શોધખોળ કરો

ICMRની સ્ટડીમાં ચૌંકાવનારો ખુલાસો, આ ફૂડના કારણે થાય છે 56% આ પ્રકારની ગંભીર બીમારી, જાહેર કરી ગાઇડ લાઇન

ICMR Guideline:ICMRએ કહ્યું કે 'સ્વસ્થ જીવનશૈલી અપનાવીને અકાળ મૃત્યુને રોકી શકાય છે. NIN ઓછા તેલ અને નમક વાળો ખોરાક ખાવાની સલાહ આપી છે વધુ સુગર અને જંકફૂડનેપણ અવોઇડ કરવાની સલાહ અપાઇ છે

ICMR Guideline: આજના વ્યસ્ત જીવનમાં દરેક વ્યક્તિ માટે સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું ખૂબ જ જરૂરી છે. તમારી ખાવાની આદતો પણ આમાં મહત્વનો ભાગ ભજવે છે. હૈદરાબાદ સ્થિત નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઑફ ન્યુટ્રિશન (NIN) એ લગભગ 13 વર્ષના અંતરાલ પછી ભારતીયો માટે આહાર માર્ગદર્શિકામાં સુધારો કર્યો છે. NIN એ વૈજ્ઞાનિક તારણો, જીવનશૈલીમાં ફેરફાર, રોગો અને ખાવાની આદતોને ધ્યાનમાં રાખીને જરૂરી માર્ગદર્શિકા બહાર પાડી છે. આમાં ભારતીય લોકોને ઓછી તેલ, ખાંડ અને પ્રોટીન સપ્લીમેન્ટ ટાળવાની સલાહ આપવામાં આવી છે.

ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ (ICMR) એ બુધવારે જણાવ્યું હતું કે ભારતમાં 56.4 ટકા રોગો બિનઆરોગ્યપ્રદ ખોરાકના વપરાશને કારણે થાય છે. ICMR એ જરૂરી પોષક તત્ત્વોની આવશ્યકતાઓને પૂર્ણ કરવા અને સ્થૂળતા અને ડાયાબિટીસ જેવા રોગોથી બચવા માટે 17 પ્રકારના ખોરાકના વપરાશ અંગે માર્ગદર્શિકા જાહેર  કરી છે. ICMR હેઠળ કામ કરતી નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઑફ ન્યુટ્રિશન (NIN)એ કહ્યું કે પોષક તત્વોથી ભરપૂર ખોરાક ખાવાથી હૃદય સંબંધિત બીમારીઓ અને હાઈ બ્લડ પ્રેશરને ઘણી હદ સુધી ઘટાડી શકાય છે અને ડાયાબિટીસથી પણ બચી શકાય છે.

ICMRએ કહ્યું કે 'સ્વસ્થ જીવનશૈલી અપનાવીને અકાળ મૃત્યુને રોકી શકાય છે. NIN ઓછા તેલ અને નમક વાળો ખોરાક ખાવાની સલાહ આપી છે વધુ સુગર અને જંકફૂડનેપણ અવોઇડ કરવાની સલાહ અપાઇ છે. આ સાથે એક કલાકની કસરસને જીવનો ભાગ બનાવવોનો પણ ઉલ્લેખ છે.  ICMRએ યોગ કરવા, યોગ્ય કસરત કરવા, ઓછી ખાંડ અને જંક ફૂડ ખાવાની વિનંતી કરે છે. સ્થૂળતાને રોકવા માટે, તંદુરસ્ત જીવનશૈલી અપનાવવાની અને પોષક તત્વોથી ભરપૂર ખોરાક લેવાની સલાહ આપી. નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઑફ ન્યુટ્રિશન (NIN) ભારતીયોને દરરોજ માત્ર 20 થી 25 ગ્રામ ખાંડ (એક ચમચી લગભગ 5.7 ગ્રામ) ખાવાની સલાહ આપે છે. આ સાથે પ્રોટીન સપ્લીમેન્ટ્સ ટાળવા અને તેલનો ઉપયોગ ઓછો કરવાની પણ સલાહ આપવામાં આવી છે. આ સાથે, સંસ્થાએ એર-ફ્રાઈંગ અને ગ્રેનાઈટ-કોટેડ કુકવેરના ઉપયોગની પણ સલાહ આપી છે.

ઓછું તેલ, ખાંડ, પ્રોટીન સપ્લિમેન્ટસ અવોઇડ કરો

NIN એ પ્રથમ વખત પેકેજ્ડ ફૂડ લેબલના અર્થઘટન માટે માર્ગદર્શિકા પણ જાહેર કરવામાં  કરી હતી. ICMRના મહાનિર્દેશક ડૉ. રાજીવ બહલે બુધવારે સુધારેલી માર્ગદર્શિકા બહાર પાડી. આમાં આપવામાં આવેલા મુખ્ય સૂચનોમાં, રસોઈમાં તેલના ઓછા  ઉપયોગ પર વધુ ભાર મુકવામાં આવ્યો છે, આ સાથે  પ્રોસેસ્ડ ફૂડ અંગે પણ સચોટ  માર્ગદર્શન આપવામાં આવ્યું છે. ICMRએ હાઇ લેવલના પ્રોટીન પાવડના નિયમિત ઉપયોગ ન કરવાની સલાહ આપી છે. વધુ ઓઇલી, સુગરવાળા અને પ્રોસેસ્ડ ફૂડના કારણે 56 ટકા બીમારીનો ખતરો વધી જાય છે.

Check out below Health Tools-
Calculate Your Body Mass Index ( BMI )

Calculate The Age Through Age Calculator

વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement
corona
corona in india
470
Active
29033
Recovered
165
Deaths
Last Updated: Sat 19 July, 2025 at 10:52 am | Data Source: MoHFW/ABP Live Desk

ટોપ સ્ટોરી

Repo Rate: RBIએ યથાવત રાખ્યો રેપો રેટ, હોમ લોનના વ્યાજ દરમાં નહીં થાય ઘટાડો
Repo Rate: RBIએ યથાવત રાખ્યો રેપો રેટ, હોમ લોનના વ્યાજ દરમાં નહીં થાય ઘટાડો
હાઈ એલર્ટ પર ભારતના તમામ એરપોર્ટ, આતંકી હુમલાને લઈને ચેતવણી જાહેર
હાઈ એલર્ટ પર ભારતના તમામ એરપોર્ટ, આતંકી હુમલાને લઈને ચેતવણી જાહેર
'ભારત જેવા મજબૂત સહયોગી સાથે સંબંધો ખરાબ ના કરો...', ટ્રમ્પની ટેરિફ ધમકી પર નિક્કી હેલીનું નિવેદન
'ભારત જેવા મજબૂત સહયોગી સાથે સંબંધો ખરાબ ના કરો...', ટ્રમ્પની ટેરિફ ધમકી પર નિક્કી હેલીનું નિવેદન
Donald Trump: 'હું તેના વિશે કાંઈ જાણતો નથી', ભારતે અમેરિકાનું સત્ય જણાવ્યું તો ચોંકી ઉઠ્યા ટ્રમ્પ
Donald Trump: 'હું તેના વિશે કાંઈ જાણતો નથી', ભારતે અમેરિકાનું સત્ય જણાવ્યું તો ચોંકી ઉઠ્યા ટ્રમ્પ
Advertisement

વિડિઓઝ

Chaitar Vasava: દેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાનો જેલવાસ લંબાયો
Hun To Bolish : હું તો બોલીશ : 27 દિવસ બાદ સફળતા
Hun To Bolish : હું તો બોલીશ : માણસ નહીં માનવતા મરી !
Hun To Bolish : હું તો બોલીશ : પોલીસનું રિપોર્ટ કાર્ડ
Gambhira Bridge Tanker Rescue: બલુન કેપસુલની મદદથી ગંભીરા બ્રિજ પર લટકેલ ટેન્કર નીચે ઉતારાયું
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Repo Rate: RBIએ યથાવત રાખ્યો રેપો રેટ, હોમ લોનના વ્યાજ દરમાં નહીં થાય ઘટાડો
Repo Rate: RBIએ યથાવત રાખ્યો રેપો રેટ, હોમ લોનના વ્યાજ દરમાં નહીં થાય ઘટાડો
હાઈ એલર્ટ પર ભારતના તમામ એરપોર્ટ, આતંકી હુમલાને લઈને ચેતવણી જાહેર
હાઈ એલર્ટ પર ભારતના તમામ એરપોર્ટ, આતંકી હુમલાને લઈને ચેતવણી જાહેર
'ભારત જેવા મજબૂત સહયોગી સાથે સંબંધો ખરાબ ના કરો...', ટ્રમ્પની ટેરિફ ધમકી પર નિક્કી હેલીનું નિવેદન
'ભારત જેવા મજબૂત સહયોગી સાથે સંબંધો ખરાબ ના કરો...', ટ્રમ્પની ટેરિફ ધમકી પર નિક્કી હેલીનું નિવેદન
Donald Trump: 'હું તેના વિશે કાંઈ જાણતો નથી', ભારતે અમેરિકાનું સત્ય જણાવ્યું તો ચોંકી ઉઠ્યા ટ્રમ્પ
Donald Trump: 'હું તેના વિશે કાંઈ જાણતો નથી', ભારતે અમેરિકાનું સત્ય જણાવ્યું તો ચોંકી ઉઠ્યા ટ્રમ્પ
ભારતમાં WhatsAppએ 98 લાખથી વધુ એકાઉન્ટ્સ પર મુક્યો પ્રતિબંધ,  કારણ જાણી ચોંકી ઉઠશો તમે
ભારતમાં WhatsAppએ 98 લાખથી વધુ એકાઉન્ટ્સ પર મુક્યો પ્રતિબંધ, કારણ જાણી ચોંકી ઉઠશો તમે
Uttarkashi Cloudburst: ઉત્તરકાશીમાં અઢી કલાકમાં ફાટ્યા ત્રણ વાદળ, જળશક્તિ મંત્રાલયે જાહેર કર્યો રિપોર્ટ
Uttarkashi Cloudburst: ઉત્તરકાશીમાં અઢી કલાકમાં ફાટ્યા ત્રણ વાદળ, જળશક્તિ મંત્રાલયે જાહેર કર્યો રિપોર્ટ
Mahavatar Narsimha: 100 કરોડની ક્લબમાં સામેલ થઈ 'મહાવતાર નરસિમ્હા', 12 દિવસમાં કરી શાનદાર કમાણી
Mahavatar Narsimha: 100 કરોડની ક્લબમાં સામેલ થઈ 'મહાવતાર નરસિમ્હા', 12 દિવસમાં કરી શાનદાર કમાણી
કેનેડામાં ટ્રુડો ગયા પણ ખાલિસ્તાનીઓનો ઉપદ્રવ ઘટ્યો નહીં,  હવે ખાલિસ્તાનના નામે શરૂ કરાયું દૂતાવાસ
કેનેડામાં ટ્રુડો ગયા પણ ખાલિસ્તાનીઓનો ઉપદ્રવ ઘટ્યો નહીં, હવે ખાલિસ્તાનના નામે શરૂ કરાયું દૂતાવાસ
Embed widget