શોધખોળ કરો

Heart Attack: ડીજેના તીવ્ર અવાજથી હાર્ટ અટેકનો બની શકો છો શિકાર, જાણો શું કહે છે એક્સ્પર્ટ

Heart Attack Causes: આજકલની લાઈફસ્ટાઈલમાં ધ્વનિ પ્રદૂષણ પણ વધી ગયું છે. જેની આપના હાર્ટ પર પણ વિપરિત અસર થાય છે. કેવી રીતે જાણીએ.

Heart Attack Causes: આજકલની લાઈફસ્ટાઈલમાં ધ્વનિ પ્રદૂષણ પણ  વધી ગયું છે. જેની આપના હાર્ટ પર પણ વિપરિત અસર થાય છે. કેવી રીતે જાણીએ.

છેલ્લા કેટલાક વર્ષોમાં હૃદયરોગના દર્દીઓની સંખ્યામાં અચાનક વધારો થયો છે. કેટલાક મહિનાઓથી લોકોમાં  'સડન હાર્ટ એટેક' એટલે કે અચાનક હાર્ટ એટેકના ઘણા કેસો પણ નોંધાયા છે. હૃદયરોગના તબીબોના મતે, ખાસ કરીને યુવાનોમાં અચાનક હાર્ટ એટેકના વધતા જતા કેસ ખૂબ જ ચિંતાજનક છે.

 આજકાલ આવા લોકોમાં અચાનક હાર્ટ એટેકની સમસ્યા પણ જોવા મળી રહી છે, જેમને કોવિડ રોગચાળા પહેલા હૃદય રોગ ન હતો. ભૂતકાળમાં ઘણી સેલિબ્રિટી પણ આનો ભોગ બની ચૂકી છે. ડીજેમાં ડાન્સ કરતી વખતે અચાનક હાર્ટ એટેક આવવાના ઘણા કિસ્સા સામે આવ્યા છે. ડીજે અથવા લાઉડ સ્પીકરના અવાજથી હૃદય પર વધારાનું દબાણ વધે છે, જેના કારણે અચાનક હાર્ટ એટેક આવવાનું જોખમ રહે છે.

શું મોટો અવાજ હાર્ટ એટેકને આમંત્રણ આપે છે?

હૃદયરોગના ડોકટરો સાથેની વાતચીત દરમિયાન જાણવા મળ્યું કે જે લોકોને હૃદય સંબંધિત કોઈપણ પ્રકારની સમસ્યા હોય તેમને સાવચેતી તરીકે મોટા અવાજો (જેનાથી હૃદય પર દબાણ વધે છે)થી દૂર રહેવાની સલાહ આપવામાં આવે છે. યુવાનોમાં આવી શક્યતાઓ હોતી નથી, પરંતુ તેમ છતાં તેમને હાર્ટ એટેક આવે છે, તે ચિંતાનો વિષય છે. સડન હાર્ટ એટેકના કેસમાં જો કાર્ડિયો પલ્મોનરી રિસુસિટેશન (CPR) આપવામાં આવે તો ઘણી જિંદગીઓ બચાવી શકાય છે. CPR આપવાની પ્રક્રિયામાં વ્યક્તિની છાતીને બંને હાથ વડે દબાવવાથી તેને શ્વાસ લેવામાં અમુક અંશે મદદ મળી શકે છે.

મોટા અવાજો ખતરનાક બની શકે છે

ડીજે કે લાઉડસ્પીકરનો જોરદાર અવાજ ક્યારેક લોકોના સ્વાસ્થ્ય માટે ખૂબ જ જોખમી બની શકે છે. ઘણા રિસર્ચમાં મળેલી માહિતી મુજબ અચાનક વધી રહેલો અવાજ તમારા ધબકારા વધારી  શકે છે. આવી સ્થિતિને મેડિકલ સાયન્સની ભાષામાં એટ્રીયલ ફાઈબ્રિલેશન પણ કહેવાય છે. જેના કારણે વ્યક્તિના શરીરમાં લોહીના ગંઠાવાનું, સ્ટ્રોક અને હાર્ટ ફેલ્યોર જેવી સમસ્યાઓ પણ થઈ શકે છે.

શું કહે છે આરોગ્ય નિષ્ણાતો

ઘણા ડોકટરોના મતે, જે લોકો લાંબા સમય સુધી મોટા અવાજોની વચ્ચે રહે છે તેમના સ્વાસ્થ્ય માટે ઘણા સ્વાસ્થ્ય સંબંધિત જોખમો ઉભા થઇ  શકે છે. ડીજેના અવાજોમાંથી નીકળતો અવાજ આપણા હૃદયને જ નહીં પરંતુ મગજ અને કાનને પણ ગંભીર નુકસાન પહોંચાડે છે.

કોરોના પછી સાવધાનીની જરૂર છે

ડોક્ટરોના જણાવ્યા અનુસાર, કોરોના સંક્રમણ બાદથી હૃદય સંબંધિત ઘણી બીમારીઓએ લોકોને ઘેરી લીધા છે. હૃદય રોગનો સૌથી ખતરનાક કિસ્સો એ હોઈ શકે છે કે કોવિડ-19 રોગમાંથી સાજા થઈ ગયેલા ઘણા લોકોને ખબર પણ નથી હોતી કે તેમને હૃદય સંબંધિત કોઈ બીમારી હોઈ શકે છે. જે લોકો કોરોનાનો શિકાર બન્યા છે તેઓએ સમયાંતરે તેમના હૃદયની તપાસ કરાવવી જોઈએ. હૃદયરોગના જોખમથી બચવા માટે જીવનશૈલી પર વિશેષ કાળજી લેવાની જરૂર છે. આ સાથે, ધૂમ્રપાનથી અંતર પણ મહત્વપૂર્ણ છે.

Disclaimer: અહીં આપેલી માહિતી માત્ર ધારણાઓ અને માહિતી પર આધારિત છે. અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે abp અસ્મિતા  કોઈપણ પ્રકારની માન્યતા, માહિતીને સમર્થન આપતું નથી. કોઈપણ માહિતી અથવા ધારણા લાગુ કરતાં પહેલાં, સંબંધિત નિષ્ણાતની સલાહ લો.

Check out below Health Tools-
Calculate Your Body Mass Index ( BMI )

Calculate The Age Through Age Calculator

વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement

ટોપ સ્ટોરી

Bihar Politics: નીતીશ કુમાર 10મી વખત સંભાળશે સત્તાની ધુરા, જાણો કેમ કહેવાય છે રાજકારણના 'સાયલન્ટ કિલર'?
Bihar Politics: નીતીશ કુમાર 10મી વખત સંભાળશે સત્તાની ધુરા, જાણો કેમ કહેવાય છે રાજકારણના 'સાયલન્ટ કિલર'?
Bihar Politics: નીતિશ કુમારે સોંપ્યું રાજીનામું, NDA ના નેતા તરીકે ફરી સરકાર રચવાનો દાવો; આવતીકાલે 10મી વખત લેશે શપથ
Bihar Politics: નીતિશ કુમારે સોંપ્યું રાજીનામું, NDA ના નેતા તરીકે ફરી સરકાર રચવાનો દાવો; આવતીકાલે 10મી વખત લેશે શપથ
Bihar Politics: નીતીશ કુમારની તાજપોશી નક્કી, NDA ધારાસભ્ય દળના નેતા તરીકે ચૂંટાયા; 20 નવેમ્બરે લેશે CM પદના શપથ
Bihar Politics: નીતીશ કુમારની તાજપોશી નક્કી, NDA ધારાસભ્ય દળના નેતા તરીકે ચૂંટાયા; 20 નવેમ્બરે લેશે CM પદના શપથ
Gujarat: ટેકાના ભાવે મગફળીની અંગે કૃષિમંત્રીની મહત્વની જાહેરાત, ખેડૂતોને આપી મોટી રાહત ?
Gujarat: ટેકાના ભાવે મગફળીની અંગે કૃષિમંત્રીની મહત્વની જાહેરાત, ખેડૂતોને આપી મોટી રાહત ?
Advertisement

વિડિઓઝ

Bhavnagar Murder Case : ભાવનગર હત્યાકાંડમાં સૌથી મોટો ખુલાસો, ફોરેસ્ટ અધિકારીના અન્ય મહિલા સાથે સંબંધ
Harsh Sanghavi : ખેડૂતોને સહાયને લઈ નાયબ મુખ્યમંત્રીનું મોટું નિવેદન
Hun To Bolish : હું તો બોલીશ : ખેડૂતોના જીવનમાં આવશે ઉજાસ
Hun To Bolish : હું તો બોલીશ : કોપી પેસ્ટ યુનિવર્સિટી !
Hun To Bolish : હું તો બોલીશ : વિદેશમાં ગુલામી!
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Bihar Politics: નીતીશ કુમાર 10મી વખત સંભાળશે સત્તાની ધુરા, જાણો કેમ કહેવાય છે રાજકારણના 'સાયલન્ટ કિલર'?
Bihar Politics: નીતીશ કુમાર 10મી વખત સંભાળશે સત્તાની ધુરા, જાણો કેમ કહેવાય છે રાજકારણના 'સાયલન્ટ કિલર'?
Bihar Politics: નીતિશ કુમારે સોંપ્યું રાજીનામું, NDA ના નેતા તરીકે ફરી સરકાર રચવાનો દાવો; આવતીકાલે 10મી વખત લેશે શપથ
Bihar Politics: નીતિશ કુમારે સોંપ્યું રાજીનામું, NDA ના નેતા તરીકે ફરી સરકાર રચવાનો દાવો; આવતીકાલે 10મી વખત લેશે શપથ
Bihar Politics: નીતીશ કુમારની તાજપોશી નક્કી, NDA ધારાસભ્ય દળના નેતા તરીકે ચૂંટાયા; 20 નવેમ્બરે લેશે CM પદના શપથ
Bihar Politics: નીતીશ કુમારની તાજપોશી નક્કી, NDA ધારાસભ્ય દળના નેતા તરીકે ચૂંટાયા; 20 નવેમ્બરે લેશે CM પદના શપથ
Gujarat: ટેકાના ભાવે મગફળીની અંગે કૃષિમંત્રીની મહત્વની જાહેરાત, ખેડૂતોને આપી મોટી રાહત ?
Gujarat: ટેકાના ભાવે મગફળીની અંગે કૃષિમંત્રીની મહત્વની જાહેરાત, ખેડૂતોને આપી મોટી રાહત ?
ઐશ્વર્યા રાયે PM મોદીના ચરણ સ્પર્શ કર્યા, ધર્મ અને જાતિ અંગે આપ્યું મોટું નિવેદન
ઐશ્વર્યા રાયે PM મોદીના ચરણ સ્પર્શ કર્યા, ધર્મ અને જાતિ અંગે આપ્યું મોટું નિવેદન
પાટણમાં તોફાની તત્વોનો આતંક: હાઇવે પર ત્રણ એસટી બસ અને 5 ડમ્પર પર કર્યો પથ્થરમારો
પાટણમાં તોફાની તત્વોનો આતંક: હાઇવે પર ત્રણ એસટી બસ અને 5 ડમ્પર પર કર્યો પથ્થરમારો
સુરતમાં લવ જેહાદઃ ફયાઝે જૈનીશ બનીને હિન્દુ યુવતી સાથે પ્રેમ સંબંધ બાંધ્યા, બાદમાં ગર્ભવતી
સુરતમાં લવ જેહાદઃ ફયાઝે જૈનીશ બનીને હિન્દુ યુવતી સાથે પ્રેમ સંબંધ બાંધ્યા, બાદમાં ગર્ભવતી
રાહુલ ગાંધી પર લાગ્યો ચૂંટણી પંચને બદનામ કરવાનો આરોપ,ન્યાયાધીશો અને અમલદારો સહિત 272 સેલિબ્રિટીઓએ લખ્યો ખુલ્લો પત્ર
રાહુલ ગાંધી પર લાગ્યો ચૂંટણી પંચને બદનામ કરવાનો આરોપ,ન્યાયાધીશો અને અમલદારો સહિત 272 સેલિબ્રિટીઓએ લખ્યો ખુલ્લો પત્ર
Embed widget