શોધખોળ કરો

Coronavirus: ઓમિક્રોન વેરિયન્ટથી સૌથી વધુ આ લોકોને છે ખતરો, જાણો ક્યાં લોકોને સંક્રમણનું વધુ જોખમ

Covid- 19 Omicron Effect: કોરોનાના નવા ઓમિક્રોન વેરિઅન્ટથી ગભરાવાની જરૂર નથી. પરંતુ સાવધાની રાખવી જરૂરી છે. આપની જાતને સ્વસ્થ રાખો, રોગપ્રતિકારક શક્તિને મજબૂત રાખો અને રસીના બંને ડોઝ લો.

Covid- 19 Omicron Effect: કોરોનાના નવા ઓમિક્રોન વેરિઅન્ટથી ગભરાવાની જરૂર નથી. પરંતુ સાવધાની રાખવી જરૂરી છે. આપની જાતને સ્વસ્થ રાખો, રોગપ્રતિકારક શક્તિને મજબૂત રાખો અને રસીના બંને ડોઝ લો.

કોરોના વાયરસના નવા ઓમિક્રોન વેરિઅન્ટે ફરી એકવાર લોકોમાં ભયનું વાતાવરણ સર્જ્યું છે. નિષ્ણાતોના મતે, ઓમિક્રોન વેરિઅન્ટના ફેલાવાની ઝડપ ડેલ્ટા વાયરસ કરતા ઘણી વધારે છે. ઓમિક્રોન વેરિઅન્ટનો ટ્રાન્સમિશન રેટ અગાઉના તમામ વેરિઅન્ટ કરતાં ઘણો વધારે  છે.

ભારતમાં આવેલા આલ્ફા વેરિઅન્ટથી એક વ્યક્તિ, બે થી ત્રણ લોકોને ચેપ લાગ્યો હતો. આ પછી, સેકન્ડ વેવ ડેલ્ટા વેરિઅન્ટનો ટ્રાન્સમિશન રેટ 6.5 હતો એટલે કે પહેલા કરતા ત્રણ ગણો ઝડપી, હવે ઓમિક્રોન વેરિઅન્ટ તેના કરતા ઝડપી હોવાનું કહેવાય છે. આ પ્રકાર એવા લોકોને સૌથી વધુ અસર કરે છે, જેઓ પહેલાથી જ કોઈ બીમારીથી પીડિત છે. હૃદય, હાઈ બ્લડ પ્રેશર, ડાયાબિટીસ અને શ્વાસ સંબંધી રોગોથી પીડિત લોકોને ઓમિક્રોન સંક્રમણનું જોખમ વધુ છે. જો આપની રોગપ્રતિકારક શક્તિ નબળી છે અથવા વૃદ્ધાવસ્થા છે, તો કોરોનાનું નવું સ્વરૂપ આપના માટે ચિંતાનું કારણ પણ બની શકે છે. જાણીએ કયા લોકોને ઓમિક્રોન વેરિઅન્ટ્સનું સૌથી વધુ જોખમ છે?

આ લોકોને ઓમિક્રોનથી સૌથી વધુ જોખમ છે

આજે લોકો કોરોનાના ઓમિક્રોન વેરિઅન્ટને લઈને સૌથી વધુ ચિંતિત છે કારણ કે ઓમિક્રોન વેક્સિનેટ લોકોને પણ બીમાર કરી રહ્યો છે. ઓમિક્રોનથી કોને સૌથી વધુ જોખમ છે? આ વિશે  નિષ્ણાતો  શું કહે છે, જાણીએ

  •  
  •  ઓમિક્રોન ચેપ એવા લોકોને અસર કરી શકે છે જેમના ફેફસા નબળા હોય છે.
  • આ વાયરસ એવા લોકોને ચેપ લગાવી શકે છે જેમની રોગપ્રતિકારક શક્તિ નબળી છે.
  •  જો આપ તંદુરસ્ત હો અને કોઇ બીમારી ન હોય તો આ સ્થિતિમાં ચેપ લાગવાનું જોખમ ઘટે છે.
  •  ડાયાબિટીસના દર્દીઓએ પણ આવી સ્થિતિમાં ખૂબ કાળજી રાખવાની જરૂર છે. ઓમિક્રોનથી  આવા લોકોને સંક્રમણનું વધુ જોખમ છે.
  •  જો આપને  હૃદય સંબંધિત સમસ્યા છે, તો તમારું શરીર નબળું પડી જાય છે અને કોઈપણ વાયરસ એટેક કરી શકે છે.
  • જો કોઈ વ્યક્તિને કેન્સર અથવા આર્થરાઈટિસ જેવી બીમારી છે તો આવા લોકોને પણ  ઓમિક્રોનના સંક્રમણનો ખતરો વધી જાય છે.
  •  વૃદ્ધોની રોગપ્રતિકારક શક્તિ ઘણી નબળી હોય છે, તેથી વૃદ્ધોને વધુ  સાવચેત રહેવાની સલાહ આપવામાં આવી રહી છે.
  •  5 વર્ષથી ઓછી ઉંમરના બાળકોમાં વાયરસની વધુ અસર જોવા મળી રહી છે. બાળકોને રસી મળી નથી, તેથી આ વયજૂથના બાળકોને પણ જોખમ વધુ છે
  • બાળકો જ્યાં સુધી વેક્સિનેટ નથી થતાં ત્યાં સુધી તેને પણ વાયરસથી બચાવવા વધુ કાળજી લેવી જરૂરી છે.
  •  જેમણે કોરોના રસીના બંને ડોઝ નથી લીધા, અથવો તો સિંગલ ડોઝ જ લીધો છે. તેવા લોકોને પણ ઓમિક્રોન સંક્રમણનું જોખમ વધુ છે.

Check out below Health Tools-
Calculate Your Body Mass Index ( BMI )

Calculate The Age Through Age Calculator

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Health Tips: ચોમાસાની ઋતુમાં રોગ પ્રતિકારક શક્તિ વધારવા આ વસ્તુઓનું કરો સેવન, જાણો 
Health Tips: ચોમાસાની ઋતુમાં રોગ પ્રતિકારક શક્તિ વધારવા આ વસ્તુઓનું કરો સેવન, જાણો 
Health Self Check: શું તમે હેલ્ધી છો? 15 ઓગસ્ટ પર જાતે જ કરો આ 15 ટેસ્ટ
Health Self Check: શું તમે હેલ્ધી છો? 15 ઓગસ્ટ પર જાતે જ કરો આ 15 ટેસ્ટ
Side effects of Eating Samosa : શું તમે પણ સવારે નાસ્તામાં ખાવ છો સમોસા ? તો થઈ જાઓ સાવધાન
Side effects of Eating Samosa : શું તમે પણ સવારે નાસ્તામાં ખાવ છો સમોસા ? તો થઈ જાઓ સાવધાન
Copper Bottle Water Benefits: શું રોજ તાંબાની બોટલમાં પાણી પીવું યોગ્ય છે? જાણો શું કહે છે એક્સપર્ટ
Copper Bottle Water Benefits: શું રોજ તાંબાની બોટલમાં પાણી પીવું યોગ્ય છે? જાણો શું કહે છે એક્સપર્ટ

વિડિઓઝ

Gandhinagar news : દંતાલીમાં ગેરકાયદે ગેસ રિફિલિંગ કૌભાંડનો પર્દાફાશ
Hun To Bolish : હું તો બોલીશ : ટ્રાફિકના ચલણને ગંભીરતાથી લેજો
Hun To Bolish : હું તો બોલીશ : પીવાનું પાણી તો શુદ્ધ આપો
Gujarat Rain Forecast : ગુજરાતમાં 7 દિવસ વરસાદની આગાહી, જુઓ કયા કયા પડશે વરસાદ | ABP Asmita
CM Bhupendra Patel: 80મા સ્વતંત્ર દિવસની પૂર્વ સંધ્યાએ CM ભૂપેન્દ્ર પટેલનું પ્રજાજોગ સંબોધન

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Independence Day 2026: PM મોદીનું લાલકિલ્લાની પ્રાચીર પરથી 77 મિનિટનું સંબોધન, જાણો મહત્વના મુદ્દા
Independence Day 2026: PM મોદીનું લાલકિલ્લાની પ્રાચીર પરથી 77 મિનિટનું સંબોધન, જાણો મહત્વના મુદ્દા
Surat: સુરતમાં હાઈપ્રોફાઈલ દારૂ પાર્ટીનો પર્દાફાશ, 8 યુવતી અને 14 યુવકો ઝડપાયા
Surat: સુરતમાં હાઈપ્રોફાઈલ દારૂ પાર્ટીનો પર્દાફાશ, 8 યુવતી અને 14 યુવકો ઝડપાયા
PM Modi Independence Day Speech 2026: લાલ કિલ્લા પરથી ભારતીય બેન્કો અંગે શું બોલ્યા PM મોદી?
PM Modi Independence Day Speech 2026: લાલ કિલ્લા પરથી ભારતીય બેન્કો અંગે શું બોલ્યા PM મોદી?
સુરત રેગિંગકાંડમાં ચોકાવનારો ખુલાસો, મેડિકલ કોલેજ સાબિત થઈ રહી છે રેગિંગનો અડ્ડો, HOD ડૉ સુમૈયા થઈ શકે છે સસ્પેન્ડ
સુરત રેગિંગકાંડમાં ચોકાવનારો ખુલાસો, મેડિકલ કોલેજ સાબિત થઈ રહી છે રેગિંગનો અડ્ડો, HOD ડૉ સુમૈયા થઈ શકે છે સસ્પેન્ડ
Independence Day 2026: લાલ કિલ્લા પરના સમારોહમાં રાહુલ ગાંધીએ હાજરી ન આપતા ઉભો થયો વિવાદ
Independence Day 2026: લાલ કિલ્લા પરના સમારોહમાં રાહુલ ગાંધીએ હાજરી ન આપતા ઉભો થયો વિવાદ
ઈન્ડોનેશિયામાં 7.7ની તીવ્રતાનો ભૂકંપ, સુનામીની ચેતવણી; લોકોમાં મચી ગઇ નાસભાગ, જાણો અપડેટ્સ
ઈન્ડોનેશિયામાં 7.7ની તીવ્રતાનો ભૂકંપ, સુનામીની ચેતવણી; લોકોમાં મચી ગઇ નાસભાગ, જાણો અપડેટ્સ
'માનસિક નક્સલવાદીઓ હજુ પણ તકની શોધમાં છે...' PM મોદીની ચેતવણી
'માનસિક નક્સલવાદીઓ હજુ પણ તકની શોધમાં છે...' PM મોદીની ચેતવણી
5 નવા પરમાણુ રિએક્ટર, 100 ગીગાવોટ ન્યુક્લિયર વીજળી... PM મોદીએ દેશ માટે રાખ્યો વિશાળ ટાર્ગેટ
5 નવા પરમાણુ રિએક્ટર, 100 ગીગાવોટ ન્યુક્લિયર વીજળી... PM મોદીએ દેશ માટે રાખ્યો વિશાળ ટાર્ગેટ
Embed widget