શોધખોળ કરો

Hair Care tips: સફેદ વાળની સમસ્યા દૂર કરવા માટે ઘરે જ કરો આ જરૂરી ઉપાય, મળશે છુટકારો

સફેદ વાળએ સામાન્ય સમસ્યા છે. અહીં અમે આપને જણાવીશું કે સફેદ વાળની સમસ્યાથી તમે કેવી રીતે છુટકારો મેળવી શકો છો.

Hair Care tips: સફેદ વાળએ સામાન્ય સમસ્યા છે. અહીં અમે આપને  જણાવીશું કે સફેદ વાળની સમસ્યાથી તમે કેવી રીતે છુટકારો મેળવી શકો છો.

એક સમય એવો હતો કે, જ્યારે વાળ સફેદ થવાનો સંબંધ ઉંમર સાથે હતો, પરંતુ આજકાલ તે એક સામાન્ય સમસ્યા છે. હવે લોકોના વાળ નાની ઉંમરમાં જ સફેદ થવા લાગ્યા છે.  બાળકોના વાળ પણ  સફેદ થઈ જાય છે. વાળ સફેદ થવાની અસર આપણા આત્મવિશ્વાસ પર પણ પડે છે. આવી સ્થિતિમાં સમયસર આ બાબતોનું ધ્યાન રાખવું ખૂબ જ જરૂરી છે. આમ કરવાથી  આપ  સફેદ વાળની સમસ્યાને જડમાંથી દૂર કરી શકો છો. આવો અમે તમને જણાવીએ કે સફેદ વાળની સમસ્યાથી તમે કેવી રીતે છુટકારો મેળવી શકો છો.

સફેદ વાળ થવાના કારણો

  • ખરાબ જીવનશૈલી
  • હોર્મોનલ ફેરફારો
  • ખરાબ પ્રોડક્ટનો ઉપયોગ
  • મેલાનિન પિંગમેન્ટનું ઓછું થવું
  •  કુદરતી રીતે વાળ કાળા કરવા

ચાની પત્તી

 ચાની પત્તી વાળના સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે. તેમાં વિપુલ પ્રમાણમાં એન્ટીઑકિસડન્ટ ગુણધર્મો છે, જે વાળના સ્વાસ્થ્ય માટે આવશ્યક તત્વ છે. સૌ પ્રથમ, ચાના પાંદડામાં પાણી ઉકાળો અને તેને ઠંડુ થવા દો. જ્યારે પાણી ઠંડુ થઈ જાય તો તેને વાળના મૂળમાં લગાવો અને થોડીવાર મસાજ કરો. લગભગ એક કલાક પછી વાળને સામાન્ય પાણીથી ધોઈ લો. આ પછી, બીજા દિવસે વાળને શેમ્પૂ કરો.

મેથીના દાણા

 આમળા સિવાય મેથીના દાણા પણ કુદરતી રીતે વાળને કાળા કરી શકે છે. મેથીમાં ઘણા એવા પોષક તત્વો હોય છે જે વાળને કાળા અને સોફ્ટ  બનાવવામાં મદદ કરે છે. તેનો ઉપયોગ કરવા માટે તમે બે ચમચી મેથીના દાણાને આખી રાત પાણીમાં પલાળી રાખો. સવારે તેને પીસીને વાળના મૂળમાં લગાવો. તમે તેને નારિયેળ અથવા બદામના તેલમાં મિક્સ કરીને હેર પેક તરીકે પણ ઉપયોગ કરી  શકો છો.

આ નેચરલ રીતે વાળને કરો કાળાં

ચાની પત્તીઃ- ચાની પત્તી વાળના સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે. તેમાં વિપુલ પ્રમાણમાં એન્ટીઑકિસડન્ટ ગુણધર્મો છે, જે વાળના સ્વાસ્થ્ય માટે આવશ્યક તત્વ છે. સૌ પ્રથમ, ચાના પાંદડામાં પાણી ઉકાળો અને તેને ઠંડુ થવા દો. જ્યારે પાણી ઠંડુ થઈ જાય તો તેને વાળના મૂળમાં લગાવો અને થોડીવાર મસાજ કરો. લગભગ એક કલાક પછી વાળને સામાન્ય પાણીથી ધોઈ લો. આ પછી, તમારે બીજા દિવસે તમારા વાળને શેમ્પૂ  કરો.

મેથીના દાણા

 આમળા સિવાય મેથીના દાણા પણ કુદરતી રીતે વાળને કાળા કરી શકે છે. મેથીમાં ઘણા એવા પોષક તત્વો હોય છે જે વાળને કાળા અને શુષ્ક બનાવવામાં મદદ કરે છે. તેનો ઉપયોગ કરવા માટે તમે બે ચમચી મેથીના દાણાને આખી રાત પાણીમાં પલાળી રાખો. સવારે તેને પીસીને વાળના મૂળમાં લગાવો. તમે તેને નારિયેળ અથવા બદામના તેલમાં મિક્સ કરીને હેર પેક તરીકે પણ વાપરી શકો છો.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

બગદાણા હુમલા કેસમાં મોટા સમાચારઃ કોળી સમાજના દિગ્ગજ નોતાઓ મળતા જ મુખ્યમંત્રીએ લીધો મોટો નિર્ણય
બગદાણા હુમલા કેસમાં મોટા સમાચારઃ કોળી સમાજના દિગ્ગજ નોતાઓ મળતા જ મુખ્યમંત્રીએ લીધો મોટો નિર્ણય
ગાંધીનગરમાં ટાઈફોઈડનો વિસ્ફોટ: 152 દર્દી દાખલ, 2 બાળકોના મોતથી ફફડાટ
ગાંધીનગરમાં ટાઈફોઈડનો વિસ્ફોટ: 152 દર્દી દાખલ, 2 બાળકોના મોતથી ફફડાટ
દુનિયા પર સંકટના વાદળો! શું 2026 માં સોનું જ બચાવશે ? રોકાણકારો માટે મોટી સલાહ
દુનિયા પર સંકટના વાદળો! શું 2026 માં સોનું જ બચાવશે ? રોકાણકારો માટે મોટી સલાહ
બગદાણા હુમલા કેસને લઈ મોટા સમાચાર,  કોળી સમાજના દિગ્ગજ નેતાઓ મુખ્યમંત્રીને મળ્યા
બગદાણા હુમલા કેસને લઈ મોટા સમાચાર,  કોળી સમાજના દિગ્ગજ નેતાઓ મુખ્યમંત્રીને મળ્યા

વિડિઓઝ

Somnath Temple: સોમનાથ મંદિર પર આક્રમણના 1000 વર્ષ પૂર્ણ થતાં PM મોદીએ લખ્યો બ્લોગ
Surat News: સુરતમાં તબેલાની આડમાં ચાલતા નકલી ઘીના કાળા કારોબારનો પર્દાફાશ
Bagdana Controversy: બગદાણા હુમલા કેસને લઈ મોટા સમાચાર
Gujarat Weather Update: રાજ્યમાં વધ્યો ઠંડીનો ચમકારો,11 શહેરમાં 15 ડિગ્રીથી નીચું તાપમાન
Singer Hardil Pandya attacked: સોંગના ક્રેડિટ વિવાદમાં મુંબઈના સિંગર હાર્દિલ પંડ્યા પર અમદાવાદમાં હુમલો

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
બગદાણા હુમલા કેસમાં મોટા સમાચારઃ કોળી સમાજના દિગ્ગજ નોતાઓ મળતા જ મુખ્યમંત્રીએ લીધો મોટો નિર્ણય
બગદાણા હુમલા કેસમાં મોટા સમાચારઃ કોળી સમાજના દિગ્ગજ નોતાઓ મળતા જ મુખ્યમંત્રીએ લીધો મોટો નિર્ણય
ગાંધીનગરમાં ટાઈફોઈડનો વિસ્ફોટ: 152 દર્દી દાખલ, 2 બાળકોના મોતથી ફફડાટ
ગાંધીનગરમાં ટાઈફોઈડનો વિસ્ફોટ: 152 દર્દી દાખલ, 2 બાળકોના મોતથી ફફડાટ
દુનિયા પર સંકટના વાદળો! શું 2026 માં સોનું જ બચાવશે ? રોકાણકારો માટે મોટી સલાહ
દુનિયા પર સંકટના વાદળો! શું 2026 માં સોનું જ બચાવશે ? રોકાણકારો માટે મોટી સલાહ
બગદાણા હુમલા કેસને લઈ મોટા સમાચાર,  કોળી સમાજના દિગ્ગજ નેતાઓ મુખ્યમંત્રીને મળ્યા
બગદાણા હુમલા કેસને લઈ મોટા સમાચાર,  કોળી સમાજના દિગ્ગજ નેતાઓ મુખ્યમંત્રીને મળ્યા
સુપ્રીમ કોર્ટનો મહત્વપૂર્ણ ચુકાદો: SC/ST/OBC કેટેગરીના ઉમેદવારો માટે ખુશીના સમાચાર, સરકારી નોકરીમાં મેરિટને....
સુપ્રીમ કોર્ટનો મહત્વપૂર્ણ ચુકાદો: SC/ST/OBC કેટેગરીના ઉમેદવારો માટે ખુશીના સમાચાર, સરકારી નોકરીમાં મેરિટને....
11 જાન્યુઆરીએ ગુજરાતની મુલાકાત લેશે PM મોદી,સોમનાથ સ્વાભિમાન મહોત્સવમાં લેશે ભાગ
11 જાન્યુઆરીએ ગુજરાતની મુલાકાત લેશે PM મોદી,સોમનાથ સ્વાભિમાન મહોત્સવમાં લેશે ભાગ
IPL 2026: બાંગ્લાદેશની અવળચંડાઈ, IPL પ્રસારણ પર લગાવ્યો પ્રતિબંધ  
IPL 2026: બાંગ્લાદેશની અવળચંડાઈ, IPL પ્રસારણ પર લગાવ્યો પ્રતિબંધ  
8th Pay Commission: 8મું પગાર પંચ ક્યારથી થશે લાગુ, સરકારી કર્મચારીઓને કેટલું મળશે એરિયર્સ ?
8th Pay Commission: 8મું પગાર પંચ ક્યારથી થશે લાગુ, સરકારી કર્મચારીઓને કેટલું મળશે એરિયર્સ ?
Embed widget