શોધખોળ કરો

ધન સબંધિત સમસ્યાને દૂર કરવા માટે શુક્રવારે કરો આ અચૂક સચોટ ઉપાય,લક્ષ્મીની વરસશે કૃપા

: લક્ષ્મીજીને ધનની દેવી માનવામાં આવે છે. શાસ્ત્રો મા લક્ષ્મીના આશિષથી ધન ધાન્યનો વૈભવ શક્ય છે. મા લક્ષ્મીને પ્રસન્ન કરવાના ઉપાય જાણીએ લો

ધર્મ જ્યોતિષ ટિપ્સ લક્ષ્મીજીને ધનની દેવી માનવામાં આવે છે. શાસ્ત્રો મા લક્ષ્મીના આશિષથી ધન ધાન્યનો વૈભવ શક્ય છે. મા લક્ષ્મીને પ્રસન્ન કરવાના ઉપાય જાણીએ લો

લક્ષ્મીજીની કૃપાની કૃપા ખૂબ જ મહત્વની મનાય છે. શાસ્ત્રમાં લક્ષ્મીજીને ધન વૈભવની દેવી મનાય છે. કળયુગમાં મા લક્ષ્મીની કૃપા મહત્વપૂર્ણ મનાય છે. કળિયુગ ધન પ્રધાન છે. એટલા માટે પૈસાને મુખ્ય સંસાધનોમાંનું એક માનવામાં આવે છે. જેથી કરીને તમે તમારી જરૂરિયાતો પૂરી કરી શકો.

લક્ષ્મીજીની કૃપાથી જીનનમાં સુખ સમૃદ્ધી આવે છે. શુક્રવારનો દિવસ લક્ષ્મીજીને પ્રસન્ન કરવાનો શ્રેષ્ઠ દિવસ માનવામાં આવે છે. મા લક્ષ્મીજીની આરાધના કરવાથી જીવનમાં ધન સંબંધિત સમસ્યાઓ દૂર થાય છે. જો તમે પૈસા સંબંધિત કોઈ સમસ્યાથી પરેશાન છો, તો 25 માર્ચ, 2020, શુક્રવારના રોજ

શુક્રવારે કમલગટ્ટે ( કમળકાકડી)ની માળાથી લક્ષ્મીજીના મંત્રોનો જાપ કરવો જોઈએ. આ દિવસે ઘી અર્પણ કરીને ઋગ્વેદ શ્રીસૂક્તનો પાઠ કરવો શુભ માનવામાં આવે છે.

લક્ષ્મી પૂજન

લક્ષ્મી પૂજામાં ગાયનું વિશેષ મહત્વ જણાવવામાં આવ્યું છે. આ દિવસે 11 કોડીને ગંગાના જળથી ધોઈને લક્ષ્મીજીને અર્પણ કરો, આ કોડીપર હળદર અને કુમકુમનું તિલક કરો. પૂજા કર્યા પછી તેને તિજોરીમાં રાખો. આમ કરવાથી ધન પ્રાપ્ત થાય છે અને આવક વધે છે.

મા લક્ષ્મી સાથે આ અન્નપૂર્ણાની પણ કૃપા થશે પ્રાપ્ત

મુઠ્ઠીભર નાગકેસર, મુઠ્ઠીભર ઘઉં, હળદરનીં એક ગાંઠ, એક તાંબાનો સિક્કો, મુઠ્ઠીભર આખું મીઠું અને નાના તાંબાના પગથિયાં બાંધીને રસોડામાં હળદરથી રંગેલા કપડાના ટુકડામાં લટકાવી દો. આ સાથે લક્ષ્મીજીની સાથે માતા અન્નપૂર્ણાની કૃપા પણ બની રહેશે.

Disclaimer: અહીં આપેલી માહિતી માત્ર ધારણાઓ અને માહિતી પર આધારિત છે. અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે ABPLive.com કોઈપણ પ્રકારની માન્યતા, માહિતીને સમર્થન આપતું નથી. કોઈપણ માહિતી અથવા ધારણા લાગુ કરતાં પહેલાં, સંબંધિત નિષ્ણાતની સલાહ લો.

Check out below Health Tools-
Calculate Your Body Mass Index ( BMI )

Calculate The Age Through Age Calculator

ટોપ સ્ટોરી

મહેંદીવાળા હાથથી રસોઈ બનાવવી કે ખાવું યોગ્ય છે? જાણો શું કહે છે હેલ્થ એક્સપર્ટ્સ
મહેંદીવાળા હાથથી રસોઈ બનાવવી કે ખાવું યોગ્ય છે? જાણો શું કહે છે હેલ્થ એક્સપર્ટ્સ
સવારે ખાલી પેટે ચા પીવાની આડઅસરો: જાણો આ આદત શરીરને કેવું નુકસાન પહોંચાડે છે
સવારે ખાલી પેટે ચા પીવાની આડઅસરો: જાણો આ આદત શરીરને કેવું નુકસાન પહોંચાડે છે
Frequent Thirst Causes: પાણી પીધા પછી પણ તરસ લાગી રહી છે, જાણો આ કોઈ બીમારીનું કારણ તો નથી ને?
Frequent Thirst Causes: પાણી પીધા પછી પણ તરસ લાગી રહી છે, જાણો આ કોઈ બીમારીનું કારણ તો નથી ને?
Stale Tea Poison: કેટલા સમય પહેલાં બનેલી ચા પીવી જોઈએ, ક્યારે બની જાય છે ઝેર?
Stale Tea Poison: કેટલા સમય પહેલાં બનેલી ચા પીવી જોઈએ, ક્યારે બની જાય છે ઝેર?

વિડિઓઝ

Bhavnagar Fake liquor scandal | ભાવનગરમાં ડુપ્લીકેટ દારૂમાં શિક્ષક હિતેશ પરમારનું શંકાસ્પદ મોત
Bhavnagar Fake Liquor Case: ભાવનગરમાં નકલી દારૂ બનાવવાનો ખેલ કેવી રીતે થયો શરૂ?
રાષ્ટ્રપતિ ટ્રમ્પની મોટી જાહેરાત, ઈરાનને મદદ કરનારા દેશોને ભોગવવા પડશે ગંભીર પરિણામ
Surat | સુરતમાં ફરી એકવાર દારૂબંધીના ઉડ્યા ધજાગરા, સરકારી શાળામાં દારૂની મહેફિલનો વીડિયો વાયરલ
ભાવનગરમાં ઝેરીલા દારૂએ મચાવ્યો હાહાકાર, ડુપ્લીકેટ દારૂની ફોર્મ્યુલા આપનારા તબીબ સહિત પાંચના મોત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Weather Update: આ રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદનું એલર્ટ, જાણો 26 ઓગસ્ટ સુધીનું હવામાન અપડેટ 
Weather Update: આ રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદનું એલર્ટ, જાણો 26 ઓગસ્ટ સુધીનું હવામાન અપડેટ 
ભાવનગર લઠ્ઠાકાંડ: SMC એ 13 બુટલેગરની કરી ધરપકડ; વરતેજ PI એસડી પઢેરિયા સસ્પેન્ડ
ભાવનગર લઠ્ઠાકાંડ: SMC એ 13 બુટલેગરની કરી ધરપકડ; વરતેજ PI એસડી પઢેરિયા સસ્પેન્ડ
SBI માં 444 દિવસની FD માં કેટલું વ્યાજ મળે, વધુમાં વધુ કેટલા રુપિયા જમા કરી શકો, જાણો 
SBI માં 444 દિવસની FD માં કેટલું વ્યાજ મળે, વધુમાં વધુ કેટલા રુપિયા જમા કરી શકો, જાણો 
Tata ની કાર પર શાનદાર ઓફર, Tiago થી Punch સુધી 3.5 લાખ સુધીનો ફાયદા, જાણો  
Tata ની કાર પર શાનદાર ઓફર, Tiago થી Punch સુધી 3.5 લાખ સુધીનો ફાયદા, જાણો  
ભાવનગર લઠ્ઠાકાંડ: 7 લોકોના મોત, શિક્ષક હિતેશ પરમાર બાદ વધુ એક વ્યક્તિનું શંકાસ્પદ મોત,મૃત્યુઆંક વધવાની આશંકા
ભાવનગર લઠ્ઠાકાંડ: 7 લોકોના મોત, શિક્ષક હિતેશ પરમાર બાદ વધુ એક વ્યક્તિનું શંકાસ્પદ મોત,મૃત્યુઆંક વધવાની આશંકા
Ahmedabad News: ભાવનગર લઠ્ઠાકાંડનો રેલો પહોંચ્યો અમદાવાદ, ધોલેરા વિસ્તારમાંથી મળી આવી શંકાસ્પદ દારુની બોટલો
Ahmedabad News: ભાવનગર લઠ્ઠાકાંડનો રેલો પહોંચ્યો અમદાવાદ, ધોલેરા વિસ્તારમાંથી મળી આવી શંકાસ્પદ દારુની બોટલો
મિથેનોલની મિલાવટથી લઠ્ઠાકાંડ થયાનો ચોંકાવનારો ખુલાસો, નરેન્દ્રસિંહ યાદવ ઉર્ફે ‘ડોકટર’ નું કેમ ન થયું પોસ્ટમોર્ટમ?
મિથેનોલની મિલાવટથી લઠ્ઠાકાંડ થયાનો ચોંકાવનારો ખુલાસો, નરેન્દ્રસિંહ યાદવ ઉર્ફે ‘ડોકટર’ નું કેમ ન થયું પોસ્ટમોર્ટમ?
Swift-Balenoને પછાડીને 4.99 લાખની આ કાર બની નંબર-1, જાણો વિગતો
Swift-Balenoને પછાડીને 4.99 લાખની આ કાર બની નંબર-1, જાણો વિગતો
Embed widget