શોધખોળ કરો

Diabetes : ડાયાબિટિસમાં ખાઓ લો ગ્લાઇસેમિક્સ ઇન્ડેક્સના આ ફળો, બ્લડ સુગર રહેશે નિયંત્રિત

Healthy Diet : જો આપ ડાયાબિટીસથી પીડિત છો તો આપે આપના આહારમાં કેટલાક સ્વાસ્થ્યવર્ધક ફળોનો સમાવેશ કરી શકો છો. આવો જાણીએ મધુપ્રમેહના દર્દીઓ ક્યાં ફળોનું સેવન કરી શકે છે.

Healthy Diet : જો આપ ડાયાબિટીસથી પીડિત છો તો આપે આપના આહારમાં કેટલાક સ્વાસ્થ્યવર્ધક ફળોનો સમાવેશ કરી શકો છો. આવો જાણીએ મધુપ્રમેહના દર્દીઓ ક્યાં ફળોનું સેવન કરી શકે છે.

ડાયાબિટીસના દર્દીઓને  કેવો  આહાર લેવા તેની સલાહ આપવામાં આવે છે, જેમાં ગ્લાયકેમિક ઇન્ડેક્સ ઓછો હોય. તે ફળોને ડાયાબિટિસના દર્દીઓ ખાઇ શકે છે.  ગ્લાયકેમિક ઇન્ડેક્સ બ્લડ સુગરનું સ્તર વધારી શકે છે. તેથી, ડાયાબિટીસના દર્દીઓ માટે ગ્લાયકેમિક ઇન્ડેક્સ 55 કરતા ઓછો હોય તેવો આહાર લેવો આરોગ્યપ્રદ છે. આપણી આસપાસ એવા ઘણા ફળ છે, જે ડાયાબિટીસમાં હેલ્ધી નથી ગણાતા. તે જ સમયે, કેટલાક એવા ફળ છે, જેનું સેવન તમે ડાયાબિટીસમાં કરી શકો છો. કારણ કે તેમનો ગ્લાયકેમિક ઇન્ડેક્સ ઓછો છે. આવો જાણીએ આ ફળો વિશે

ડાયાબિટિસમાં ખાઓ સંતરા

ડાયાબિટિસના દર્દીઓએ મનભરીને સંતરાનું સેવન મનભરીને કરે છે. તે વિટામિન સીથી ભરપૂર છે.  તેની સાથે સંતરા સાઇટ્રિક એસિડ અને ફાઇબરનો સારો સ્ત્રોત મનાય છે.તેમાં મોજૂદ ફાઇબર સુગર લેવલને કન્ટ્રોલ કરે છે. તો આપને ડાયાબિટિશ છે તો આપ સંતરા ભરપેટ ખાઇ શકો છો.

નાશપાતી ખૂબ જ ફાયદાકારક

બ્લડ સુગરના દર્દીઓએ તેમના આહારમાં નાશપતીનો સમાવેશ કરવો જોઈએ. પિઅરનો ગ્લાયકેમિક ઇન્ડેક્સ સ્કોર 38 છે. ખાસ કરીને જો તમે છાલ સાથે પિઅરનું સેવન કરો છો, તો તે તમારા માટે ઘણી રીતે ફાયદાકારક સાબિત થઈ શકે છે.

બ્લડ સુગરમાં ખાઓ સફરજન

સફરજનમાં ખૂબ જ ઓછો ગ્લાયકેમિક ઇન્ડેક્સ છે. તે પેટ માટે પણ હેલ્ધી છે. જો તમે લો કાર્બોહાઇડ્રેટ ખોરાક લેવા માંગતા હો, તો તમારા આહારમાં સફરજનનો સમાવેશ કરો. આ બ્લડ સુગર ઘટાડી શકે છે.

 Disclaimer: અહીં આપેલી માહિતી માત્ર ધારણાઓ અને માહિતી પર આધારિત છે. અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે abp અસ્મિતા  કોઈપણ પ્રકારની માન્યતા, માહિતીને સમર્થન આપતું નથી. કોઈપણ માહિતી અથવા માન્યતા લાગુ કરતાં પહેલાં, સંબંધિત નિષ્ણાતની સલાહ લો.

Check out below Health Tools-
Calculate Your Body Mass Index ( BMI )

Calculate The Age Through Age Calculator

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

IRCTCએ લોન્ચ કર્યું નવું પોર્ટલ, સ્ટેપ બાય સ્ટેપ જાણો મુસાફરો કેવી રીતે બુક કરી શકશે ટિકિટ?
IRCTCએ લોન્ચ કર્યું નવું પોર્ટલ, સ્ટેપ બાય સ્ટેપ જાણો મુસાફરો કેવી રીતે બુક કરી શકશે ટિકિટ?
Jagannath Mandir: જગન્નાથ મંદિરના આ પગથિયાનું રહસ્ય જાણો છો? જાણો શું છે રહસ્યમય ગાથા
Jagannath Mandir: જગન્નાથ મંદિરના આ પગથિયાનું રહસ્ય જાણો છો? જાણો શું છે રહસ્યમય ગાથા
Gold-Silver Rate: સોનાની ઘટી ચમક, ફરી કિંમતમાં થયો ઘટાડો, જાણો ગોલ્ડ સિલ્વર લેટેસ્ટ પ્રાઇસ
Gold-Silver Rate: સોનાની ઘટી ચમક, ફરી કિંમતમાં થયો ઘટાડો, જાણો ગોલ્ડ સિલ્વર લેટેસ્ટ પ્રાઇસ
મેડિકલના વિદ્યાર્થીઓ માટે ખુશખબરી, ગુજરાતમાં MBBSની નવી 200 બેઠકો વધી, નેશનલ મેડિકલ કમિશને આપી મંજૂરી
મેડિકલના વિદ્યાર્થીઓ માટે ખુશખબરી, ગુજરાતમાં MBBSની નવી 200 બેઠકો વધી, નેશનલ મેડિકલ કમિશને આપી મંજૂરી

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ABP અસ્મિતા ઇમ્પેક્ટ
Hun To Bolish : હું તો બોલીશ : પૂરપીડિતોને સરકારની સહાય
Hun To Bolish : હું તો બોલીશ : વર્દીની લાજ તો રાખો
Gujarat Rain Breaking : ગુજરાતમાં સાંજ સુધીમાં ક્યાં ક્યાં પડ્યો વરસાદ?
Vadodara Rain : વડોદરા શહેરમાં વરસાદનો પ્રારંભ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
IRCTCએ લોન્ચ કર્યું નવું પોર્ટલ, સ્ટેપ બાય સ્ટેપ જાણો મુસાફરો કેવી રીતે બુક કરી શકશે ટિકિટ?
IRCTCએ લોન્ચ કર્યું નવું પોર્ટલ, સ્ટેપ બાય સ્ટેપ જાણો મુસાફરો કેવી રીતે બુક કરી શકશે ટિકિટ?
Jagannath Mandir: જગન્નાથ મંદિરના આ પગથિયાનું રહસ્ય જાણો છો? જાણો શું છે રહસ્યમય ગાથા
Jagannath Mandir: જગન્નાથ મંદિરના આ પગથિયાનું રહસ્ય જાણો છો? જાણો શું છે રહસ્યમય ગાથા
Gold-Silver Rate: સોનાની ઘટી ચમક, ફરી કિંમતમાં થયો ઘટાડો, જાણો ગોલ્ડ સિલ્વર લેટેસ્ટ પ્રાઇસ
Gold-Silver Rate: સોનાની ઘટી ચમક, ફરી કિંમતમાં થયો ઘટાડો, જાણો ગોલ્ડ સિલ્વર લેટેસ્ટ પ્રાઇસ
મેડિકલના વિદ્યાર્થીઓ માટે ખુશખબરી, ગુજરાતમાં MBBSની નવી 200 બેઠકો વધી, નેશનલ મેડિકલ કમિશને આપી મંજૂરી
મેડિકલના વિદ્યાર્થીઓ માટે ખુશખબરી, ગુજરાતમાં MBBSની નવી 200 બેઠકો વધી, નેશનલ મેડિકલ કમિશને આપી મંજૂરી
ખેડૂતો માટે મોટા સમાચાર, આ ત્રણ કામ નહીં કરો તો અટકી જશે પીએમ કિસાન યોજનાના પૈસા
ખેડૂતો માટે મોટા સમાચાર, આ ત્રણ કામ નહીં કરો તો અટકી જશે પીએમ કિસાન યોજનાના પૈસા
Ahmedabad Jagannath Rath Yatra 2026 live: ભાઈ બલરામ, બહેન સુભદ્રાજી સાથે જગતના નાથ નીકળ્યા નગરચર્ચાએ, ભક્તોમાં અનેરો ઉત્સાહ
Ahmedabad Jagannath Rath Yatra 2026 live: ભાઈ બલરામ, બહેન સુભદ્રાજી સાથે જગતના નાથ નીકળ્યા નગરચર્ચાએ, ભક્તોમાં અનેરો ઉત્સાહ
E20 પેટ્રોલથી ખરાબ થઈ ગાડી, દેશનો પહેલો કેસ વાહન માલિકની તરફેણમાં, હવે કંપનીએ આપવી પડશે નવી કાર
E20 પેટ્રોલથી ખરાબ થઈ ગાડી, દેશનો પહેલો કેસ વાહન માલિકની તરફેણમાં, હવે કંપનીએ આપવી પડશે નવી કાર
Ahmedabad Rath Yatra: અમદાવાદમાં 149મી રથયાત્રાનો પ્રારંભ, પહિંદ વિધિ બાદ CM ભૂપેન્દ્ર પટેલે કરાવ્યું પ્રસ્થાન
Ahmedabad Rath Yatra: અમદાવાદમાં 149મી રથયાત્રાનો પ્રારંભ, પહિંદ વિધિ બાદ CM ભૂપેન્દ્ર પટેલે કરાવ્યું પ્રસ્થાન
Embed widget