શોધખોળ કરો

How to Control Migraine Naturally: માઈગ્રેનથી છુટકારો મેળવવા માટે આ આયુર્વેદિક 5 ઘરેલું ઉપચાર અજમાવી જુઓ. કારગર છે

માઇગ્રેઇનના દુખાવાથી રાહત મેળવવા માટે આપ આપના રસોડામાં મોજૂદ કેટલીક વસ્તુનો ઔષધ તરીકે ઉપયોગ કરી શકો છો. આ 5 ટિપ્સ અજમાવી જુઓ. જે ખૂબ જ કારગર છે

How to Control Migraine Naturally: માઈગ્રેનનો દુખાવો એક એવી સમસ્યા છે કે તેનાથી પીડિત વ્યક્તિને ખૂબ જ પીડાનો સામનો કરવો પડે છે. આ દુખાવો, ખાસ કરીને માથાના અડધા ભાગને અસર કરે છે, તે થોડા કલાકોથી  એકથી બે દિવસ સુધી રહે છે.  જેના કારણે પરેશાન વ્યક્તિને કોઈ કામ કરવાનું મન થતું નથી. જો તમને પણ આવી સમસ્યા હોય તો નીચેના ઘરગથ્થુ ઉપચારથી માઈગ્રેનના દુખાવામાં ઘણી રાહત ચોક્કસ મેળવી શકો છો.

 1.અશ્વગંધા

અશ્વગંધા અનેક શારીરિક સમસ્યાઓને દૂર કરવા માટે અસરકારક ઔષધિ માનવામાં આવે છે. રોગપ્રતિકારક શક્તિ વધારવા અને શરીરને શક્તિ આપવા માટે દૂધ સાથે અશ્વગંધા પાવડરનું સેવન કરી શકાય છે. આ સાથે માઈગ્રેનની સમસ્યામાં પણ તે ખૂબ જ ફાયદાકારક છે. આ માટે તમે અશ્વગંધા ના મૂળ ને ઉકાળી ને દૂધ સાથે સેવન કરો. માઈગ્રેનનો દુખાવો ઓછો કરવાની સાથે તે મગજની ચેતાને શાંત કરવામાં પણ મદદ કરે છે.

  1. તજ

સામાન્ય રીતે રસોડામાં જોવા મળતી તજ શરીરને ઘણા ફાયદા આપે છે. ભોજન અને ચાનો સ્વાદ વધારવા ઉપરાંત તેનો ઉપયોગ મગજના સ્વાસ્થ્યને સુધારવા માટે પણ કરી શકાય છે. માઈગ્રેનની સમસ્યામાં રાહત મેળવવા માટે તજના કેટલાક ટુકડાને પીસીને પાવડર બનાવી લો અને પછી જરૂર મુજબ પાણી ઉમેરીને ઘટ્ટ પેસ્ટ તૈયાર કરો. તૈયાર કરેલી પેસ્ટને તમારા કપાળ પર અને કાનની આસપાસ લગાવો અને લગભગ અડધા કલાક સુધી રહેવા દો. ત્યાર બાદ તેને હૂંફાળા પાણીથી સાફ કરો. ટૂંક સમયમાં તમને માઈગ્રેનના દુખાવામાં રાહત મળશે.

  1. કોથમીર

ધાણા એ દરેક ભારતીય રસોડામાં સરળતાથી ઉપલબ્ધ થતી ભાજી છે.  જેનો ઉપયોગ ભોજનનો સ્વાદ વધારવા તેમજ પાચનક્રિયા સુધારવા માટે થાય છે. આ સિવાય માથાનો દુખાવો અને માઈગ્રેનના દુખાવામાં રાહત મેળવવા માટે વર્ષોથી તેનો ઘરગથ્થુ ઉપચાર તરીકે પણ ઉપયોગ કરવામાં આવે છે. આ માટે તમે કોથમીરના બીજમાંથી બનાવેલી ચાનું સેવન કરી શકો છો.

  1. કેસર

કેસર, જે ઘણી બધી વાનગીઓ અને મીઠાઈઓનો સ્વાદ વધારે છે, તે ઔષધીય ગુણોથી પણ ભરપૂર છે. માઈગ્રેનના દુખાવાથી છુટકારો મેળવવા માટે તેમાં ઘણા પ્રકારના પોષક તત્વો અને મિનરલ્સ મળી આવે છે. તેના માટે એક ચમચી ઘીમાં થોડું કેસર મિક્સ કરીને તેનું એક ટીપું નાકમાં નાખો. માઈગ્રેનના દુખાવામાં રાહત મેળવવા માટે તમે આ ઉપાયને દિવસમાં 1-2 વાર રિપીટ કરી શકો છો.

  1. લવંડર તે

તીવ્ર ગંધવાળા લવંડર તેલનો ઉપયોગ માઇગ્રેનના દુખાવામાં રાહત આપવા માટે ખૂબ અસરકારક છે. આધાશીશી અથવા માથાનો દુખાવો માટે લવંડર તેલનો ઉપયોગ શ્રેષ્ઠ વિકલ્પ હોઈ શકે છે. કારણ કે એન્ટી-એન્ગ્ઝાયટી અને એન્ટીડિપ્રેસન્ટ ગુણ ધરાવતું લવંડર તેલ તમારા મગજના સ્નાયુઓને આરામ આપે છે. આધાશીશીના દુખાવાથી તાત્કાલિક રાહત મેળવવા માટે તમે લગભગ 15 મિનિટ સુધી લવંડર તેલને  શ્વાસમાં લઈ શકો છો.તેનાથી પણ દુખાવાની તીવ્રતા ઘટે છે.

 

Check out below Health Tools-
Calculate Your Body Mass Index ( BMI )

Calculate The Age Through Age Calculator

વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement

ટોપ સ્ટોરી

Ahmedabad: ભાડુઆતની બબાલમાં ઘરમાલિકની હત્યા, ઉંચા અવાજે મ્યૂઝિક વગાડવાને લઈ થયો હતો ઝઘડો
Ahmedabad: ભાડુઆતની બબાલમાં ઘરમાલિકની હત્યા, ઉંચા અવાજે મ્યૂઝિક વગાડવાને લઈ થયો હતો ઝઘડો
DK શિવકુમારે CM નિવાસસ્થાને કરી સિદ્ધારમૈયા સાથે મુલાકાત, શું બ્રેકફાસ્ટ બેઠકથી ખતમ થશે ખુરશીનો ઝઘડો?
DK શિવકુમારે CM નિવાસસ્થાને કરી સિદ્ધારમૈયા સાથે મુલાકાત, શું બ્રેકફાસ્ટ બેઠકથી ખતમ થશે ખુરશીનો ઝઘડો?
WPL 2026નું શિડ્યૂલ જાહેર, ઓપનિંગ મેચમાં ટકરાશે મુંબઈ ઈન્ડિયન્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લુરુ
WPL 2026નું શિડ્યૂલ જાહેર, ઓપનિંગ મેચમાં ટકરાશે મુંબઈ ઈન્ડિયન્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લુરુ
સૂર્યપ્રકાશના કારણે ફ્લાઇટના કંટ્રોલમાં આવી રહી છે સમસ્યા! ભારતમાં 200 થી વધુ ફ્લાઇટ્સને સીધી અસર
સૂર્યપ્રકાશના કારણે ફ્લાઇટના કંટ્રોલમાં આવી રહી છે સમસ્યા! ભારતમાં 200 થી વધુ ફ્લાઇટ્સને સીધી અસર
Advertisement

વિડિઓઝ

Ahmedabad Demolition News : અમદાવાદના મોટેરામાં પ્રશાસને ફેરવ્યું દબાણો પર બુલડોઝર
Cylcone Ditwah Update: દિત્વાહ વાવાઝોડાની ભારતમાં કેટલી અસર? સમજો વિન્ડીની મદદથી
Porbandar Police: બદલી થાય તો થાય દબાણ તો હટશે જ....: પોરબંદરના PIની વેપારીઓને સ્પષ્ટ ચેતવણી
ED Raids: ગુજરાત સહિત 15 રાજ્યોની 7 મેડિકલ કોલેજો પર EDના દરોડા
Ahmedabad News : અમદાવાદમાં એલ.ડી. એન્જિ. કોલેજની હોસ્ટેલમાં  મારામારી કર્યાનો આરોપ
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Ahmedabad: ભાડુઆતની બબાલમાં ઘરમાલિકની હત્યા, ઉંચા અવાજે મ્યૂઝિક વગાડવાને લઈ થયો હતો ઝઘડો
Ahmedabad: ભાડુઆતની બબાલમાં ઘરમાલિકની હત્યા, ઉંચા અવાજે મ્યૂઝિક વગાડવાને લઈ થયો હતો ઝઘડો
DK શિવકુમારે CM નિવાસસ્થાને કરી સિદ્ધારમૈયા સાથે મુલાકાત, શું બ્રેકફાસ્ટ બેઠકથી ખતમ થશે ખુરશીનો ઝઘડો?
DK શિવકુમારે CM નિવાસસ્થાને કરી સિદ્ધારમૈયા સાથે મુલાકાત, શું બ્રેકફાસ્ટ બેઠકથી ખતમ થશે ખુરશીનો ઝઘડો?
WPL 2026નું શિડ્યૂલ જાહેર, ઓપનિંગ મેચમાં ટકરાશે મુંબઈ ઈન્ડિયન્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લુરુ
WPL 2026નું શિડ્યૂલ જાહેર, ઓપનિંગ મેચમાં ટકરાશે મુંબઈ ઈન્ડિયન્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લુરુ
સૂર્યપ્રકાશના કારણે ફ્લાઇટના કંટ્રોલમાં આવી રહી છે સમસ્યા! ભારતમાં 200 થી વધુ ફ્લાઇટ્સને સીધી અસર
સૂર્યપ્રકાશના કારણે ફ્લાઇટના કંટ્રોલમાં આવી રહી છે સમસ્યા! ભારતમાં 200 થી વધુ ફ્લાઇટ્સને સીધી અસર
ભારતમાં કોની પાસે છે પરમાણુ શસ્ત્રોનો કંટ્રોલ? શું વડાપ્રધાન આપી શકે છે હુમલો કરવાનો આદેશ?
ભારતમાં કોની પાસે છે પરમાણુ શસ્ત્રોનો કંટ્રોલ? શું વડાપ્રધાન આપી શકે છે હુમલો કરવાનો આદેશ?
ક્યાંક તમે તો નથી ખાઈ રહ્યાને કેમિકલવાળા શેકેલા ચણા, વધી જશે કેન્સરનું જોખમ
ક્યાંક તમે તો નથી ખાઈ રહ્યાને કેમિકલવાળા શેકેલા ચણા, વધી જશે કેન્સરનું જોખમ
ડિસેમ્બરમાં 18 દિવસ બેંકો રહેશે બંધ, જોઈલો રજાઓની યાદી નહીં તો અટવાઈ જશે તમારા કામ
ડિસેમ્બરમાં 18 દિવસ બેંકો રહેશે બંધ, જોઈલો રજાઓની યાદી નહીં તો અટવાઈ જશે તમારા કામ
પહેલી વનડેમાં રોહિત શર્મા બનાવશે નવો વર્લ્ડ રેકોર્ડ! શાહિદ આફ્રિદીને પાછળ છોડી બની જશે 'સિક્સર કિંગ'?
પહેલી વનડેમાં રોહિત શર્મા બનાવશે નવો વર્લ્ડ રેકોર્ડ! શાહિદ આફ્રિદીને પાછળ છોડી બની જશે 'સિક્સર કિંગ'?
Embed widget