શોધખોળ કરો

તમારા ડાયેટમાં આજે જ સામેલ કરો આ 5 કાળી વસ્તુઓ, સ્વાસ્થ્ય માટે છે વરદાન

જો તમે તમારા શરીરને એકદમ ફિટ રાખવા માંગતા હોય તો તમારે તમારા ડાયેટમાં કેટલાક બ્લેક ફૂડ્સનો સમાવેશ કરવો જોઈએ.



શરીરને ફિટ રાખવામાં હેલ્ધી ડાયેટ મહત્વની ભૂમિકા ભજવે છે. જો તમે તમારા શરીરને એકદમ ફિટ રાખવા માંગતા હોય તો તમારે તમારા ડાયેટમાં કેટલાક બ્લેક ફૂડ્સનો સમાવેશ કરવો જોઈએ. જેથી   તમારી ઇમ્યુનિટીને વધારે મજબૂત કરશે અને તમે અનેક રોગથી બચી શકશો. જાણો કઈ કઈ વસ્તુઓ તમારે ડાયેટમાં સામેલ કરવી જોઈએ.

કાળી દ્રાક્ષનું સેવન સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે. કાળી દ્રાક્ષમાં ભરપૂર માત્રામાં એન્ટીઓક્સીડેન્ટ હોય છે. ડાયાબિટીસના દર્દીઓ માટે પણ કાળી દ્રાક્ષનું સેવન હેલ્ધી છે. કાળી દ્રાક્ષનું સેવન કરવાની સ્વાસ્થ્યને અનેક ફાયદાઓ છે

શિયાળાની ઋતુમાં જો તમે કાળા તલના લાડુ અને તલની ચિક્કી ખાવાનું પસંદ કરો છો તો તેના ફાયદા ઘણા છે.  કાળા તલ ખાવાથી ડાયાબિટીસ કંટ્રોલ કરવામાં મદદ મળે છે અને તેનાથી તમારી ઇમ્યુનિટી પણ મજબૂત થશે. ઠંડીની ઋતુમાં લોકો કાળા તલના લાડુ ચિક્કી ખાવાનું ખૂબ જ પંસદ કરતા હોય છે. કાળા તલ સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે. કાળ તલનું સેવન રોજ સવારે કરવું જોઈએ.

કાળા મરીમાં આવા ઘણા પોષક તત્વો જોવા મળે છે, જે શિયાળાની ઋતુમાં રોગપ્રતિકારક શક્તિને મજબૂત બનાવે છે. કાળા મરીની ચા તમને વાયરલ ઇન્ફેક્શનથી બચાવશે. કાળ મરીમાં ઘણા પોષક તત્વો હોય છે.

ડાયટમાં બ્લેક રાઇસનો સમાવેશ કરવાથી પણ તમને ફાયદો થશે. બ્લેક રાઇસમાં રહેલા પોષક તત્વો રોગપ્રતિકારક શક્તિને મજબૂત રાખે છે અને તેના સેવનથી આંખનું સ્વાસ્થ્ય પણ સારું રહે છે. શરીરને સ્વસ્થ રાખવા માટે ડાયેટમાં બ્લેક રાઈસ સામેલ કરવા જોઈએ.

બ્લેક બેરી અથવા કાળા જાંબુ સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે. બ્લેક બેરીનું સેવન રોગપ્રતિકારક શક્તિને મજબૂત કરશે. તે હૃદયના સ્વાસ્થ્ય અને ત્વચા માટે પણ સારું છે. કાળા જાંબુ સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે.

 

Check out below Health Tools-
Calculate Your Body Mass Index ( BMI )

Calculate The Age Through Age Calculator

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ભરૂચ-વડોદરામાં ડિલિવરી બોયના વેશમાં લૂંટ! સોસાયટીમાં જઈ વૃદ્ધોને ટાર્ગેટ કરતો રીઢો ગુનેગાર ઝડપાયો, 20 ચેઈન સ્નેચિંગ કબૂલ્યા
ભરૂચ-વડોદરામાં ડિલિવરી બોયના વેશમાં લૂંટ! સોસાયટીમાં જઈ વૃદ્ધોને ટાર્ગેટ કરતો રીઢો ગુનેગાર ઝડપાયો, 20 ચેઈન સ્નેચિંગ કબૂલ્યા
T20 વર્લ્ડ કપ 2026: બાંગ્લાદેશનો ભારત આવવાનો ઈન્કાર! મુસ્તફિઝુરના અપમાનનો બદલો લીધો ?
T20 વર્લ્ડ કપ 2026: બાંગ્લાદેશનો ભારત આવવાનો ઈન્કાર! મુસ્તફિઝુરના અપમાનનો બદલો લીધો ?
T20 વર્લ્ડ કપ 2026 માટે બાંગ્લાદેશે ટીમની કરી જાહેરાત, આ હિન્દુ ખેલાડીને બનાવ્યો કેપ્ટન
T20 વર્લ્ડ કપ 2026 માટે બાંગ્લાદેશે ટીમની કરી જાહેરાત, આ હિન્દુ ખેલાડીને બનાવ્યો કેપ્ટન
રેશન કાર્ડ ધારકો માટે ખુશખબર! હવે અંગૂઠો ઘસવાની જરૂર નહીં, QR Code સ્કેન કરો અને અનાજ મેળવો, જાણો નવી રીત
રેશન કાર્ડ ધારકો માટે ખુશખબર! હવે અંગૂઠો ઘસવાની જરૂર નહીં, QR Code સ્કેન કરો અને અનાજ મેળવો, જાણો નવી રીત

વિડિઓઝ

Alpesh Thakor : ઠાકોર સમાજના મહાસંમેલનમાં અલ્પેશ ઠાકોરનું સંબોધન
Thakor Samaj Maha Sammelan: ગેનીબેને ઠાકોર સમાજનું નવું 'બંધારણ' જાહેર કર્યું
Ration Card News: રેશન કાર્ડધારકોને બાયોમેટ્રિકની ઝંઝટથી મુક્તિ
US Strikes Venezuela: વેનેઝુએલા પર મોડી રાતે અમેરિકાની એર સ્ટ્રાઈક
Surendranagar Land Scam: સુરેન્દ્રનગરમાં NA જમીન કૌભાંડને લઈ મોટા સમાચાર

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ભરૂચ-વડોદરામાં ડિલિવરી બોયના વેશમાં લૂંટ! સોસાયટીમાં જઈ વૃદ્ધોને ટાર્ગેટ કરતો રીઢો ગુનેગાર ઝડપાયો, 20 ચેઈન સ્નેચિંગ કબૂલ્યા
ભરૂચ-વડોદરામાં ડિલિવરી બોયના વેશમાં લૂંટ! સોસાયટીમાં જઈ વૃદ્ધોને ટાર્ગેટ કરતો રીઢો ગુનેગાર ઝડપાયો, 20 ચેઈન સ્નેચિંગ કબૂલ્યા
T20 વર્લ્ડ કપ 2026: બાંગ્લાદેશનો ભારત આવવાનો ઈન્કાર! મુસ્તફિઝુરના અપમાનનો બદલો લીધો ?
T20 વર્લ્ડ કપ 2026: બાંગ્લાદેશનો ભારત આવવાનો ઈન્કાર! મુસ્તફિઝુરના અપમાનનો બદલો લીધો ?
T20 વર્લ્ડ કપ 2026 માટે બાંગ્લાદેશે ટીમની કરી જાહેરાત, આ હિન્દુ ખેલાડીને બનાવ્યો કેપ્ટન
T20 વર્લ્ડ કપ 2026 માટે બાંગ્લાદેશે ટીમની કરી જાહેરાત, આ હિન્દુ ખેલાડીને બનાવ્યો કેપ્ટન
રેશન કાર્ડ ધારકો માટે ખુશખબર! હવે અંગૂઠો ઘસવાની જરૂર નહીં, QR Code સ્કેન કરો અને અનાજ મેળવો, જાણો નવી રીત
રેશન કાર્ડ ધારકો માટે ખુશખબર! હવે અંગૂઠો ઘસવાની જરૂર નહીં, QR Code સ્કેન કરો અને અનાજ મેળવો, જાણો નવી રીત
Thakor Samaj Bandharan: જાણો ઠાકોર સમાજે બહાર પાડેલા બંધારણની A To Z માહિતી એક ક્લિકે
Thakor Samaj Bandharan: જાણો ઠાકોર સમાજે બહાર પાડેલા બંધારણની A To Z માહિતી એક ક્લિકે
સદારામ ધામ બનાવવા ગેનીબેન ઠાકોરે દાન માગ્યું, અલ્પેશ ઠાકોર સહિતના આગેવાનોએ આપી 11-11 વિઘા જમીન
સદારામ ધામ બનાવવા ગેનીબેન ઠાકોરે દાન માગ્યું, અલ્પેશ ઠાકોર સહિતના આગેવાનોએ આપી 11-11 વિઘા જમીન
'ખોટા ખર્ચા બંધ કરો, સમાજનું બંધારણ તમામ વર્ગો પર લાગુ પડશે'- ઠાકોર સમાજના મહાસંમેલનમાં અલ્પેશ ઠાકોર
'ખોટા ખર્ચા બંધ કરો, સમાજનું બંધારણ તમામ વર્ગો પર લાગુ પડશે'- ઠાકોર સમાજના મહાસંમેલનમાં અલ્પેશ ઠાકોર
કુરિવાજોને તિલાંજલિ આપવાની ઠાકોર સમાજની પહેલ, 16 મુદ્દાનું બંધારણ કર્યું જાહેર
કુરિવાજોને તિલાંજલિ આપવાની ઠાકોર સમાજની પહેલ, 16 મુદ્દાનું બંધારણ કર્યું જાહેર
Embed widget