે અને લોકોને બ્રોકલી અને તેમાંથી બનેલી કોઈપણ વસ્તુ ન ખાવાની અપીલ કરવામાં આવી છે.

બોટુલિઝમ એક ખૂબ જ દુર્લભ પરંતુ ખતરનાક બીમારી છે, જે ક્લોસ્ટ્રીડિયમ બોટુલિનમ નામના બેક્ટેરિયા દ્વારા બનાવેલા ઝેરને કારણે થાય છે. આ ઝેર ચેતાઓ વચ્ચે સંકેતો મોકલવાની પ્રક્રિયાને અટકાવે છે, જેના કારણે સ્નાયુઓ છૂટા પડી જાય છે અને લકવો થઈ શકે છે. જો તેની ઓળખ અને સારવાર તાત્કાલિક ન કરવામાં આવે તો દર્દી શ્વાસ લેવાનું બંધ કરી શકે છે અને મૃત્યુ પણ થઈ શકે છે.

આ રોગ ઇટાલીમાં કેમ ફેલાયો?

ઘણા યુરોપિયન દેશો કરતાં ઇટાલીમાં બોટુલિઝમના કેસો વધુ છે, કારણ કે ત્યાં ઘરે ખોરાક સંગ્રહિત કરવો અને પરંપરાગત રીતે ખોરાક રાંધવાનું સામાન્ય છે. આ રોગ ખાસ કરીને ઓછા એસિડિક ખોરાકને યોગ્ય રીતે સ્ટોર ન કરવાને કારણે ફેલાય છે જ્યારે તેને તેલમાં અથવા ઓક્સિજન-મુક્ત વાતાવરણમાં સંગ્રહિત કરવામાં આવે છે.       

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

EPFO: UPIથી સીધા બેંક ખાતામાં આવશે પૈસા, નવી સિસ્ટમ એપ્રિલથી શરુ થશે,  જાણો નિયમો 
EPFO: UPIથી સીધા બેંક ખાતામાં આવશે પૈસા, નવી સિસ્ટમ એપ્રિલથી શરુ થશે,  જાણો નિયમો 
Indian Railways: પ્રથમ વંદે ભારત સ્લીપર ટ્રેન કાલથી દોડશે, જાણો લક્ઝરી સુવિધાઓ સાથે કેટલું હશે ભાડું
Indian Railways: પ્રથમ વંદે ભારત સ્લીપર ટ્રેન કાલથી દોડશે, જાણો લક્ઝરી સુવિધાઓ સાથે કેટલું હશે ભાડું
સટ્ટાબાજી સામે સરકારની મોટી કાર્યવાહી : 242 વેબસાઇટ બ્લોક, અત્યાર સુધી 7,800 થી વધુ વેબસાઇટ્સ કરાઈ બંધ
સટ્ટાબાજી સામે સરકારની મોટી કાર્યવાહી : 242 વેબસાઇટ બ્લોક, અત્યાર સુધી 7,800 થી વધુ વેબસાઇટ્સ કરાઈ બંધ
Rule change: 1 એપ્રિલથી બદલાઈ જશે નિયમ, ટોલ ટેક્સ પર હવે નહીં થાય રોકડ ચૂકવણી
Rule change: 1 એપ્રિલથી બદલાઈ જશે નિયમ, ટોલ ટેક્સ પર હવે નહીં થાય રોકડ ચૂકવણી

વિડિઓઝ

Bhavnagar Onion Price : ડુંગળીના ભાવ ગગડ્યા, મહુવા માર્કેટ યાર્ડમાં માત્ર 3 રૂપિયે કિલો ડુંગળી વેચાઈ
Hun To Bolish : હું તો બોલીશ : ખજૂરભાઈનું પહેલીવાર પૉડકાસ્ટ
Parshottam Rupala : પરશોત્તમ રૂપાલાએ પાટીદાર યુવકોના લગ્નને લઈ શું કહ્યું?
Hun To Bolish : હું તો બોલીશ : છેતરવાનો 'લક્કી ડ્રો'
Hun To Bolish : હું તો બોલીશ : તમાશો

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
EPFO: UPIથી સીધા બેંક ખાતામાં આવશે પૈસા, નવી સિસ્ટમ એપ્રિલથી શરુ થશે,  જાણો નિયમો 
EPFO: UPIથી સીધા બેંક ખાતામાં આવશે પૈસા, નવી સિસ્ટમ એપ્રિલથી શરુ થશે,  જાણો નિયમો 
Indian Railways: પ્રથમ વંદે ભારત સ્લીપર ટ્રેન કાલથી દોડશે, જાણો લક્ઝરી સુવિધાઓ સાથે કેટલું હશે ભાડું
Indian Railways: પ્રથમ વંદે ભારત સ્લીપર ટ્રેન કાલથી દોડશે, જાણો લક્ઝરી સુવિધાઓ સાથે કેટલું હશે ભાડું
સટ્ટાબાજી સામે સરકારની મોટી કાર્યવાહી : 242 વેબસાઇટ બ્લોક, અત્યાર સુધી 7,800 થી વધુ વેબસાઇટ્સ કરાઈ બંધ
સટ્ટાબાજી સામે સરકારની મોટી કાર્યવાહી : 242 વેબસાઇટ બ્લોક, અત્યાર સુધી 7,800 થી વધુ વેબસાઇટ્સ કરાઈ બંધ
Rule change: 1 એપ્રિલથી બદલાઈ જશે નિયમ, ટોલ ટેક્સ પર હવે નહીં થાય રોકડ ચૂકવણી
Rule change: 1 એપ્રિલથી બદલાઈ જશે નિયમ, ટોલ ટેક્સ પર હવે નહીં થાય રોકડ ચૂકવણી
'મેરા ઘર તૂટા હૈ તેરા ઘમંડ તૂટેગા', BMC ચૂંટણી પરિણામોમાં સાચો પડ્યો કંગના રનૌતનો 'શ્રાપ', ઉદ્ધવ ઠાકરેને મોટો ઝટકો
'મેરા ઘર તૂટા હૈ તેરા ઘમંડ તૂટેગા', BMC ચૂંટણી પરિણામોમાં સાચો પડ્યો કંગના રનૌતનો 'શ્રાપ', ઉદ્ધવ ઠાકરેને મોટો ઝટકો
મહારાષ્ટ્ર ચૂંટણી: તમામ 29  મહાનગરપાલિકાઓના ચૂંટણી પરિણામ,  જાણો કોણ આગળ અને પાછળ ?
મહારાષ્ટ્ર ચૂંટણી: તમામ 29  મહાનગરપાલિકાઓના ચૂંટણી પરિણામ,  જાણો કોણ આગળ અને પાછળ ?
Explained: BMC પરિણામોએ આપ્યા આ 3 પ્રશ્નોના જવાબ, કેમ હાર્યા ઠાકરે બ્રધર્સ? હવે શિવસેનાનો અસલી વારસદાર કોણ?
Explained: BMC પરિણામોએ આપ્યા આ 3 પ્રશ્નોના જવાબ, કેમ હાર્યા ઠાકરે બ્રધર્સ? હવે શિવસેનાનો અસલી વારસદાર કોણ?
અસદુદ્દીન ઓવૈસીની પાર્ટી AIMIM નો મહારાષ્ટ્રમાં જોવા મળ્યો જલવો,  75 બેઠકો પર આગળ 
અસદુદ્દીન ઓવૈસીની પાર્ટી AIMIM નો મહારાષ્ટ્રમાં જોવા મળ્યો જલવો,  75 બેઠકો પર આગળ 
Embed widget