શોધખોળ કરો

Health Tips: શું તમારા મોઢામાંથી પણ આવે છે દુર્ગંધ, તો ઘરે જ બનાવો આ હર્બલ પાઉડર

Tooth Care Tips: મોઢામાંથી દુર્ગંધ આવવાનુ મુખ્ય કારણ બેક્ટેરિયા છે. જે દાંતની વચ્ચે ઉત્પન્ન થાય છે. આ જ કારણ છે કે ડૉક્ટરો દાંત અને જીભને નિયમિતપણે સાફ કરવાની સલાહ આપે છે.

Herbal Tooth Powder To Get Rid Of Bad Breath: ઘણા લોકો મોઢામાંથી આવતી દુર્ગધથી પીડાતા હોય છે. ઘણી વાર તેઓ આ સમસ્યાના લીધે શરમ પણ અનુભવતા હોય છે. બધા લોકો વચ્ચે તેઓ બોલવામાં સંકોચ અનુભવે છે. આવા વ્યક્તિઓને હંમેશા ડર રહે છે કે ક્યાંક મારા મોઢામાંથી નીકળતી દુર્ગંધ સામેના વ્યક્તિને અકળાવી ના દે. અને થાય છે પણ એવું. જેના મોઢામાંથી દુર્ગંધ આવે છે તે તો ઠીક સામે વાળો વ્યક્તિ પણ તેની દુર્ગંધથી અકળાઈ જાય છે. અને વાત કરવાનું ટાળે છે. ધૂમ્રપાન, મોં શુષ્કતા, પેઢાના રોગ, સાઇનસને કારણે પણ શ્વાસમાં દુર્ગંધ આવે છે. તેનું મુખ્ય કારણ બેક્ટેરિયા છે જે દાંતની વચ્ચે ઉત્પન્ન થાય છે. આ જ કારણ છે કે ડૉક્ટરો દાંત અને જીભને નિયમિતપણે સાફ કરવાની સલાહ આપે છે. જો તમે પણ આ સમસ્યાથી પરેશાન છો તો તમે ઘરે આ હર્બલ પાવડર બનાવીને તમારી સમસ્યાથી છુટકારો મેળવી શકો છો.

મોઢામાંથી આવતી દુર્ગંધથી છુટકારો મેળવવા અંતે લોકો અવનવા નુસખા અપનાવતા હોય છે. સાથે સાથે બજારમાં વિવિધ પ્રોડક્ટ પણ મળે છે જેના ઉપયોગથી તમે તમારા મોઢામાંથી આવતી દુર્ગંધથી મહંદઅંશે છુટકારો મેળવી શકો છો. પરંતુ આજે અમે તમને જે હર્બલ પાઉડર બનાવતા શીખવી રહ્યા છીએ તેના ઉપયોગથી તમે હંમેશા માટે દુર્ગંધથી છુટકારો મેળવી શકો છો. આ પાઉડરનો તમારે લાંબા સમય સુધી ઉપયોગ કરવો પડશે જેથી તમારા મોઢામાંથી આવતી દુર્ગંધથી તમને છુટકારો મળી શકે .

શ્વાસની દુર્ગંધ અને દાંતના સડાથી છુટકારો મેળવવા માટે આ રીતે બનાવો હર્બલ પાવડર:

હર્બલ પાઉડર બનાવવા માટે તમે સૂકા લીમડાના પાનનો પાવડર, તજ પાવડર, લવિંગ પાવડર અને મુલેઠી પાવડરને સમાન માત્રામાં મિક્સ કરો અને તૈયાર છે તમારો હર્બલ ટૂથ પાવડર. દરરોજ સવાર-સાંજ આ હર્બલ પાવડરથી બ્રશ કરવાથી દાંતનો સડો અને શ્વાસની દુર્ગંધથી છુટકારો મેળવી શકાય છે. એટલું જ નહીં આ પાવડરનો નિયમિત ઉપયોગ દાંતમાંથી પાયોરિયા દૂર કરવામાં પણ મદદ કરે છે.

આ ઉપાયો પણ અસરકારક છે

ટૂથપેસ્ટમાં તજના તેલથી બ્રશ કરવાથી શ્વાસની દુર્ગંધ અને દાંતનો સડો પણ દૂર થાય છે.

ટૂથપેસ્ટમાં લવિંગનું તેલ નાખીને દાંત સાફ કરવાથી દાંતનો સડો અટકાવવામાં ફાયદો થાય છે.

થોડું નારિયેળ તેલ મોઢામાં મુકો અને તેને અહીં-ત્યાં ફેરવો અને પછી કોગળા કરો. આમ કરવાથી પણ દાંતમાં કેવિટી નથી બનતી.

Check out below Health Tools-
Calculate Your Body Mass Index ( BMI )

Calculate The Age Through Age Calculator

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Myanmar Earthquake: મ્યાનમારમાં ભૂકંપના કારણે મસ્જિદ ધરાશાયી થતા 20 લોકોના મોત
Myanmar Earthquake: મ્યાનમારમાં ભૂકંપના કારણે મસ્જિદ ધરાશાયી થતા 20 લોકોના મોત
Gujarat Weather: અંબાલાલ પટેલની વિસ્ફોટક આગાહી, આ તારીખથી આકાશમાંથી વરસશે અગનજ્વાળા,વાવાઝોડું પણ ત્રાટકશે
Gujarat Weather: અંબાલાલ પટેલની વિસ્ફોટક આગાહી, આ તારીખથી આકાશમાંથી વરસશે અગનજ્વાળા,વાવાઝોડું પણ ત્રાટકશે
Earthquake Today: બેંગકોક, મ્યાંમાર અને ચીનમાં ભૂકંપથી તબાહી, જુઓ 5 ભયાનક વીડિયો 
Earthquake Today: બેંગકોક, મ્યાંમાર અને ચીનમાં ભૂકંપથી તબાહી, જુઓ 5 ભયાનક વીડિયો 
Gandhinagar: કેગના રિપોર્ટમાં ખુલાસો, ગુજરાતનું કુલ દેવું 3.85 લાખ કરોડ રૂપિયા પહોંચ્યું
Gandhinagar: કેગના રિપોર્ટમાં ખુલાસો, ગુજરાતનું કુલ દેવું 3.85 લાખ કરોડ રૂપિયા પહોંચ્યું
Advertisement
ABP Premium

વિડિઓઝ

Gold-silver Price: સોના અને ચાંદીમાં આગ ઝરતી તેજી, ટ્રમ્પની ટેરિફની જાહેરાતથી ઊંચકાયા ભાવAhmedabad: પેસેન્જર લેવા રસ્તા પર ઉભેલી AMTS પાછળ ઘૂસી ગઈ XUV, એક વ્યક્તિનું ઘટના સ્થળે જ મોતBanaskantha Crime: બનાસકાંઠામાં બાળકોના હાથ પર બ્લેડના કાપા, તપાસનો ધમધમાટ શરૂSurat: જિલ્લામાં ભૂસ્તર વિભાગનો સપાટો, બે કરોડથી વધુનો મુદ્દામાલ કર્યો જપ્ત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Myanmar Earthquake: મ્યાનમારમાં ભૂકંપના કારણે મસ્જિદ ધરાશાયી થતા 20 લોકોના મોત
Myanmar Earthquake: મ્યાનમારમાં ભૂકંપના કારણે મસ્જિદ ધરાશાયી થતા 20 લોકોના મોત
Gujarat Weather: અંબાલાલ પટેલની વિસ્ફોટક આગાહી, આ તારીખથી આકાશમાંથી વરસશે અગનજ્વાળા,વાવાઝોડું પણ ત્રાટકશે
Gujarat Weather: અંબાલાલ પટેલની વિસ્ફોટક આગાહી, આ તારીખથી આકાશમાંથી વરસશે અગનજ્વાળા,વાવાઝોડું પણ ત્રાટકશે
Earthquake Today: બેંગકોક, મ્યાંમાર અને ચીનમાં ભૂકંપથી તબાહી, જુઓ 5 ભયાનક વીડિયો 
Earthquake Today: બેંગકોક, મ્યાંમાર અને ચીનમાં ભૂકંપથી તબાહી, જુઓ 5 ભયાનક વીડિયો 
Gandhinagar: કેગના રિપોર્ટમાં ખુલાસો, ગુજરાતનું કુલ દેવું 3.85 લાખ કરોડ રૂપિયા પહોંચ્યું
Gandhinagar: કેગના રિપોર્ટમાં ખુલાસો, ગુજરાતનું કુલ દેવું 3.85 લાખ કરોડ રૂપિયા પહોંચ્યું
Earthquake: મ્યાનમાર અને થાઇલેન્ડમાં ભૂકંપથી મચી તબાહી, પીએમ મોદીએ કહ્યું- 'ભારત મદદ કરવા તૈયાર'
Earthquake: મ્યાનમાર અને થાઇલેન્ડમાં ભૂકંપથી મચી તબાહી, પીએમ મોદીએ કહ્યું- 'ભારત મદદ કરવા તૈયાર'
BCCI એ સ્પિન બોલિંગ કોચ માટે મંગાવી અરજીઓ, જાણો આ માટે શું છે જરૂરી?
BCCI એ સ્પિન બોલિંગ કોચ માટે મંગાવી અરજીઓ, જાણો આ માટે શું છે જરૂરી?
China Earthquake: ચીનમાં આવ્યો 7.9 ની તીવ્રતાનો શક્તિશાળી ભૂકંપ, લોકો ઘર છોડીને ભાગ્યા, જુઓ ખૌફનાક વીડિયો
China Earthquake: ચીનમાં આવ્યો 7.9 ની તીવ્રતાનો શક્તિશાળી ભૂકંપ, લોકો ઘર છોડીને ભાગ્યા, જુઓ ખૌફનાક વીડિયો
Earthquake: કેટલી તીવ્રતાનો ભૂકંપ આવે તો ઈમારતો ધરાશાયી થાય છે, જાણીને તમને લાગશે નવાઈ
Earthquake: કેટલી તીવ્રતાનો ભૂકંપ આવે તો ઈમારતો ધરાશાયી થાય છે, જાણીને તમને લાગશે નવાઈ
Embed widget