શોધખોળ કરો

Weight Loss Tips: વેઇટ લોસ કરવા માટે વરિયાળીનું આ રીતે કરો સેવન, વજન ઉતારવામાં કારગર છે

વજન કન્ટ્રોલ કરવામાં ખૂબ જ અસરકારક છે વરિયાળી, ફેટ ઓછું કરવા તેનો આ રીતે કરો ઉપયોગ

Weight Loss Tips: વરિયાળી એક એવું માઉથ ફ્રેશનર છે જેનો ઉપયોગ શ્વાસની દુર્ગંધ દૂર કરવા માટે કરવામાં આવે છે. ઔષધીય ગુણોથી ભરપૂર વરિયાળીનો ઉપયોગ ઘણી મીઠાઈઓ અને રસોઈમાં થાય છે. વરિયાળી અનેક રોગોની સારવાર પણ કરે છે. તેના સેવનથી અસ્થમા, પેટમાં ગેસ અને પાચનશક્તિ મજબુત બને છે. આટલા ગુણોથી ભરપૂર વરિયાળીનો ઉપયોગ વજનને નિયંત્રિત કરવામાં ખૂબ જ અસરકારક છે.

વરિયાળીમાં રહેલા પોષક તત્વો વજન ઘટાડવામાં ખૂબ જ અસરકારક છે, આ તત્વો શરીરમાંથી ગંદકી અને ઝેરી તત્વોને દૂર કરે છે. તેનું સેવન કરવાથી મેટાબોલિઝમ વધે છે અને વજન પણ ઓછું થાય છે.

ચાલો જાણીએ વરિયાળીનું સેવન કરવાથી વજન કેવી રીતે નિયંત્રણમાં રહે છે.

વરિયાળી ફાઈબરનો ભરપૂર સ્ત્રોત છે, જે પેટને લાંબા સમય સુધી ભરેલું રાખે છે. જો તમને ભૂખ ઓછી લાગે તો તમે વધુ પડતું ખાવાનું ટાળો. ઓછી કેલરીનો વપરાશ વજન ઘટાડવામાં મદદ કરે છે.

વરિયાળીનું સેવન શરીરમાં વિટામિન્સ અને મિનરલ્સના શોષણને મજબૂત બનાવે છે, જેના કારણે શરીરમાં ચરબી ઓછી જમા થાય છે.

જો વરિયાળીનો ઉપયોગ તેની ચા બનાવીને કરવામાં આવે તો શરીરમાંથી ઝેરી તત્વો પેશાબ દ્વારા બહાર નીકળી જાય છે, જે વજન ઘટાડવામાં અસરકારક છે.

વરિયાળીનો ઉપયોગ કરવાથી મેટાબોલિઝમ વધે છે. હેલ્ધી મેટાબોલિઝમ વજન ઘટાડવામાં અત્યંત મદદરૂપ છે.

વરિયાળીનું સેવન કરવાથી દાંત સાફ થાય છે, સાથે જ પાચનક્રિયા પણ સારી રહે છે. વરિયાળીમાં હાજર ડાયેટરી ફાઈબર પાચનમાં સુધારો કરે છે, જે વજન ઘટાડવામાં ખૂબ અસરકારક છે.

વજન કંટ્રોલ કરવા માટે વરિયાળીના પાણીનું સેવન કેવી રીતે કરવું.

વરિયાળીનું પાણી વજન ઘટાડવા માટે એક ઉત્તમ દવા છે. વરિયાળીના પાણીનું સતત સેવન કરવાથી વજન સરળતાથી નિયંત્રિત કરી શકાય છે. વરિયાળીનું પાણી કેવી રીતે તૈયાર કરવું.

એક જગમાં બે ગ્લાસ પાણી નાંખો અને તેમાં એક ચમચી વરિયાળી અને થોડી ચપટી હળદર નાખીને બરાબર મિક્ષ કરી લો. આ પાણીને આખી રાત પલાળી રાખો અને સવારે ઉઠ્યા બાદ તેને ઉકાળીને તેનું ખાલી પેટે  સેવન કરો. દિવસમાં બે વાર તેનું સેવન કરવાથી વજન ઝડપથી ઘટશે.

Check out below Health Tools-
Calculate Your Body Mass Index ( BMI )

Calculate The Age Through Age Calculator

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Gujarat Rain Forecast: નવરાત્રિ દરમિયાન આ જિલ્લામાં વરસાદની શક્યતા, હવામાન વિભાગની આગાહી
Gujarat Rain Forecast: નવરાત્રિ દરમિયાન આ જિલ્લામાં વરસાદની શક્યતા, હવામાન વિભાગની આગાહી
Gujarat Rain Forecast: રાજ્યના 18 જિલ્લામાં  વરસશે  વરસાદ, હવામાન વિભાગે કરી  આગાહી
Gujarat Rain Forecast: રાજ્યના 18 જિલ્લામાં વરસશે વરસાદ, હવામાન વિભાગે કરી આગાહી
Sabarkantha Loot: પ્રાંતિજમાં દોઢ કરોડની લૂંટ, અકસ્માત થયેલી કારમાંથી બે થેલા ભરેલા રૂપિયા લઇને લૂંટારુઓ ફરાર
Sabarkantha Loot: પ્રાંતિજમાં દોઢ કરોડની લૂંટ, અકસ્માત થયેલી કારમાંથી બે થેલા ભરેલા રૂપિયા લઇને લૂંટારુઓ ફરાર
'ખેડૂતો આનંદો', નર્મદા ડેમ સંપૂર્ણ ભરાયો, બપોરે મુખ્યમંત્રી ખુદ કરશે નર્મદા નીરના વધામણા
'ખેડૂતો આનંદો', નર્મદા ડેમ સંપૂર્ણ ભરાયો, બપોરે મુખ્યમંત્રી ખુદ કરશે નર્મદા નીરના વધામણા
Advertisement
ABP Premium

વિડિઓઝ

Surendranagar Bus Trapped | વસ્તડીના ભોગાવો નદીમાં સ્કૂલ બસ ફસાઈ, વિદ્યાર્થીઓનું રેસ્ક્યૂUSA Visa | અમેરિકા જવા માંગતા ભારતીયો માટે ખુશીના સમાચાર | અમેરિકાએ કરી મોટી જાહેરાતGujarat Flood Compensation | કેન્દ્ર સરકારે ગુજરાત માટે કરી 600 કરોડ રૂપિયાના રાહત પેકેજની જાહેરાતSardar Sarovar Dam | નર્મદા ડેમ સંપૂર્ણય ભરાયો, આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ કરશે નવા નીરના વધામણા

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Rain Forecast: નવરાત્રિ દરમિયાન આ જિલ્લામાં વરસાદની શક્યતા, હવામાન વિભાગની આગાહી
Gujarat Rain Forecast: નવરાત્રિ દરમિયાન આ જિલ્લામાં વરસાદની શક્યતા, હવામાન વિભાગની આગાહી
Gujarat Rain Forecast: રાજ્યના 18 જિલ્લામાં  વરસશે  વરસાદ, હવામાન વિભાગે કરી  આગાહી
Gujarat Rain Forecast: રાજ્યના 18 જિલ્લામાં વરસશે વરસાદ, હવામાન વિભાગે કરી આગાહી
Sabarkantha Loot: પ્રાંતિજમાં દોઢ કરોડની લૂંટ, અકસ્માત થયેલી કારમાંથી બે થેલા ભરેલા રૂપિયા લઇને લૂંટારુઓ ફરાર
Sabarkantha Loot: પ્રાંતિજમાં દોઢ કરોડની લૂંટ, અકસ્માત થયેલી કારમાંથી બે થેલા ભરેલા રૂપિયા લઇને લૂંટારુઓ ફરાર
'ખેડૂતો આનંદો', નર્મદા ડેમ સંપૂર્ણ ભરાયો, બપોરે મુખ્યમંત્રી ખુદ કરશે નર્મદા નીરના વધામણા
'ખેડૂતો આનંદો', નર્મદા ડેમ સંપૂર્ણ ભરાયો, બપોરે મુખ્યમંત્રી ખુદ કરશે નર્મદા નીરના વધામણા
Actor Govinda:  બોલિવૂડ અભિનેતા ગોવિંદાને વાગી ગોળી, ઇજાગ્રસ્ત થતા હોસ્પિટલમાં કરાયો દાખલ
Actor Govinda: બોલિવૂડ અભિનેતા ગોવિંદાને વાગી ગોળી, ઇજાગ્રસ્ત થતા હોસ્પિટલમાં કરાયો દાખલ
નેપાળમાં પૂરમાં ફસાયેલા વલસાડના યુવાનો સુરક્ષિત, સાંસદ ધવલ પટેલે ગૃહમંત્રીનો માન્યો આભાર
નેપાળમાં પૂરમાં ફસાયેલા વલસાડના યુવાનો સુરક્ષિત, સાંસદ ધવલ પટેલે ગૃહમંત્રીનો માન્યો આભાર
Gandhinagar: સ્વચ્છ ઇંધણમાં અગ્રેસર બન્યું ગુજરાત, 7200થી વધુ બાયોગેસ પ્લાન્ટ થયા કાર્યરત
Gandhinagar: સ્વચ્છ ઇંધણમાં અગ્રેસર બન્યું ગુજરાત, 7200થી વધુ બાયોગેસ પ્લાન્ટ થયા કાર્યરત
ગુજરાતને મોદી સરકારની મોટી ભેટ, પુર રાહત પેકેજ માટે આટલા કરોડની કરી જાહેરાત
ગુજરાતને મોદી સરકારની મોટી ભેટ, પુર રાહત પેકેજ માટે આટલા કરોડની કરી જાહેરાત
Embed widget