શોધખોળ કરો

Green Vegetable Benefits: શિયાળામાં મેથીની ભાજીનું કરો ભરપેટ સેવન,થશે આ ગજબ ફાયદા

Green Vegetable Benefits: શિયાળો શરૂ થવા જઈ રહ્યો છે, જેમાં બજારમાં ઘણા બધા લીલા શાકભાજી આવવા લાગ્યા છે. લીલા શાકભાજી સૌથી વધુ ફાયદાકારક છે. તેનેઆહારમાં ચોક્કસપણે સામેલ કરવું જોઈએ.

Green Vegetable Benefits: શિયાળો શરૂ થવા જઈ રહ્યો છે, જેમાં બજારમાં ઘણા બધા લીલા શાકભાજી આવવા લાગ્યા છે. લીલા શાકભાજી સૌથી વધુ ફાયદાકારક છે. તેનેઆહારમાં ચોક્કસપણે સામેલ કરવું જોઈએ.

શિયાળો શરૂ થવા જઈ રહ્યો છે, જેમાં બજારમાં ઘણા બધા લીલા શાકભાજી આવવા લાગ્યા છે. લીલા શાકભાજી સૌથી વધુ ફાયદાકારક છે. તેનેઆહારમાં ચોક્કસપણે સામેલ કરવું જોઈએ.

વિટામિન્સ, મિનરલ્સ અને ફાઈબરથી ભરપૂર લીલા શાકભાજી સ્વાસ્થ્યનો ખજાનો છે. જો કે કેટલાક લોકો લીલા શાકભાજી ખાવામાં આના કાની કરે છે પરંતુ તે સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે.શિયાળામાં તમે મૂળાના પાનને શાક તરીકે ખાઈ શકો છો. તેનાથી શરીરનો દુખાવો દૂર થાય છે. મૂળાના પાન ખાવાથી પેટ સાફ રહે છે.

શિયાળામાં મેથી પુષ્કળ પ્રમાણમાં મળે છે. મેથીમાં ફોલિક એસિડ, કેલ્શિયમ, આયર્ન, પ્રોટીન અને ઝિંક હોય છે. તેને ખાવાથી વજન પણ ઘટે છે.મસ્ટર્ડ ગ્રીન્સ ફાઇબર, પ્રોટીન અને મેંગેનીઝનો સારો સ્ત્રોત છે. તેને ખાવાથી શરીરને વિટામિન K, વિટામિન B6, વિટામિન C અને કેલ્શિયમ મળે છે. તેનાથી કબજિયાતની સમસ્યા દૂર થાય છે.

પાલક લીલા શાકભાજીમાંથી એક છે. પાલકમાં ભરપૂર માત્રામાં આયર્ન હોય છે. તે શરીરને વિટામિન A અને કેલ્શિયમ પણ પ્રદાન કરે છે. તમારે પાલકનું સેવન અવશ્ય કરવું જોઇએ.લીલા શાકભાજીમાં બથુઆ પણ ખાઓ. જે ને આયર્ન, વિટામિન એ, વિટામિન સી અને કેલ્શિયમનો સારો સ્ત્રોત છે.

Paneer ખાવાના છો શોખીન, તો સાવધાન, નકલી પનીરની આ રીતે કરો ચકાસણી 

શું તમે પણ બજારમાંથી પનીર લાવો છો અને શાકથી લઈને પરાઠા અને મીઠાઈઓ ઘરે બનાવો છો? તેથી સાવચેત રહો, કારણ કે,બજારમાં નકલી પનીરનું ધૂમ વેચાણ થાય છે.ય  આવી સ્થિતિમાં, અમે આપને  જણાવી રહ્યાં છીએ કે નકલી પનીરની કેવી રીતે કરશો ઓળખ 

વાસ્તવમાં નકલી પનીર સિન્થેટિક રીતે તૈયાર કરવામાં આવે છે. તેને બનાવવા માટે બગડેલું દૂધ, લોટ, ડિટર્જન્ટ પાવડર, પામોલીન તેલ, ગ્લિસરોલ મોનોસ્ટેરેટ પાવડર અને સલ્ફ્યુરિક એસિડ જેવા રસાયણો ભેળવવામાં આવે છે, જે સ્વાસ્થ્ય માટે અત્યંત હાનિકારક છે.

  પનીરની શુદ્ધતા તપાસવા માટે પહેલા તેને ગરમ પાણીમાં થોડીવાર ઉકાળો. આ પાણીમાં સોયાબીનનો લોટ અને તુવેર દાળનો પાવડર ઉમેરો. લોટ મિક્સ કર્યા પછી  પનીરનો રંગ લાલ થવા લાગે છે, કારણ કે પનીર બનાવતી વખતે ડિટર્જન્ટ અને યુરિયા જેવી રાસાયણિક વસ્તુઓનો ઉપયોગ કરવામાં આવે છે. જેના કારણે તેનો રંગ લાલ થઈ જાય છે.

પનીરનું પરીક્ષણ કરવાની બીજી રીત એ છે કે, પનીરને પાણીમાં ઉકાળો અને પછી તેને ઠંડુ કરો. હવે પનીરના આ એક ટુકડામાં ટિંકચર આયોડીનના થોડા ટીપાં નાખો. જો પનીરનો રંગ વાદળી થઈ જાય તો સમજી લેવું કે આ ચીઝમાં ભેળસેળ છે. જણાવી દઈએ કે ટિંકચર આયોડિન એક એન્ટિસેપ્ટિક દવા છે, જે ઘા પર લગાવવામાં આવે છે. તમે તેને મેડિકલ શોપ પર સરળતાથી મેળવી શકો છો.

યોગ્ય દૂધ કેવી રીતે તપાસવું-1. નકલી પનીર  ઉપરાંત નકલી દૂધનો કારોબાર પણ ફૂલીફાલી રહ્યો છે. આવી સ્થિતિમાં દૂધની શુદ્ધતા તપાસવી પણ ખૂબ જ જરૂરી છે. દૂધમાં પાણીની ભેળસેળ તપાસવા માટે, તમારી આંગળીના ટેરવા પર દૂધનું એક ટીપું લો. તેને વહેવા દો, જો તે ઝડપથી વહે છે, તો તેનો અર્થ એ કે તેમાં પાણી છે અને જો તે ધીમેથી વહે છે, તો  શુદ્ધ દૂધ  છે.

ઘણી જગ્યાએ દૂધમાં સ્ટાર્ચ ઉમેરવામાં આવે છે, જેના કારણે તે ઘટ્ટ થઈ જાય છે. આ ટેસ્ટ કરવા માટે એક ચમચીમાં દૂધ લો. તેમાં થોડું મીઠું નાખો, જો તે શુદ્ધ ન હોય તો તે વાદળી થઈ જશે અને જો તે પ્યોર  હશે તો દૂધનો રંગ બદલાશે નહીં.

દૂધનું પરીક્ષણ કરવાની ત્રીજી રીત એ છે કે તેમાં સોયાબીનનો પાવડર ઉમેરો. તેની મદદથી દૂધમાં યુરિયાની ભેળસેળની તપાસ કરી શકાય છે. 5 મિનિટ આ રીતે રહેવા દો. પછી તેમાં લિટમસ પેપરને 30 સેકન્ડ માટે ડુબાડી રાખો, જો પેપરનો રંગ વાદળી થઈ જાય તો તેનો અર્થ એ કે દૂધમાં યુરિયા ભેળવવામાં આવ્યું છે.

Disclaimer: અહીં આપેલી સૂચના, માહિતી, માન્યતા કેટલીક જાણકારીને આધારિત છે. અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે, abp અસ્મિતા કોઇ પણ પ્રકારની માન્યતા, જાણકારી કે માહિતીની પુષ્ટી કરતું નથી. આ તમામ માન્યતાનું અમલીકરણ કરતાં પહેલા જે તે વિષયના નિષ્ણાતની સલાહ જરૂર લેવી.

ગુજરાત ચૂંટણી પરિણામ લાઈવ જોવા અહીં ક્લિક કરો : Live Updates

Check out below Health Tools-
Calculate Your Body Mass Index ( BMI )

Calculate The Age Through Age Calculator

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Dang : સાપુતારા ઘાટમાં બસ ઊંડી ખીણમાં ખાબકી, 2 બાળકોના મોત
Dang : સાપુતારા ઘાટમાં બસ ઊંડી ખીણમાં ખાબકી, 2 બાળકોના મોત
મુંબઈ હિટ એન્ડ રન કેસમાં મુખ્ય આરોપી પિતા સહિત બેની ધરપકડ, મહિલાનું થયું હતું મોત 
મુંબઈ હિટ એન્ડ રન કેસમાં મુખ્ય આરોપી પિતા સહિત બેની ધરપકડ, મહિલાનું થયું હતું મોત 
CUET UG 2024 Update: શું ફરીથી યોજાશે CUET UG પરીક્ષા? NTAએ વિદ્યાર્થીઓના આરોપો પર આપ્યું મોટું નિવેદન
CUET UG 2024 Update: શું ફરીથી યોજાશે CUET UG પરીક્ષા? NTAએ વિદ્યાર્થીઓના આરોપો પર આપ્યું મોટું નિવેદન
Ayushman Bharat યોજનામાં મોટા ફેરફારની તૈયારી, પાંચ નહી પરંતુ હવે 10 લાખનું મળી શકે છે વીમા કવર
Ayushman Bharat યોજનામાં મોટા ફેરફારની તૈયારી, પાંચ નહી પરંતુ હવે 10 લાખનું મળી શકે છે વીમા કવર
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hu to Bolish |  હું તો બોલીશ | રોડમાં ખાડા, પૈસા પાણીમાં!Hu to Bolish | હું તો બોલીશ | મોતના મકાનChhotaudepur News | ઘૂંટીયાઆંબાથી છલવાંટાના બનેલા નવા રોડનું પ્રથમ વરસાદમાં ધોવાણAmreli News | સાવરકુંડલા તાલુકાના જીરા ગામમાં પર્યાવરણ માટે અનોખું કદમ ગ્રામજનોએ ભર્યું

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Dang : સાપુતારા ઘાટમાં બસ ઊંડી ખીણમાં ખાબકી, 2 બાળકોના મોત
Dang : સાપુતારા ઘાટમાં બસ ઊંડી ખીણમાં ખાબકી, 2 બાળકોના મોત
મુંબઈ હિટ એન્ડ રન કેસમાં મુખ્ય આરોપી પિતા સહિત બેની ધરપકડ, મહિલાનું થયું હતું મોત 
મુંબઈ હિટ એન્ડ રન કેસમાં મુખ્ય આરોપી પિતા સહિત બેની ધરપકડ, મહિલાનું થયું હતું મોત 
CUET UG 2024 Update: શું ફરીથી યોજાશે CUET UG પરીક્ષા? NTAએ વિદ્યાર્થીઓના આરોપો પર આપ્યું મોટું નિવેદન
CUET UG 2024 Update: શું ફરીથી યોજાશે CUET UG પરીક્ષા? NTAએ વિદ્યાર્થીઓના આરોપો પર આપ્યું મોટું નિવેદન
Ayushman Bharat યોજનામાં મોટા ફેરફારની તૈયારી, પાંચ નહી પરંતુ હવે 10 લાખનું મળી શકે છે વીમા કવર
Ayushman Bharat યોજનામાં મોટા ફેરફારની તૈયારી, પાંચ નહી પરંતુ હવે 10 લાખનું મળી શકે છે વીમા કવર
Budget 2024 : PF ખાતાધારકોને બજેટમાં મળી શકે છે આ ભેટ, લાખો કર્મચારીઓને થશે ફાયદો
Budget 2024 : PF ખાતાધારકોને બજેટમાં મળી શકે છે આ ભેટ, લાખો કર્મચારીઓને થશે ફાયદો
ITR Filing: આ કમાણી પર નથી આપવો પડતો એક પણ રૂપિયાનો ટેક્સ, જાણો સંપૂર્ણ લિસ્ટ
ITR Filing: આ કમાણી પર નથી આપવો પડતો એક પણ રૂપિયાનો ટેક્સ, જાણો સંપૂર્ણ લિસ્ટ
Womens Asia Cup 2024: એશિયા કપ માટે BCCIએ કરી 15 સભ્યોની ટીમની જાહેરાત, આ ખેલાડીઓને મળ્યું સ્થાન
Womens Asia Cup 2024: એશિયા કપ માટે BCCIએ કરી 15 સભ્યોની ટીમની જાહેરાત, આ ખેલાડીઓને મળ્યું સ્થાન
Rathyatra 2024: અમદાવાદમાં રથયાત્રા શાંતિપૂર્ણ માહોલમાં પૂર્ણ, ભગવાનના રથ નિજ મંદિર પહોંચ્યા
Rathyatra 2024: અમદાવાદમાં રથયાત્રા શાંતિપૂર્ણ માહોલમાં પૂર્ણ, ભગવાનના રથ નિજ મંદિર પહોંચ્યા
Embed widget