શોધખોળ કરો

Green Vegetable Benefits: શિયાળામાં મેથીની ભાજીનું કરો ભરપેટ સેવન,થશે આ ગજબ ફાયદા

Green Vegetable Benefits: શિયાળો શરૂ થવા જઈ રહ્યો છે, જેમાં બજારમાં ઘણા બધા લીલા શાકભાજી આવવા લાગ્યા છે. લીલા શાકભાજી સૌથી વધુ ફાયદાકારક છે. તેનેઆહારમાં ચોક્કસપણે સામેલ કરવું જોઈએ.

Green Vegetable Benefits: શિયાળો શરૂ થવા જઈ રહ્યો છે, જેમાં બજારમાં ઘણા બધા લીલા શાકભાજી આવવા લાગ્યા છે. લીલા શાકભાજી સૌથી વધુ ફાયદાકારક છે. તેનેઆહારમાં ચોક્કસપણે સામેલ કરવું જોઈએ.

શિયાળો શરૂ થવા જઈ રહ્યો છે, જેમાં બજારમાં ઘણા બધા લીલા શાકભાજી આવવા લાગ્યા છે. લીલા શાકભાજી સૌથી વધુ ફાયદાકારક છે. તેનેઆહારમાં ચોક્કસપણે સામેલ કરવું જોઈએ.

વિટામિન્સ, મિનરલ્સ અને ફાઈબરથી ભરપૂર લીલા શાકભાજી સ્વાસ્થ્યનો ખજાનો છે. જો કે કેટલાક લોકો લીલા શાકભાજી ખાવામાં આના કાની કરે છે પરંતુ તે સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે.શિયાળામાં તમે મૂળાના પાનને શાક તરીકે ખાઈ શકો છો. તેનાથી શરીરનો દુખાવો દૂર થાય છે. મૂળાના પાન ખાવાથી પેટ સાફ રહે છે.

શિયાળામાં મેથી પુષ્કળ પ્રમાણમાં મળે છે. મેથીમાં ફોલિક એસિડ, કેલ્શિયમ, આયર્ન, પ્રોટીન અને ઝિંક હોય છે. તેને ખાવાથી વજન પણ ઘટે છે.મસ્ટર્ડ ગ્રીન્સ ફાઇબર, પ્રોટીન અને મેંગેનીઝનો સારો સ્ત્રોત છે. તેને ખાવાથી શરીરને વિટામિન K, વિટામિન B6, વિટામિન C અને કેલ્શિયમ મળે છે. તેનાથી કબજિયાતની સમસ્યા દૂર થાય છે.

પાલક લીલા શાકભાજીમાંથી એક છે. પાલકમાં ભરપૂર માત્રામાં આયર્ન હોય છે. તે શરીરને વિટામિન A અને કેલ્શિયમ પણ પ્રદાન કરે છે. તમારે પાલકનું સેવન અવશ્ય કરવું જોઇએ.લીલા શાકભાજીમાં બથુઆ પણ ખાઓ. જે ને આયર્ન, વિટામિન એ, વિટામિન સી અને કેલ્શિયમનો સારો સ્ત્રોત છે.

Paneer ખાવાના છો શોખીન, તો સાવધાન, નકલી પનીરની આ રીતે કરો ચકાસણી 

શું તમે પણ બજારમાંથી પનીર લાવો છો અને શાકથી લઈને પરાઠા અને મીઠાઈઓ ઘરે બનાવો છો? તેથી સાવચેત રહો, કારણ કે,બજારમાં નકલી પનીરનું ધૂમ વેચાણ થાય છે.ય  આવી સ્થિતિમાં, અમે આપને  જણાવી રહ્યાં છીએ કે નકલી પનીરની કેવી રીતે કરશો ઓળખ 

વાસ્તવમાં નકલી પનીર સિન્થેટિક રીતે તૈયાર કરવામાં આવે છે. તેને બનાવવા માટે બગડેલું દૂધ, લોટ, ડિટર્જન્ટ પાવડર, પામોલીન તેલ, ગ્લિસરોલ મોનોસ્ટેરેટ પાવડર અને સલ્ફ્યુરિક એસિડ જેવા રસાયણો ભેળવવામાં આવે છે, જે સ્વાસ્થ્ય માટે અત્યંત હાનિકારક છે.

  પનીરની શુદ્ધતા તપાસવા માટે પહેલા તેને ગરમ પાણીમાં થોડીવાર ઉકાળો. આ પાણીમાં સોયાબીનનો લોટ અને તુવેર દાળનો પાવડર ઉમેરો. લોટ મિક્સ કર્યા પછી  પનીરનો રંગ લાલ થવા લાગે છે, કારણ કે પનીર બનાવતી વખતે ડિટર્જન્ટ અને યુરિયા જેવી રાસાયણિક વસ્તુઓનો ઉપયોગ કરવામાં આવે છે. જેના કારણે તેનો રંગ લાલ થઈ જાય છે.

પનીરનું પરીક્ષણ કરવાની બીજી રીત એ છે કે, પનીરને પાણીમાં ઉકાળો અને પછી તેને ઠંડુ કરો. હવે પનીરના આ એક ટુકડામાં ટિંકચર આયોડીનના થોડા ટીપાં નાખો. જો પનીરનો રંગ વાદળી થઈ જાય તો સમજી લેવું કે આ ચીઝમાં ભેળસેળ છે. જણાવી દઈએ કે ટિંકચર આયોડિન એક એન્ટિસેપ્ટિક દવા છે, જે ઘા પર લગાવવામાં આવે છે. તમે તેને મેડિકલ શોપ પર સરળતાથી મેળવી શકો છો.

યોગ્ય દૂધ કેવી રીતે તપાસવું-1. નકલી પનીર  ઉપરાંત નકલી દૂધનો કારોબાર પણ ફૂલીફાલી રહ્યો છે. આવી સ્થિતિમાં દૂધની શુદ્ધતા તપાસવી પણ ખૂબ જ જરૂરી છે. દૂધમાં પાણીની ભેળસેળ તપાસવા માટે, તમારી આંગળીના ટેરવા પર દૂધનું એક ટીપું લો. તેને વહેવા દો, જો તે ઝડપથી વહે છે, તો તેનો અર્થ એ કે તેમાં પાણી છે અને જો તે ધીમેથી વહે છે, તો  શુદ્ધ દૂધ  છે.

ઘણી જગ્યાએ દૂધમાં સ્ટાર્ચ ઉમેરવામાં આવે છે, જેના કારણે તે ઘટ્ટ થઈ જાય છે. આ ટેસ્ટ કરવા માટે એક ચમચીમાં દૂધ લો. તેમાં થોડું મીઠું નાખો, જો તે શુદ્ધ ન હોય તો તે વાદળી થઈ જશે અને જો તે પ્યોર  હશે તો દૂધનો રંગ બદલાશે નહીં.

દૂધનું પરીક્ષણ કરવાની ત્રીજી રીત એ છે કે તેમાં સોયાબીનનો પાવડર ઉમેરો. તેની મદદથી દૂધમાં યુરિયાની ભેળસેળની તપાસ કરી શકાય છે. 5 મિનિટ આ રીતે રહેવા દો. પછી તેમાં લિટમસ પેપરને 30 સેકન્ડ માટે ડુબાડી રાખો, જો પેપરનો રંગ વાદળી થઈ જાય તો તેનો અર્થ એ કે દૂધમાં યુરિયા ભેળવવામાં આવ્યું છે.

Disclaimer: અહીં આપેલી સૂચના, માહિતી, માન્યતા કેટલીક જાણકારીને આધારિત છે. અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે, abp અસ્મિતા કોઇ પણ પ્રકારની માન્યતા, જાણકારી કે માહિતીની પુષ્ટી કરતું નથી. આ તમામ માન્યતાનું અમલીકરણ કરતાં પહેલા જે તે વિષયના નિષ્ણાતની સલાહ જરૂર લેવી.

ગુજરાત ચૂંટણી પરિણામ લાઈવ જોવા અહીં ક્લિક કરો : Live Updates

Check out below Health Tools-
Calculate Your Body Mass Index ( BMI )

Calculate The Age Through Age Calculator

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

રોજ સવારે કેટલા અંજીર ખાવા જોઈએ? વધુ ખાવાથી થતા નુકસાન અને ફાયદાની સંપૂર્ણ માહિતી
રોજ સવારે કેટલા અંજીર ખાવા જોઈએ? વધુ ખાવાથી થતા નુકસાન અને ફાયદાની સંપૂર્ણ માહિતી
સિગારેટ પીવા કરતાં પણ વધુ ખતરનાક છે 8 કલાક એકધારું બેસવું! જાણો એવી 8 આદતો જે તમને સમય પહેલાં બનાવી દે છે ઘરડા
સિગારેટ પીવા કરતાં પણ વધુ ખતરનાક છે 8 કલાક એકધારું બેસવું! જાણો એવી 8 આદતો જે તમને સમય પહેલાં બનાવી દે છે ઘરડા
SDG Maternal Mortality Target: દુનિયાની દર 10 માથી એક માતાનું મોત ભારતમાં! લેન્સેટ રિપોર્ટે વધારી ચિંતા, જાણો તમામ વિગતો
SDG Maternal Mortality Target: દુનિયાની દર 10 માથી એક માતાનું મોત ભારતમાં! લેન્સેટ રિપોર્ટે વધારી ચિંતા, જાણો તમામ વિગતો
Summer Drinks: શું ડાયાબિટીસના દર્દીઓ શેરડીનો રસ પી શકે છે? જાણો નિષ્ણાતો શું કહે છે
Summer Drinks: શું ડાયાબિટીસના દર્દીઓ શેરડીનો રસ પી શકે છે? જાણો નિષ્ણાતો શું કહે છે

વિડિઓઝ

PM Modi Speech: સમ્રાટ સંપ્રતિ મ્યુઝિયમ’ લોકાર્પણ કાર્યક્રમમાં PM મોદીનું સંબોધન
PM Modi Gujarat Visit: PM મોદીએ કોબામાં જૈન મ્યૂઝિયમનું કર્યું ઉદ્ઘાટન
Rajkot News: રાજકોટમાં સ્વિમિંગ પુલમાં ડુબી જવાથી ભાઈ-બહેનના મોત
Mehsana Hit and Run News: મહેસાણાના બહુચરાજીમાં રફતારનો કહેર, બે લોકોના મોત, આઠ લોકો થયા ઘાયલ
Hun To Bolish : હું તો બોલીશ : PM આવશે, વિકાસ લાવશે

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
PM મોદીએ કોબા તીર્થમાં સમ્રાટ સંપ્રતિ મ્યુઝિયમનું લોકાર્પણ કર્યું, -'સમ્રાટ સંપ્રતિએ ભારતના દર્શન અને વ્યવહારને જોડ્યા'
PM મોદીએ કોબા તીર્થમાં સમ્રાટ સંપ્રતિ મ્યુઝિયમનું લોકાર્પણ કર્યું, -'સમ્રાટ સંપ્રતિએ ભારતના દર્શન અને વ્યવહારને જોડ્યા'
Nalanda Stampede News: બિહારના નાલંદામાં શીતળા માતાજીના મંદિરમાં ભાગદોડ, આઠનાં મોત
Nalanda Stampede News: બિહારના નાલંદામાં શીતળા માતાજીના મંદિરમાં ભાગદોડ, આઠનાં મોત
Rain: ફરી માવઠાની આગાહી, આગામી 2 અને 3 એપ્રિલે ગુજરાતમાં આંધી-વંટોળ સાથે પડશે વરસાદ
Rain: ફરી માવઠાની આગાહી, આગામી 2 અને 3 એપ્રિલે ગુજરાતમાં આંધી-વંટોળ સાથે પડશે વરસાદ
1 એપ્રિલથી ATMમાંથી પૈસા ઉપાડવા પડશે મોંઘા! HDFCથી લઈને PNB બેન્કે કર્યા મોટા ફેરફારો
1 એપ્રિલથી ATMમાંથી પૈસા ઉપાડવા પડશે મોંઘા! HDFCથી લઈને PNB બેન્કે કર્યા મોટા ફેરફારો
Mehsana News: બહુચરાજીમાં રફતારનો કહેર, દેલવાડા નજીક પગપાળા જતા યાત્રિકો પર ફરી વળ્યું આઈસર
Mehsana News: બહુચરાજીમાં રફતારનો કહેર, દેલવાડા નજીક પગપાળા જતા યાત્રિકો પર ફરી વળ્યું આઈસર
Rain: આજે વરસાદની આગાહી, આગામી 3 કલાકમાં આ વિસ્તારોમાં ખાબકશે કમોસમી વરસાદ
Rain: આજે વરસાદની આગાહી, આગામી 3 કલાકમાં આ વિસ્તારોમાં ખાબકશે કમોસમી વરસાદ
Ahmedabad: નારણપુરામાં ગેસ સિલિન્ડર બ્લાસ્ટ થતા ઘરમાં સૂઈ રહેલા 5 દાઝ્યા, આજુબાજુના ઘરના કાચ તૂટ્યા
Ahmedabad: નારણપુરામાં ગેસ સિલિન્ડર બ્લાસ્ટ થતા ઘરમાં સૂઈ રહેલા 5 દાઝ્યા, આજુબાજુના ઘરના કાચ તૂટ્યા
PM Modi Gujarat Visit Live: મિડલ ઈસ્ટ સંકટ પર બોલ્યા પીએમ મોદી, કહ્યું- આજે સમગ્ર દુનિયામાં અસ્થિરતા અને અશાંતિ
PM Modi Gujarat Visit Live: મિડલ ઈસ્ટ સંકટ પર બોલ્યા પીએમ મોદી, કહ્યું- આજે સમગ્ર દુનિયામાં અસ્થિરતા અને અશાંતિ
Embed widget