શોધખોળ કરો

સોફ્ટ ડ્ર્રિન્ક પીતાં પહેલા સાવઘાન, WHOની ચેતવણી, તેના કૃત્રિમ સ્વીટનરથી આ જીવલેણ બીમારીનું જોખમ

વાસ્તવમાં, કૃત્રિમ ગળપણના વધતા ઉપયોગથી વિશ્વભરમાં ચિંતા વધી છે. ફ્રાન્સમાં ગયા વર્ષે એક અભ્યાસમાં પણ જાણવા મળ્યું હતું કે, કૃત્રિમ સ્વીટનરનું વધુ પડતું સેવન ખાસ કરીને એસ્પાર્ટમ લોકોમાં કેન્સરનું જોખમ વધારે છે.

Research :કૃત્રિમ મીઠાશ માટે ઉપયોગમાં લેવાતા કૃત્રિમ સ્વીટનર અથવા એસ્પાર્ટમ વિશે મોટા સમાચાર આવ્યા છે. વોશિંગ્ટન પોસ્ટે અમેરિકામાં થયેલા લેટેસ્ટ રિસર્ચના આધારે કેન્સરની શક્યતા વ્યક્ત કરી છે.                                    

આ રિપોર્ટ એટલા માટે પણ મહત્વપૂર્ણ છે કારણ કે વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન (WHO) એ એક મહિના પહેલા કૃત્રિમ ખાંડના ઉપયોગ પર ચેતવણી આપી હતી. ન્યૂઝ એજન્સી રોઈટર્સે WHOની કેન્સર રિસર્ચ ટાંકીને કહ્યું કે WHO આગામી મહિને એટલે કે જુલાઈમાં એસ્પાર્ટમને લઈને કેન્સરની ચેતવણી જારી કરવા જઈ રહ્યું છે.

વોશિંગ્ટન પોસ્ટના અહેવાલ મુજબ યુએસ ફૂડ એન્ડ ડ્રગ એડમિનિસ્ટ્રેશન એટલે કે એફડીએ એ 1981માં જ એસ્પાર્ટમના ઉપયોગને મંજૂરી આપી હતી. જો કે, ત્યારથી એફડીએ જુદા જુદા સમયે પાંચ વખત તેની સમીક્ષા કરી છે. ભારત સહિત 90 થી વધુ દેશોએ અત્યાર સુધીમાં તેના ઉપયોગને મંજૂરી આપી છે. 

વર્ષ 2009 ના અહેવાલ મુજબ, ભારતની ફૂડ સેફ્ટી એન્ડ રેગ્યુલેટરી બોડી એટલે કે FSSAI એ આ કૃત્રિમ ખાંડના ઉપયોગ અંગે માર્ગદર્શિકા બહાર પાડી હતી. જેમાં એવું કહેવામાં આવ્યું હતું કે જે પ્રોડક્ટમાં તેનો ઉપયોગ કરવામાં આવે છે તેના પર તેનું નામ સ્પષ્ટ રીતે લખવું જોઈએ.

વાસ્તવમાં, કૃત્રિમ ગળપણના વધતા ઉપયોગથી વિશ્વભરમાં ચિંતા વધી છે. ફ્રાન્સમાં ગયા વર્ષે એક અભ્યાસમાં પણ જાણવા મળ્યું હતું કે, કૃત્રિમ સ્વીટનરનું વધુ પડતું સેવન ખાસ કરીને એસ્પાર્ટમ લોકોમાં કેન્સરનું જોખમ વધારે છે. ફ્રાન્સમાં લગભગ એક લાખ લોકોના સ્વાસ્થ્ય અહેવાલોનું વિશ્લેષણ કરીને આ નિષ્કર્ષ કાઢવામાં આવ્યો હતો.

જો કે, રોયટર્સે અહેવાલ આપ્યો છે કે, વિશ્વ આરોગ્ય સંસ્થાની કેન્સર પર સંશોધન માટેની આંતરરાષ્ટ્રીય એજન્સી જુલાઈમાં એક બેઠક યોજવા જઈ રહી છે. જેમાં એસ્પાર્ટમના વધુ પડતા ઉપયોગથી કેન્સરના જોખમ અંગે પ્રથમ વખત રિપોર્ટ જારી કરવામાં આવી શકે છે.

જો કે, મે મહિનામાં WHOએ આર્ટિફિશિયલ સ્વીટનરને લઈને નવી ગાઈડલાઈન જાહેર કરી હતી. ડબ્લ્યુએચઓએ તેના અભ્યાસમાં શોધી કાઢ્યું હતું કે કૃત્રિમ સ્વીટનરના ઉપયોગથી બાળકો અથવા પુખ્ત વયના લોકોમાં શરીરની ચરબી ઓછી થતી નથી. આ સિવાય તેના વધુ પડતા ઉપયોગથી ટાઈપ-2 શુગરનું જોખમ પણ વધી જાય છે.

Check out below Health Tools-
Calculate Your Body Mass Index ( BMI )

Calculate The Age Through Age Calculator

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

foods for long life: લાંબુ અને સ્વસ્થ જીવન જીવવા માટે ડિનરમાં ફૂડને કરો સામેલ
foods for long life: લાંબુ અને સ્વસ્થ જીવન જીવવા માટે ડિનરમાં ફૂડને કરો સામેલ
Analog Paneer Ban: શરીરને કેટલું નુકસાન પહોંચાડે છે એનાલોગ પનીર, કેમ મુકવામાં આવ્યો પ્રતિબંધ?
Analog Paneer Ban: શરીરને કેટલું નુકસાન પહોંચાડે છે એનાલોગ પનીર, કેમ મુકવામાં આવ્યો પ્રતિબંધ?
Analogue Paneer:એનાલોગ પનીર ખરેખર શું છે? તેના સેવનથી શરીર પર શું થાય છે અસર
Analogue Paneer:એનાલોગ પનીર ખરેખર શું છે? તેના સેવનથી શરીર પર શું થાય છે અસર
'એનાલોગ પનીરના વેચાણ પર પ્રતિબંધ, જાણો કેવી રીતે તૈયાર થાય છે આ એનાલોગ પનીર
'એનાલોગ પનીરના વેચાણ પર પ્રતિબંધ, જાણો કેવી રીતે તૈયાર થાય છે આ એનાલોગ પનીર

વિડિઓઝ

Praful Pansheriya : પાલીતાણાની સરકારી હોસ્પિટલની ઓચિંતિ મુલાકાતે પહોંચ્યા આરોગ્ય મંત્રી પાનસેરિયા
Prashant Korat : ભાજપ મહામંત્રી મીડિયાના સવાલોથી ભાગ્યા!
Gujarat Weather : ગુજરાતમાં ફરી જામશે વરસાદી માહોલ
Hun To Bolish : હું તો બોલીશ : બાપાના નામે AIનો ખેલ
Hun To Bolish : હું તો બોલીશ : હવે ઓઈલવાળુ નહીં દૂધવાળુ પનીર

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Rain: આગામી 7 દિવસ ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી, જાણો લેટેસ્ટ હવામાન અપડેટ
Gujarat Rain: આગામી 7 દિવસ ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી, જાણો લેટેસ્ટ હવામાન અપડેટ
Banaskantha: ચૌધરી સમાજ અગ્રણી અપહરણ કેસ, ઓગડમઠના મહંત બળદેવગીરીની ડીસા પોલીસે કરી અટકાયત
Banaskantha: ચૌધરી સમાજ અગ્રણી અપહરણ કેસ, ઓગડમઠના મહંત બળદેવગીરીની ડીસા પોલીસે કરી અટકાયત
Gujarat Weather Forecast: રાજ્યમાં આ જિલ્લામાં 8 ઓગસ્ટથી વરસશે વરસાદ, હવામાન વિભાગની આગાહી 
Gujarat Weather Forecast: રાજ્યમાં આ જિલ્લામાં 8 ઓગસ્ટથી વરસશે વરસાદ, હવામાન વિભાગની આગાહી 
અભિજીત દીપકેની પીએમ મોદી સમક્ષ મોટી ડિમાન્ડ, કહ્યું – 'આ વખતે Gen Z માટે.....'
અભિજીત દીપકેની પીએમ મોદી સમક્ષ મોટી ડિમાન્ડ, કહ્યું – 'આ વખતે Gen Z માટે.....'
NEET-UG 2026: 'NTAના નિષ્ણાતોએ જ NEET-UGનો પ્રશ્નપત્ર લીક કર્યું', CBIનો મોટો ખુલાસો
NEET-UG 2026: 'NTAના નિષ્ણાતોએ જ NEET-UGનો પ્રશ્નપત્ર લીક કર્યું', CBIનો મોટો ખુલાસો
Bangkok: શાળામાં વિદ્યાર્થીએ કર્યું અંધાધૂંધ ફાયરિંગ,6 ના મોત, મૃતકોમાં 3 શિક્ષકો અને 3 વિદ્યાર્થીઓ સામેલ
Bangkok: શાળામાં વિદ્યાર્થીએ કર્યું અંધાધૂંધ ફાયરિંગ,6 ના મોત, મૃતકોમાં 3 શિક્ષકો અને 3 વિદ્યાર્થીઓ સામેલ
ફિટનેસને લઈને BCCI ની ટીમ ઈન્ડિયા સામે લાલ આંખ, હવે આટલી મિનિટમાં પૂરી કરવી પડશે 2km દોડ
ફિટનેસને લઈને BCCI ની ટીમ ઈન્ડિયા સામે લાલ આંખ, હવે આટલી મિનિટમાં પૂરી કરવી પડશે 2km દોડ
સોના-ચાંદીના ભાવમાં ઉછાળો: 24 કેરેટ સોનું 1.50 લાખ નજીક, ચાંદીમાં પણ ઉછાળો! જાણો આજના ભાવ
સોના-ચાંદીના ભાવમાં ઉછાળો: 24 કેરેટ સોનું 1.50 લાખ નજીક, ચાંદીમાં પણ ઉછાળો! જાણો આજના ભાવ
Embed widget