શોધખોળ કરો

Side Effects of Guava: આ લોકોને ભૂલથી પણ ન ખાવા જોઇએ જામફળ, થઇ શકે છે આ નુકસાન

જામફળ ગુણકારી છે, જો કે, કેટલાક લોકો એવા હોય છે જેમણે જામફળની ન ખાવા જોઈએ. આમ કરવાથી તેઓ ગંભીર રીતે બીમાર પડી શકે છે અને તેમને હોસ્પિટલમાં દાખલ કરવા પડી શકે છે. ચાલો જાણીએ કે, શિયાળામાં કયા લોકોએ જામફળ ખાવાથી બચવું જોઈએ.

Side Effects of Guava: શિયાળામાં જામફળ ખાવું સ્વાસ્થ્ય માટે સારું માનવામાં આવે છે. ખાસ કરીને વડીલો પેટની પાચન શક્તિ વધારવા અને ઝાડાથી રાહત મેળવવા કેળાની સાથે જામફળ ખાવાની ભલામણ કરે છે. તેનું સેવન કરવાથી શરીરની રોગપ્રતિકારક શક્તિ ઝડપથી વધે છે. જો કે, કેટલાક લોકો એવા હોય છે જેમણે જામફળની ન ખાવા જોઈએ. આમ કરવાથી તેઓ ગંભીર રીતે બીમાર પડી શકે છે અને તેમને હોસ્પિટલમાં દાખલ કરવા પડી શકે છે. ચાલો જાણીએ કે, શિયાળામાં કયા લોકોએ જામફળ ખાવાથી બચવું જોઈએ.

આ રોગોના દર્દીઓએ જામફળ ન ખાવું જોઈએ

આરોગ્ય નિષ્ણાતોના મતે, સગર્ભા અને સ્તનપાન કરાવતી સ્ત્રીઓએ જામફળખાવાનું ટાળવું જોઈએ. તેનું કારણ એ છે કે જામફળની અસર ઠંડી હોય છે, જેના કારણે ગર્ભવતી અને નવજાત શિશુનું સ્વાસ્થ્ય બગડી શકે છે.શરદીથી પીડાતા લોકોએ જામફળ ખાવાનું પણ ટાળવું જોઈએ.

ખરજવુંથી પીડિત લોકોએ પણ જામફળ ખાવાનું ટાળવું જોઈએ. આમ કરવાથી તેમને સોજાનો  સામનો કરવો પડી શકે છે. આવા લોકોએ ભૂલથી પણ જામફળના પાનનો પણ ન  ઉપયોગ ન કરવો જોઈએ. જેના કારણે ચામડીના રોગ થઈ શકે છે.

ડાયાબિટીસના દર્દીઓએ તેનું સેવન ટાળવું જોઈએ

ડાયાબિટીસના દર્દીઓ જામફળ ખાઈ શકે છે, પરંતુ તેમણે ઓછામાં ઓછું તેનું સેવન કરવું જોઈએ. તેનું કારણ એ છે કે જામફળમાં પણ સુગર તો હોય જ છે.  જે તમારા ડાયાબિટીસનું સ્તર વધારી શકે છે. તમે તમારા ડૉક્ટરની સલાહ લીધા પછી જામફળ ખાવાનું નક્કી કરી શકો છો.

આવા લોકો કે જેઓ કોઈ પણ રોગ માટે ટૂંક સમયમાં ઑપરેશન કરવા જઈ રહ્યા છે, તેઓએ શસ્ત્રક્રિયાના 2 અઠવાડિયા પહેલા જામફળનું સેવન બંધ કરવું જોઈએ. આમ ન કરવાથી શરીરના રક્ત પરિભ્રમણમાં અવરોધ આવી શકે છે, જેના કારણે શ્વાસ લેવામાં તકલીફ અને હાર્ટ એટેકનો ખતરો વધી જાય છે.

ગેસ્ટ્રોના દર્દીઓ માટે પણ નુકસાન

જે લોકો પેટમાં ગેસ બનવાની સમસ્યાથી પરેશાન હોય તેમના માટે પણ જામફળનું સેવન કરવું સારું માનવામાં આવતું નથી. જેના કારણે તેની ગેસ્ટ્રોની સમસ્યા વધુ વધી જાય છે. જો તમને જામફળ ખાધા પછી પેટમાં ખેંચાણ અથવા ઉલ્ટી જેવું લાગે તો તમારે જામફળ ખાવાનું ટાળવું જોઈએ.

  Disclaimer : અહીં આપેલી માહિતી માત્ર ધારણા અને માન્યતા  પર આધારિત છે. અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે ABPLive.com કોઈપણ પ્રકારની માન્યતા, માહિતીને સમર્થન આપતું નથી. કોઈપણ માહિતી અથવા ધારણા લાગુ કરતાં પહેલાં, સંબંધિત નિષ્ણાતની સલાહ લો.

Check out below Health Tools-
Calculate Your Body Mass Index ( BMI )

Calculate The Age Through Age Calculator

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Vadodara: ભાજપના 5 ધારાસભ્યોનો અધિકારીઓ સામે બળવો, મુખ્યમંત્રીને પત્ર લખી ઠાલવી વ્યથા
Vadodara: ભાજપના 5 ધારાસભ્યોનો અધિકારીઓ સામે બળવો, મુખ્યમંત્રીને પત્ર લખી ઠાલવી વ્યથા
સુરતમાં ગોડાદરામાં AAPની સભા પહેલા વિરોધ, ઈસુદાન, ઈટાલિયાના પોસ્ટર પર ફેંકાઇ શાહી
સુરતમાં ગોડાદરામાં AAPની સભા પહેલા વિરોધ, ઈસુદાન, ઈટાલિયાના પોસ્ટર પર ફેંકાઇ શાહી
અનામત અંગે સુપ્રીમ કોર્ટનો મોટો ચુકાદો,
અનામત અંગે સુપ્રીમ કોર્ટનો મોટો ચુકાદો,"અનામતનો લાભ લેનાર જનરલ બેઠકનો હકદાર ન ગણાય"
ટ્રમ્પ હવે ભારત પર 500% ટેરિફ લાદશે! કાઉન્ટડાઉન શરુ, શું આવતા અઠવાડિયે તમામ મર્યાદા પાર કરશે અમેરિકી રાષ્ટ્રપતિ?
ટ્રમ્પ હવે ભારત પર 500% ટેરિફ લાદશે! કાઉન્ટડાઉન શરુ, શું આવતા અઠવાડિયે તમામ મર્યાદા પાર કરશે અમેરિકી રાષ્ટ્રપતિ?

વિડિઓઝ

PM Modi Somnath Visit : PM મોદીના સોમનાથ પ્રવાસને લઈ તડામાર તૈયારીઓ શરૂ
Gujarat Winter : રાજ્યમાં હજુ 3 દિવસ ઠંડીનું જોર રહેશે યથાવત
Hun To Bolish : હું તો બોલીશ : સરદાર-બાપુના સંબંધોનું સત્ય
Hun To Bolish : હું તો બોલીશ : કૂતરાંના ત્રાસથી મુક્તિ ક્યારે ?
Hun To Bolish : હું તો બોલીશ : ભાજપના નેતાએ ડૂબાડ્યા કરોડો રૂપિયા?

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Vadodara: ભાજપના 5 ધારાસભ્યોનો અધિકારીઓ સામે બળવો, મુખ્યમંત્રીને પત્ર લખી ઠાલવી વ્યથા
Vadodara: ભાજપના 5 ધારાસભ્યોનો અધિકારીઓ સામે બળવો, મુખ્યમંત્રીને પત્ર લખી ઠાલવી વ્યથા
સુરતમાં ગોડાદરામાં AAPની સભા પહેલા વિરોધ, ઈસુદાન, ઈટાલિયાના પોસ્ટર પર ફેંકાઇ શાહી
સુરતમાં ગોડાદરામાં AAPની સભા પહેલા વિરોધ, ઈસુદાન, ઈટાલિયાના પોસ્ટર પર ફેંકાઇ શાહી
અનામત અંગે સુપ્રીમ કોર્ટનો મોટો ચુકાદો,
અનામત અંગે સુપ્રીમ કોર્ટનો મોટો ચુકાદો,"અનામતનો લાભ લેનાર જનરલ બેઠકનો હકદાર ન ગણાય"
ટ્રમ્પ હવે ભારત પર 500% ટેરિફ લાદશે! કાઉન્ટડાઉન શરુ, શું આવતા અઠવાડિયે તમામ મર્યાદા પાર કરશે અમેરિકી રાષ્ટ્રપતિ?
ટ્રમ્પ હવે ભારત પર 500% ટેરિફ લાદશે! કાઉન્ટડાઉન શરુ, શું આવતા અઠવાડિયે તમામ મર્યાદા પાર કરશે અમેરિકી રાષ્ટ્રપતિ?
T20 વર્લ્ડ કપ પહેલા ટીમ ઈન્ડિયાને મોટો ઝટકો, એશિયા કપમાં ભારતને ચેમ્પિયન બનાવનાર ખેલાડી ઘાયલ, ન્યુઝીલેન્ડ શ્રેણીમાંથી બહાર!
T20 વર્લ્ડ કપ પહેલા ટીમ ઈન્ડિયાને મોટો ઝટકો, એશિયા કપમાં ભારતને ચેમ્પિયન બનાવનાર ખેલાડી ઘાયલ, ન્યુઝીલેન્ડ શ્રેણીમાંથી બહાર!
YouTube માં 1 લાખ વ્યૂઝ પર કેટલી થાય છે કમાણી? જાણો ક્યારે મળે છે ગોલ્ડન બટન
YouTube માં 1 લાખ વ્યૂઝ પર કેટલી થાય છે કમાણી? જાણો ક્યારે મળે છે ગોલ્ડન બટન
ભારતની નંબર-1 ઇલેક્ટ્રિક કાર બની આ ગાડી, Tata Nexon EV ને છોડી પાછળ
ભારતની નંબર-1 ઇલેક્ટ્રિક કાર બની આ ગાડી, Tata Nexon EV ને છોડી પાછળ
'મારા જીવનનો સૌથી દુઃખદ દિવસ': મેટલ કિંગ અનિલ અગ્રવાલના પુત્ર અગ્નિવેશનું નિધન, યુએસમાં થયો હતો અકસ્માત
'મારા જીવનનો સૌથી દુઃખદ દિવસ': મેટલ કિંગ અનિલ અગ્રવાલના પુત્ર અગ્નિવેશનું નિધન, યુએસમાં થયો હતો અકસ્માત
Embed widget