શોધખોળ કરો

How to Control Migraine Naturally: માઈગ્રેનથી છુટકારો મેળવવા માટે આ આયુર્વેદિક 5 ઘરેલું ઉપચાર અજમાવી જુઓ. કારગર છે

માઇગ્રેઇનના દુખાવાથી રાહત મેળવવા માટે આપ આપના રસોડામાં મોજૂદ કેટલીક વસ્તુનો ઔષધ તરીકે ઉપયોગ કરી શકો છો. આ 5 ટિપ્સ અજમાવી જુઓ. જે ખૂબ જ કારગર છે

How to Control Migraine Naturally: માઈગ્રેનનો દુખાવો એક એવી સમસ્યા છે કે તેનાથી પીડિત વ્યક્તિને ખૂબ જ પીડાનો સામનો કરવો પડે છે. આ દુખાવો, ખાસ કરીને માથાના અડધા ભાગને અસર કરે છે, તે થોડા કલાકોથી  એકથી બે દિવસ સુધી રહે છે.  જેના કારણે પરેશાન વ્યક્તિને કોઈ કામ કરવાનું મન થતું નથી. જો તમને પણ આવી સમસ્યા હોય તો નીચેના ઘરગથ્થુ ઉપચારથી માઈગ્રેનના દુખાવામાં ઘણી રાહત ચોક્કસ મેળવી શકો છો.

 1.અશ્વગંધા

અશ્વગંધા અનેક શારીરિક સમસ્યાઓને દૂર કરવા માટે અસરકારક ઔષધિ માનવામાં આવે છે. રોગપ્રતિકારક શક્તિ વધારવા અને શરીરને શક્તિ આપવા માટે દૂધ સાથે અશ્વગંધા પાવડરનું સેવન કરી શકાય છે. આ સાથે માઈગ્રેનની સમસ્યામાં પણ તે ખૂબ જ ફાયદાકારક છે. આ માટે તમે અશ્વગંધા ના મૂળ ને ઉકાળી ને દૂધ સાથે સેવન કરો. માઈગ્રેનનો દુખાવો ઓછો કરવાની સાથે તે મગજની ચેતાને શાંત કરવામાં પણ મદદ કરે છે.

  1. તજ

સામાન્ય રીતે રસોડામાં જોવા મળતી તજ શરીરને ઘણા ફાયદા આપે છે. ભોજન અને ચાનો સ્વાદ વધારવા ઉપરાંત તેનો ઉપયોગ મગજના સ્વાસ્થ્યને સુધારવા માટે પણ કરી શકાય છે. માઈગ્રેનની સમસ્યામાં રાહત મેળવવા માટે તજના કેટલાક ટુકડાને પીસીને પાવડર બનાવી લો અને પછી જરૂર મુજબ પાણી ઉમેરીને ઘટ્ટ પેસ્ટ તૈયાર કરો. તૈયાર કરેલી પેસ્ટને તમારા કપાળ પર અને કાનની આસપાસ લગાવો અને લગભગ અડધા કલાક સુધી રહેવા દો. ત્યાર બાદ તેને હૂંફાળા પાણીથી સાફ કરો. ટૂંક સમયમાં તમને માઈગ્રેનના દુખાવામાં રાહત મળશે.

  1. કોથમીર

ધાણા એ દરેક ભારતીય રસોડામાં સરળતાથી ઉપલબ્ધ થતી ભાજી છે.  જેનો ઉપયોગ ભોજનનો સ્વાદ વધારવા તેમજ પાચનક્રિયા સુધારવા માટે થાય છે. આ સિવાય માથાનો દુખાવો અને માઈગ્રેનના દુખાવામાં રાહત મેળવવા માટે વર્ષોથી તેનો ઘરગથ્થુ ઉપચાર તરીકે પણ ઉપયોગ કરવામાં આવે છે. આ માટે તમે કોથમીરના બીજમાંથી બનાવેલી ચાનું સેવન કરી શકો છો.

  1. કેસર

કેસર, જે ઘણી બધી વાનગીઓ અને મીઠાઈઓનો સ્વાદ વધારે છે, તે ઔષધીય ગુણોથી પણ ભરપૂર છે. માઈગ્રેનના દુખાવાથી છુટકારો મેળવવા માટે તેમાં ઘણા પ્રકારના પોષક તત્વો અને મિનરલ્સ મળી આવે છે. તેના માટે એક ચમચી ઘીમાં થોડું કેસર મિક્સ કરીને તેનું એક ટીપું નાકમાં નાખો. માઈગ્રેનના દુખાવામાં રાહત મેળવવા માટે તમે આ ઉપાયને દિવસમાં 1-2 વાર રિપીટ કરી શકો છો.

  1. લવંડર તે

તીવ્ર ગંધવાળા લવંડર તેલનો ઉપયોગ માઇગ્રેનના દુખાવામાં રાહત આપવા માટે ખૂબ અસરકારક છે. આધાશીશી અથવા માથાનો દુખાવો માટે લવંડર તેલનો ઉપયોગ શ્રેષ્ઠ વિકલ્પ હોઈ શકે છે. કારણ કે એન્ટી-એન્ગ્ઝાયટી અને એન્ટીડિપ્રેસન્ટ ગુણ ધરાવતું લવંડર તેલ તમારા મગજના સ્નાયુઓને આરામ આપે છે. આધાશીશીના દુખાવાથી તાત્કાલિક રાહત મેળવવા માટે તમે લગભગ 15 મિનિટ સુધી લવંડર તેલને  શ્વાસમાં લઈ શકો છો.તેનાથી પણ દુખાવાની તીવ્રતા ઘટે છે.

 

Check out below Health Tools-
Calculate Your Body Mass Index ( BMI )

Calculate The Age Through Age Calculator

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Health Tips: ચોમાસાની ઋતુમાં રોગ પ્રતિકારક શક્તિ વધારવા આ વસ્તુઓનું કરો સેવન, જાણો 
Health Tips: ચોમાસાની ઋતુમાં રોગ પ્રતિકારક શક્તિ વધારવા આ વસ્તુઓનું કરો સેવન, જાણો 
Health Self Check: શું તમે હેલ્ધી છો? 15 ઓગસ્ટ પર જાતે જ કરો આ 15 ટેસ્ટ
Health Self Check: શું તમે હેલ્ધી છો? 15 ઓગસ્ટ પર જાતે જ કરો આ 15 ટેસ્ટ
Side effects of Eating Samosa : શું તમે પણ સવારે નાસ્તામાં ખાવ છો સમોસા ? તો થઈ જાઓ સાવધાન
Side effects of Eating Samosa : શું તમે પણ સવારે નાસ્તામાં ખાવ છો સમોસા ? તો થઈ જાઓ સાવધાન
Copper Bottle Water Benefits: શું રોજ તાંબાની બોટલમાં પાણી પીવું યોગ્ય છે? જાણો શું કહે છે એક્સપર્ટ
Copper Bottle Water Benefits: શું રોજ તાંબાની બોટલમાં પાણી પીવું યોગ્ય છે? જાણો શું કહે છે એક્સપર્ટ

વિડિઓઝ

Gujarat Rain Breaking News : ગુજરાતમાં આજે ક્યાં ક્યાં પડ્યો વરસાદ?
Dwarka Farmers Protest : દ્વારકાને દુષ્કાળગ્રસ્ત જાહેર કરવાની ખેડૂતોની માગ
Hun To Bolish : હું તો બોલીશ : મેડમની માયાજાળ
Hun To Bolish : હું તો બોલીશ : નેશનલ હાઈવે પર ખાડાનો ટોલ ટેક્સ
Gujarat Weather : ગુજરાતમાં ખાબકશે ભારે વરસાદ, એક સાથે 5 વરસાદી સિસ્ટમ સક્રીય

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Chamoli Tunnel Accident : ચમોલી ટનલ દુર્ઘટનામાં છ લોકોના મોત, 14 ઈજાગ્રસ્ત, રેસ્ક્યૂ ઓપરેશન યથાવત
Chamoli Tunnel Accident : ચમોલી ટનલ દુર્ઘટનામાં છ લોકોના મોત, 14 ઈજાગ્રસ્ત, રેસ્ક્યૂ ઓપરેશન યથાવત
Rain Alert: કાલે દેશના 18 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદનું એલર્ટ, આ 2 રાજ્યોમાં રેડ એલર્ટ 
Rain Alert: કાલે દેશના 18 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદનું એલર્ટ, આ 2 રાજ્યોમાં રેડ એલર્ટ 
Ambalal patel: અંબાલાલ પટેલની મોટી આગાહી, 4 દિવસ બાદ આ જિલ્લાઓમાં વરસાદ ભૂક્કા બોલાવશે  
Ambalal patel: અંબાલાલ પટેલની મોટી આગાહી, 4 દિવસ બાદ આ જિલ્લાઓમાં વરસાદ ભૂક્કા બોલાવશે  
દર શુક્રવારે કરવા જોઈએ આ ઉપાય, આર્થિક તંગી થશે દૂર, પરિવારમાં રહેશે ખુશીઓ 
દર શુક્રવારે કરવા જોઈએ આ ઉપાય, આર્થિક તંગી થશે દૂર, પરિવારમાં રહેશે ખુશીઓ 
Gujarat Rain: એક સાથે 5 સિસ્ટમ સક્રિય, 7 દિવસ આ જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી
Gujarat Rain: એક સાથે 5 સિસ્ટમ સક્રિય, 7 દિવસ આ જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી
UIDAI Update : આધારને સાથે લઈ જવાની ઝંઝટ ખતમ, એક જ ફોનમાં રાખો પરિવારના  5 Aadhaar Card
UIDAI Update : આધારને સાથે લઈ જવાની ઝંઝટ ખતમ, એક જ ફોનમાં રાખો પરિવારના  5 Aadhaar Card
8th Pay Commission: બેઝિક પગાર ₹69,000 અને પેન્શન ₹45,000 કરવાનો પ્રસ્તાવ, જાણો પેન્શનર્સની મોટી માંગ
8th Pay Commission: બેઝિક પગાર ₹69,000 અને પેન્શન ₹45,000 કરવાનો પ્રસ્તાવ, જાણો પેન્શનર્સની મોટી માંગ
પંજાબના પૂર્વ નાયબ મુખ્યામંત્રી સુખબીર સિંહ બાદલ પર નિહંગે કૃપાણથી કર્યો હુમલો
પંજાબના પૂર્વ નાયબ મુખ્યામંત્રી સુખબીર સિંહ બાદલ પર નિહંગે કૃપાણથી કર્યો હુમલો
Embed widget