શોધખોળ કરો

Lifestyle For Strong Immunity: ઇમ્યુનિટિને નબળી બનાવે છે આપની આ ખરાબ આદતો, આજે જ બદલો

Health tips: આપ દરરોજ જે કરો છો તે તમારી રોગપ્રતિકારક શક્તિને પણ અસર કરે છે. આવી સ્થિતિમાં, આપની કેટલીક આદતો રોગપ્રતિકારક શક્તિને નબળી કરે છે.

Health tips: આપ  દરરોજ જે કરો છો તે તમારી રોગપ્રતિકારક શક્તિને પણ અસર કરે છે. આવી સ્થિતિમાં,  આપની કેટલીક આદતો રોગપ્રતિકારક શક્તિને નબળી કરે છે.

કોવિડ-19ની મહામારી સમયે લોકોને રોગપ્રતિકારકશક્તિની વેલ્યૂ સમજાઇ હતી અને લોકો અલગ અલગ રીતે આહાર અને જીવનશૈલી સુધારને તેને બૂસ્ટ કરવામાં લાગી ગયા હતા.  કોવિડની સાથે, લોકોએ રોગપ્રતિકારક શક્તિને વધુ સારી રીતે જાળવી રાખવા માટે પોતાના સ્તરે પ્રયાસો શરૂ કર્યા. જો કે, આપણા રોજિંદા જીવનમાં કેટલીક એવી આદતો અથવા આવા કામ હોય છે, જે શરીરની રોગપ્રતિકારક શક્તિ પર ખરાબ અસર કરે છે. ચાલો જાણીએ તમારી એવી કઈ આદતો છે જે તમારી રોગપ્રતિકારક શક્તિને નબળી પાડે છે.

સારો આહાર ન લેવો

સારા શરીર માટે સારો આહાર લેવો જરૂરી છે. તંદુરસ્ત રોગપ્રતિકારક શક્તિ માટે વિટામીન, મિનરલ્સ, પ્રોટીન, ફાઈબર, આયર્ન, મેગ્નેશિયમ જેવા તત્વોની પુષ્કળ માત્રામાં જરૂર હોય છે. આની ગેરહાજરીમાં, રોગપ્રતિકારક શક્તિ નબળી પડી જાય છે. આરોગ્ય નિષ્ણાતોના મતે લીલા પાંદડાવાળા શાકભાજી, તાજા ફળોનો સતત ઉપયોગ કરવો જોઈએ.

કસરતની આળસ કરવી

શરીર જેટલું વધુ સક્રિય હશે, રોગપ્રતિકારક શક્તિ વધુ કાર્ય કરશે. આવી સ્થિતિમાં રોજની કસરત, યોગ જેવી શારીરિક પ્રવૃત્તિ ન હોય તો પણ રોગપ્રતિકારક શક્તિ ધીરે ધીરે નબળી પડવા લાગે છે. મજબૂત રોગપ્રતિકારક શક્તિને કારણે, ચેપ ફેફસાં, લીવર, કિડની સુધી પહોંચતો નથી. સાથે જ ડાયાબિટીસ, સ્થૂળતા કે હૃદય સંબંધિત બીમારીઓનું જોખમ પણ ઘટે છે.

તણાવ લેવો

માનસિક સ્વાસ્થ્યની સીધી અસર શારીરિક સ્વાસ્થ્ય એટલે કે રોગપ્રતિકારક શક્તિ પર પડે છે. હેલ્થ એક્સપર્ટના મતે ટેન્શન લેવાથી હાઈ બ્લડપ્રેશરથી લઈને હાઈપરટેન્શન અને હાર્ટ સંબંધિત બીમારીઓ થઈ શકે છે. તેથી, રોગપ્રતિકારક શક્તિને મજબૂત રાખવા માટે તણાવને ઓછામાં ઓછો રાખવો જોઈએ.

પૂરતી ઊંઘ ન મળવી

સારી રોગપ્રતિકારક શક્તિ માટે, પૂરતી ઊંઘ લેવી ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે. પૂરતી ઊંઘ ન લેવાથી ઘણી શારીરિક અને માનસિક સમસ્યાઓ થઈ શકે છે. સ્વાસ્થ્ય નિષ્ણાતોના મતે કોઈપણ સ્વસ્થ વ્યક્તિએ દરરોજ ઓછામાં ઓછી 8 કલાકની ઊંઘ લેવી જ જોઈએ.

સિગરેટનું વ્યસન

સિગારેટમાં હાજર તમાકુ અને આલ્કોહોલમાં હાજર આલ્કોહોલની સીધી અસર આપણા શરીરના ફેફસાં, કિડની, હૃદય જેવા મહત્વપૂર્ણ અંગો પર પડે છે. તેનો વધુ ઉપયોગ કરવાથી અનેક જીવલેણ રોગો થવાનું જોખમ રહેલું છે.

Disclaimer: અહીં આપેલી માહિતી માત્ર માન્યતાઓ અને માહિતી પર આધારિત છે. અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે, abp અસ્મિતા કોઈપણ પ્રકારની ઓળખ, માહિતીની પુષ્ટિ કરતું નથી. કોઈપણ માહિતી અથવા માન્યતાને અમલમાં મૂકતા પહેલા, સંબંધિત નિષ્ણાતની સલાહ લો.

Check out below Health Tools-
Calculate Your Body Mass Index ( BMI )

Calculate The Age Through Age Calculator

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

સંઘાણીએ પાટીલ સામે ખોલ્યો મોરચો, કહ્યું- સહકાર ક્ષેત્રે ન કરો દખલગીરી
સંઘાણીએ પાટીલ સામે ખોલ્યો મોરચો, કહ્યું- સહકાર ક્ષેત્રે ન કરો દખલગીરી
Ambalal Patel Forecast: રાજ્યમાં હજુ ગાજવીજ સાથે પડશે વરસાદ, આ તારીખથી પડશે આકરી ગરમીઃ અંબાલાલ પટેલની આગાહી
રાજ્યમાં હજુ ગાજવીજ સાથે પડશે વરસાદ, આ તારીખથી પડશે આકરી ગરમીઃ અંબાલાલ પટેલની આગાહી
PM Modi Property: ન ઘર, ન ગાડી, ન કોઈ જમીન, PM મોદીના હાથ પર છે 52 હજારની કેશ અને સોનાની 4 વીંટી
PM Modi Property: ન ઘર, ન ગાડી, ન કોઈ જમીન, PM મોદીના હાથ પર છે 52 હજારની કેશ અને સોનાની 4 વીંટી
કાર્બન ફાર્મિંગ શું છે, કેવી રીતે ભારતના ખેડૂતો જળવાયુ પરિવર્તન પર વિશ્વને બતાવી શકે છે રસ્તો?
કાર્બન ફાર્મિંગ શું છે, કેવી રીતે ભારતના ખેડૂતો જળવાયુ પરિવર્તન પર વિશ્વને બતાવી શકે છે રસ્તો?
Advertisement
for smartphones
and tablets

વિડિઓઝ

Hun To Bolish | હું તો બોલીશ | ભાજપમાં ઉકળતો ચરુHun To Bolish | હું તો બોલીશ | આકાશમાંથી આફત, ખેડૂતની આંખમાં આંસૂCID Crime | CID ક્રાઇમના દરોડા બાદ આંગડિયા પેઢીઓમાં સન્નાટો, જુઓ અહેવાલSwaminarayan Gurukul | 'વિદ્યાર્થીને સાધૂ બનાવવા માગે છે સ્વામી', પિતાનો ગંભીર આરોપ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
સંઘાણીએ પાટીલ સામે ખોલ્યો મોરચો, કહ્યું- સહકાર ક્ષેત્રે ન કરો દખલગીરી
સંઘાણીએ પાટીલ સામે ખોલ્યો મોરચો, કહ્યું- સહકાર ક્ષેત્રે ન કરો દખલગીરી
Ambalal Patel Forecast: રાજ્યમાં હજુ ગાજવીજ સાથે પડશે વરસાદ, આ તારીખથી પડશે આકરી ગરમીઃ અંબાલાલ પટેલની આગાહી
રાજ્યમાં હજુ ગાજવીજ સાથે પડશે વરસાદ, આ તારીખથી પડશે આકરી ગરમીઃ અંબાલાલ પટેલની આગાહી
PM Modi Property: ન ઘર, ન ગાડી, ન કોઈ જમીન, PM મોદીના હાથ પર છે 52 હજારની કેશ અને સોનાની 4 વીંટી
PM Modi Property: ન ઘર, ન ગાડી, ન કોઈ જમીન, PM મોદીના હાથ પર છે 52 હજારની કેશ અને સોનાની 4 વીંટી
કાર્બન ફાર્મિંગ શું છે, કેવી રીતે ભારતના ખેડૂતો જળવાયુ પરિવર્તન પર વિશ્વને બતાવી શકે છે રસ્તો?
કાર્બન ફાર્મિંગ શું છે, કેવી રીતે ભારતના ખેડૂતો જળવાયુ પરિવર્તન પર વિશ્વને બતાવી શકે છે રસ્તો?
EXCLUSIVE: 2024 માં પણ જોવા મળશે મોદી લહેર? જાણો આ સવાલ પર શું બોલ્યા અમિત શાહ
EXCLUSIVE: 2024 માં પણ જોવા મળશે મોદી લહેર? જાણો આ સવાલ પર શું બોલ્યા અમિત શાહ
Polling Booth Rules: મતદાન મથક પર શું હોય છે બે રૂપિયાવાળો નિયમ, જેનાથી રોકી શકાય છે નકલી મતદાન
Polling Booth Rules: મતદાન મથક પર શું હોય છે બે રૂપિયાવાળો નિયમ, જેનાથી રોકી શકાય છે નકલી મતદાન
પોઇચા નજીક  નર્મદા નદીમાં ત્રણ બાળકો સહિત  સાત લોકો ડૂબ્યાં. યુદ્ધના ધોરણ રેસ્ક્યુ ઓપરેશન શરૂ
પોઇચા નજીક નર્મદા નદીમાં ત્રણ બાળકો સહિત સાત લોકો ડૂબ્યાં. યુદ્ધના ધોરણ રેસ્ક્યુ ઓપરેશન શરૂ
Unseasonal Rain : ખેડૂતો માટે આવ્યા મોટા સમાચાર, માવઠાને કારણે થયેલા નુકસાનનો સર્વે કરવા કૃષિમંત્રીનો આદેશ
Unseasonal Rain : ખેડૂતો માટે આવ્યા મોટા સમાચાર, માવઠાને કારણે થયેલા નુકસાનનો સર્વે કરવા કૃષિમંત્રીનો આદેશ
Embed widget