શોધખોળ કરો

Hair mask: ઘર પર આ રીતો બનાવો હેર માસ્ક, વાળને થશે અનેકગણો ફાયદો, રીત સમજી લો

Hair Mask:મોટાભાગની મહિલાઓ તેના હેર ગ્રોથના કારણે પરેશાન હોય છે. જો આપ પણ આ સમસ્યાનો સામનો કરી રહ્યાં હો તો સ્કેલ્પ ફેશિયલ કરવું જરૂરી છે.

Hair Mask:મોટાભાગની મહિલાઓ તેના હેર ગ્રોથના કારણે પરેશાન હોય છે. જો આપ પણ આ સમસ્યાનો સામનો કરી રહ્યાં હો તો સ્કેલ્પ ફેશિયલ કરવું જરૂરી છે.

મોટાભાગની સ્ત્રીઓ તેમના વાળના વિકાસને લઈને ચિંતિત હોય છે. સ્ત્રીઓ તેમના વાળને પોષણ આપવા માટે વિવિધ પ્રકારના સૌંદર્ય ઉત્પાદનોનો ઉપયોગ કરે છે, પરંતુ ઉત્પાદનોમાં રહેલા  રસાયણોના કારણે, સ્ત્રીઓને માથાની ચામડી સંબંધિત ઘણી સમસ્યાઓ સહન કરવી પડે છે. જો તમે પણ આ સમસ્યાઓનો સામનો કરી રહ્યા છો તો આપને માટે સ્કેલ્પ ફેશિયલ કરાવવું જરૂરી છે. તેનાથી ડેન્ડ્રફની સમસ્યા તો દૂર થશે જ ,  આવો જાણીએ સ્કેલ્પ ર ફેશિયલ ઘર પર કેવી રીતે કરી કરી શકાય.

સ્કેલ્પ ફેશિયલ શું હોય છે?

સ્ક્લ્પ ફેશિયલ એક પ્રકારની સ્કેલ્પની સ્કિન ટ્રીટમેન્ટ છે. જેમાં ક્રિમ, કોઇ તેલ કે અન્ય બ્યુટી પ્રોડક્ટથી સ્કેલ્પમાં મસાજ કરવામાં આવે છે. સ્કેલ્પ ફેશિયલથી અનેક પ્રકારના ફાયદા થાય છે. ડ્રેડર્ફની સમસ્યા દૂર થાય છે. સ્કેલ્પને પોષણ મળે છે અને વાળનો ગ્રોથ પણ સારો થાય છે, કમજોર વાળને મજબૂતી મળે છે.

સ્કેલ્પ ફેશિયલ ક્રિમ બનાવવા માટે કઇ સામગ્રીની પડે છે જરૂર

  • 5 ચમચી એલોવેરા જેલ
  • 1 ચમચી જેતૂન તેલ
  • 3 ચમચી દહી
  • 1 ચમચી ગુબાલજળ
  • આ રીતે બનાવો ક્રિમ

આ ક્રીમ બનાવવા માટે સૌથી પહેલા તમે એલોવેરા જેલ લો અને તેને સારી રીતે ધોઈ લો. એક ચમચીની મદદથી એલોવેરા જેલને બહાર કાઢીને બીજા બાઉલમાં લો. તેને બાઉલમાં બાકીની સામગ્રી સાથે સારી રીતે મિક્સ કરો. હવે બ્રશની મદદથી તેને તમારા સ્કેલ્પ પર સારી રીતે લગાવો.

Disclaimer: અહીં આપેલી માહિતી માત્ર ધારણાઓ અને માહિતી પર આધારિત છે. અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે Abp અસ્મિતા  કોઈપણ પ્રકારની માન્યતા, માહિતીને સમર્થન આપતું નથી. કોઈપણ માહિતી અથવા ધારણા લાગુ કરતાં પહેલાં, સંબંધિત નિષ્ણાતની સલાહ લો.

 

 

 

 

 

 

 

 

 

 

 

ટોપ સ્ટોરી

મહેંદીવાળા હાથથી રસોઈ બનાવવી કે ખાવું યોગ્ય છે? જાણો શું કહે છે હેલ્થ એક્સપર્ટ્સ
મહેંદીવાળા હાથથી રસોઈ બનાવવી કે ખાવું યોગ્ય છે? જાણો શું કહે છે હેલ્થ એક્સપર્ટ્સ
સવારે ખાલી પેટે ચા પીવાની આડઅસરો: જાણો આ આદત શરીરને કેવું નુકસાન પહોંચાડે છે
સવારે ખાલી પેટે ચા પીવાની આડઅસરો: જાણો આ આદત શરીરને કેવું નુકસાન પહોંચાડે છે
Frequent Thirst Causes: પાણી પીધા પછી પણ તરસ લાગી રહી છે, જાણો આ કોઈ બીમારીનું કારણ તો નથી ને?
Frequent Thirst Causes: પાણી પીધા પછી પણ તરસ લાગી રહી છે, જાણો આ કોઈ બીમારીનું કારણ તો નથી ને?
Stale Tea Poison: કેટલા સમય પહેલાં બનેલી ચા પીવી જોઈએ, ક્યારે બની જાય છે ઝેર?
Stale Tea Poison: કેટલા સમય પહેલાં બનેલી ચા પીવી જોઈએ, ક્યારે બની જાય છે ઝેર?

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : રેસ્ટોરન્ટના ભોજનમાં ઝેર
Hun To Bolish : હું તો બોલીશ : નકલી દારૂની રેલમછેલ
Mansukh Vasava : નેપાળવાળી ગુજરાતમાં ના ચાલે, અનંત પટેલ પર વસાવાના પ્રહાર
Vehicle Number Plate Reality Check : 'નંબર પ્લેટ નહીં તો પેટ્રોલ નહીં', જુઓ ગ્રાઉન્ડ રિપોર્ટ
Ambalal Patel Prediction : દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ પડશે, અંબાલાલ પટેલની આગાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ભાવનગર ડુપ્લિકેટ દારૂ કેસ: જેણે ઝેરી દારૂ બનાવ્યો તેનું જ મોત, 21 સામે ગુનો, વધુ 2 કિસ્સા
ભાવનગર ડુપ્લિકેટ દારૂ કેસ: જેણે ઝેરી દારૂ બનાવ્યો તેનું જ મોત, 21 સામે ગુનો, વધુ 2 કિસ્સા
હોકી વર્લ્ડ કપ 2026: 16 વર્ષ બાદ ભારતનો દબદબો, પાકિસ્તાનને 5-3 થી આપી કારમી હાર
હોકી વર્લ્ડ કપ 2026: 16 વર્ષ બાદ ભારતનો દબદબો, પાકિસ્તાનને 5-3 થી આપી કારમી હાર
AMC નો મોટો નિર્ણય: 11,123 રેસ્ટોરન્ટના રસોડામાં CCTV લાગશે, ગ્રાહકો લાઈવ જોઈ શકશે
AMC નો મોટો નિર્ણય: 11,123 રેસ્ટોરન્ટના રસોડામાં CCTV લાગશે, ગ્રાહકો લાઈવ જોઈ શકશે
આવતીકાલનું હવામાનઃ 21 રાજ્યોમાં 75 કિમીની ઝડપે પવન સાથે મુશળધાર વરસાદ ખાબકશે, IMD ની લેટેસ્ટ આગાહી
આવતીકાલનું હવામાનઃ 21 રાજ્યોમાં 75 કિમીની ઝડપે પવન સાથે મુશળધાર વરસાદ ખાબકશે, IMD ની લેટેસ્ટ આગાહી
ભાવનગર લઠ્ઠાકાંડ: રોયલ સ્ટેગ દારૂ ન પીવા પોલીસની અપીલ, 4 ના મોત, અમદાવાદમાં 300થી વધુ કેસ
ભાવનગર લઠ્ઠાકાંડ: રોયલ સ્ટેગ દારૂ ન પીવા પોલીસની અપીલ, 4 ના મોત, અમદાવાદમાં 300થી વધુ કેસ
બિન અનામત વર્ગના વિદ્યાર્થીઓ માટે ગુજરાત સરકારની મોટી જાહેરાત, લોનની આવક મર્યાદામાં કર્યો વધારો
બિન અનામત વર્ગના વિદ્યાર્થીઓ માટે ગુજરાત સરકારની મોટી જાહેરાત, લોનની આવક મર્યાદામાં કર્યો વધારો
સુપ્રીમ કોર્ટનો ઐતિહાસિક ચુકાદો: માતા-પિતા સંતાનોને મિલકતમાંથી બેદખલ કરી શકે છે
સુપ્રીમ કોર્ટનો ઐતિહાસિક ચુકાદો: માતા-પિતા સંતાનોને મિલકતમાંથી બેદખલ કરી શકે છે
Bhavnagar: નકલી દારુથી 3 લોકોના મોતની કલેક્ટરે કરી પુષ્ટી, 19 લોકો સારવાર હેઠળ
Bhavnagar: નકલી દારુથી 3 લોકોના મોતની કલેક્ટરે કરી પુષ્ટી, 19 લોકો સારવાર હેઠળ
Embed widget