શોધખોળ કરો

How to Control Migraine Naturally: માઈગ્રેનથી છુટકારો મેળવવા માટે આ આયુર્વેદિક 5 ઘરેલું ઉપચાર અજમાવી જુઓ. કારગર છે

માઇગ્રેઇનના દુખાવાથી રાહત મેળવવા માટે આપ આપના રસોડામાં મોજૂદ કેટલીક વસ્તુનો ઔષધ તરીકે ઉપયોગ કરી શકો છો. આ 5 ટિપ્સ અજમાવી જુઓ. જે ખૂબ જ કારગર છે

How to Control Migraine Naturally: માઈગ્રેનનો દુખાવો એક એવી સમસ્યા છે કે તેનાથી પીડિત વ્યક્તિને ખૂબ જ પીડાનો સામનો કરવો પડે છે. આ દુખાવો, ખાસ કરીને માથાના અડધા ભાગને અસર કરે છે, તે થોડા કલાકોથી  એકથી બે દિવસ સુધી રહે છે.  જેના કારણે પરેશાન વ્યક્તિને કોઈ કામ કરવાનું મન થતું નથી. જો તમને પણ આવી સમસ્યા હોય તો નીચેના ઘરગથ્થુ ઉપચારથી માઈગ્રેનના દુખાવામાં ઘણી રાહત ચોક્કસ મેળવી શકો છો.

 1.અશ્વગંધા

અશ્વગંધા અનેક શારીરિક સમસ્યાઓને દૂર કરવા માટે અસરકારક ઔષધિ માનવામાં આવે છે. રોગપ્રતિકારક શક્તિ વધારવા અને શરીરને શક્તિ આપવા માટે દૂધ સાથે અશ્વગંધા પાવડરનું સેવન કરી શકાય છે. આ સાથે માઈગ્રેનની સમસ્યામાં પણ તે ખૂબ જ ફાયદાકારક છે. આ માટે તમે અશ્વગંધા ના મૂળ ને ઉકાળી ને દૂધ સાથે સેવન કરો. માઈગ્રેનનો દુખાવો ઓછો કરવાની સાથે તે મગજની ચેતાને શાંત કરવામાં પણ મદદ કરે છે.

  1. તજ

સામાન્ય રીતે રસોડામાં જોવા મળતી તજ શરીરને ઘણા ફાયદા આપે છે. ભોજન અને ચાનો સ્વાદ વધારવા ઉપરાંત તેનો ઉપયોગ મગજના સ્વાસ્થ્યને સુધારવા માટે પણ કરી શકાય છે. માઈગ્રેનની સમસ્યામાં રાહત મેળવવા માટે તજના કેટલાક ટુકડાને પીસીને પાવડર બનાવી લો અને પછી જરૂર મુજબ પાણી ઉમેરીને ઘટ્ટ પેસ્ટ તૈયાર કરો. તૈયાર કરેલી પેસ્ટને તમારા કપાળ પર અને કાનની આસપાસ લગાવો અને લગભગ અડધા કલાક સુધી રહેવા દો. ત્યાર બાદ તેને હૂંફાળા પાણીથી સાફ કરો. ટૂંક સમયમાં તમને માઈગ્રેનના દુખાવામાં રાહત મળશે.

  1. કોથમીર

ધાણા એ દરેક ભારતીય રસોડામાં સરળતાથી ઉપલબ્ધ થતી ભાજી છે.  જેનો ઉપયોગ ભોજનનો સ્વાદ વધારવા તેમજ પાચનક્રિયા સુધારવા માટે થાય છે. આ સિવાય માથાનો દુખાવો અને માઈગ્રેનના દુખાવામાં રાહત મેળવવા માટે વર્ષોથી તેનો ઘરગથ્થુ ઉપચાર તરીકે પણ ઉપયોગ કરવામાં આવે છે. આ માટે તમે કોથમીરના બીજમાંથી બનાવેલી ચાનું સેવન કરી શકો છો.

  1. કેસર

કેસર, જે ઘણી બધી વાનગીઓ અને મીઠાઈઓનો સ્વાદ વધારે છે, તે ઔષધીય ગુણોથી પણ ભરપૂર છે. માઈગ્રેનના દુખાવાથી છુટકારો મેળવવા માટે તેમાં ઘણા પ્રકારના પોષક તત્વો અને મિનરલ્સ મળી આવે છે. તેના માટે એક ચમચી ઘીમાં થોડું કેસર મિક્સ કરીને તેનું એક ટીપું નાકમાં નાખો. માઈગ્રેનના દુખાવામાં રાહત મેળવવા માટે તમે આ ઉપાયને દિવસમાં 1-2 વાર રિપીટ કરી શકો છો.

  1. લવંડર તે

તીવ્ર ગંધવાળા લવંડર તેલનો ઉપયોગ માઇગ્રેનના દુખાવામાં રાહત આપવા માટે ખૂબ અસરકારક છે. આધાશીશી અથવા માથાનો દુખાવો માટે લવંડર તેલનો ઉપયોગ શ્રેષ્ઠ વિકલ્પ હોઈ શકે છે. કારણ કે એન્ટી-એન્ગ્ઝાયટી અને એન્ટીડિપ્રેસન્ટ ગુણ ધરાવતું લવંડર તેલ તમારા મગજના સ્નાયુઓને આરામ આપે છે. આધાશીશીના દુખાવાથી તાત્કાલિક રાહત મેળવવા માટે તમે લગભગ 15 મિનિટ સુધી લવંડર તેલને  શ્વાસમાં લઈ શકો છો.તેનાથી પણ દુખાવાની તીવ્રતા ઘટે છે.

 

Check out below Health Tools-
Calculate Your Body Mass Index ( BMI )

Calculate The Age Through Age Calculator

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

પાઉડરમાંથી થયો કેન્સર? કેસ સમાપ્ત કરવા જૉનસન એન્ડ જૉનસન આપશે ₹52,639 કરોડનું વળતર
પાઉડરમાંથી થયો કેન્સર? કેસ સમાપ્ત કરવા જૉનસન એન્ડ જૉનસન આપશે ₹52,639 કરોડનું વળતર
શ્વાસ સુંઘીને કૂતરાંઓ કેન્સર શોધી કાઢશે! જાણો ભારતની નવી બ્રેથઇઝી ટેકનોલોજી વિશે
શ્વાસ સુંઘીને કૂતરાંઓ કેન્સર શોધી કાઢશે! જાણો ભારતની નવી બ્રેથઇઝી ટેકનોલોજી વિશે
શું બાળક વરસાદની ઋતુમાં વારંવાર બીમાર પડે છે? રોગપ્રતિકારક શક્તિ વધારવા આ 5 સુપરફૂડ્સ ખવડાવો
શું બાળક વરસાદની ઋતુમાં વારંવાર બીમાર પડે છે? રોગપ્રતિકારક શક્તિ વધારવા આ 5 સુપરફૂડ્સ ખવડાવો
Van Tulsi Benefits: ઔષધીય ગુણોની ખાણ છે વન તુલસી, જાણો કઈ કઈ બીમારીઓ સામે આપે છે રક્ષણ?
Van Tulsi Benefits: ઔષધીય ગુણોની ખાણ છે વન તુલસી, જાણો કઈ કઈ બીમારીઓ સામે આપે છે રક્ષણ?

વિડિઓઝ

Examination Amendment Bill : પરીક્ષા સંશોધન બિલ લોકસભામાં પાસ
Hun To Bolish : હું તો બોલીશ : પતિ રાજ
Hun To Bolish : હું તો બોલીશ : સંઘર્ષ કેમ ?
Gujarat Weather: કાલથી ગુજરાતમાં વધશે વરસાદનું જોર , 31મીએ અમદાવાદમાં વરસાદનું રેડ એલર્ટ
Ambalal Patel Prediction : ગુજરાતમાં પડશે અતિભારે વરસાદ, અંબાલાલ પટેલની આગાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ગુજરાતમાં 31 જુલાઈએ 8 જિલ્લામાં રેડ એલર્ટ: પૂરનું સંકટ જોતા તંત્ર સજ્જ, ગાંધીનગરમાં ઇમરજન્સી બેઠક
ગુજરાતમાં 31 જુલાઈએ 8 જિલ્લામાં રેડ એલર્ટ: પૂરનું સંકટ જોતા તંત્ર સજ્જ, ગાંધીનગરમાં ઇમરજન્સી બેઠક
ગુજરાતમાં એકસાથે 5 સિસ્ટમ સક્રિય! અંબાલાલ પટેલની 20 ઈંચ વરસાદની ચોંકાવનારી આગાહી, આગામી 48 કલાક...
ગુજરાતમાં એકસાથે 5 સિસ્ટમ સક્રિય! અંબાલાલ પટેલની 20 ઈંચ વરસાદની ચોંકાવનારી આગાહી, આગામી 48 કલાક...
આવતીકાલનું હવામાનઃ 14 રાજ્યોમાં વીજળીના ગડગડાટ સાથે મુસળધાર વરસાદની ભયાનક આગાહી
આવતીકાલનું હવામાનઃ 14 રાજ્યોમાં વીજળીના ગડગડાટ સાથે મુસળધાર વરસાદની ભયાનક આગાહી
13 દિવસમાં 2 ગ્રહણ: શું ભારતીય રાજકારણની સંપૂર્ણ દિશા બદલાઈ જશે? જાણી લો મોટી આગાહી
13 દિવસમાં 2 ગ્રહણ: શું ભારતીય રાજકારણની સંપૂર્ણ દિશા બદલાઈ જશે? જાણી લો મોટી આગાહી
ઇન્કમટેક્સ રિટર્ન ભરવામાં ભૂલ ના કરતા: 2 દિવસ બાકી, ચૂકવવો પડશે મોટો દંડ!
ઇન્કમટેક્સ રિટર્ન ભરવામાં ભૂલ ના કરતા: 2 દિવસ બાકી, ચૂકવવો પડશે મોટો દંડ!
GPay, PhonePe, Paytm યુઝર્સ સાવધાન! NPCI નો નવો આદેશ: હવે મોટો ફેરફાર થશે
GPay, PhonePe, Paytm યુઝર્સ સાવધાન! NPCI નો નવો આદેશ: હવે મોટો ફેરફાર થશે
'ભારતીય સેના આવીને અમને...', POKમાં પાકિસ્તાન સામે ભડકો: ગોળીબારમાં 30 લોકોના મોત
'ભારતીય સેના આવીને અમને...', POKમાં પાકિસ્તાન સામે ભડકો: ગોળીબારમાં 30 લોકોના મોત
જામનગરમાં 'દ્રશ્યમ' જેવી ઘટના: પત્નીએ પ્રેમી સાથે મળી પતિને દાટી દીધો, 2 વર્ષે ખુલ્યું રાઝ
જામનગરમાં 'દ્રશ્યમ' જેવી ઘટના: પત્નીએ પ્રેમી સાથે મળી પતિને દાટી દીધો, 2 વર્ષે ખુલ્યું રાઝ
Embed widget