શોધખોળ કરો

Health: શરીરમાં આ જગ્યાએ સોજો આવે તો થઇ જજો સાવધાન, આ ખતરનાક બીમારીના છે સંકેત

કેટલીકવાર આપણે શરીરમાં નાના-નાના લક્ષણોને અવગણીએ છીએ. જો કે કેટલીકવાર નાની સમસ્યા પણ મોટી બીમારીના સંકેત આપી જાય છે.

Health:કેટલીકવાર આપણે શરીરમાં નાના-નાના લક્ષણોને અવગણીએ છીએ. જોકે કેટલાક લક્ષણોને હળવાશથી ન લેવા જોઇએ અને એકવાર ડૉક્ટરની સલાહ લેવી જરૂરી છે.  સામાન્ય રીતે આપણે શરીરમાં આવતા સોજોને હળવાશથી લઇએ છીએ.  જો કે તે ગંભીર બીમારીના પણ સંકેત હોઇ શકે છે. શુ તમે જાણો છો કે દરેક સોજો મામૂલી નથી હોતો.  જો તમે વારંવાર શરીરમાં કેટલીક જગ્યાએ સોજો આવી જતો હોય તો તે  થોડું સતર્ક રહેવું જોઈએ કારણ કે તે તમારા લીવરની બીમારી સાથે સંબંધિત હોઈ શકે છે.

લીવરનું સૌથી અગત્યનું કાર્ય શરીરમાંથી ઝેર અથવા ગંદકી દૂર કરવાનું છે.લીવર આપણા શરીરનો એક મહત્વપૂર્ણ ભાગ છે, તે પોષક તત્વોના ચયાપચયથી લઈને પાચન માટે પિત્ત બનાવવા સુધીનું કામ કરે છે. લીવર આપણા શરીરનું સૌથી મહત્વપૂર્ણ અંગ  છે. એકવાર લિવર ખરાબ થઈ જાય પછી શરીર ધીમે-ધીમે કામ કરવાનું બંધ કરી દે છે અને આ જીવલેણ સાબિત થાય છે.

ફેટી લીવરનું લક્ષણ

  • પગમાં સોજો અથવા ભારે થાક
  • આખા શરીરમાં સોજો
  • એનિમિયા
  • પેટ ફુલેલું રહેવું

લિવરની બીમારીને કારણે શરીરમાં આ ફેરફારો થાય છે

શરૂઆતમાં  લીવરની બીમારીથી શરીરને કોઇ નુકસાન નથી પહોંચતું.  કારણ કે તેના કોઇ  લક્ષણો શરીરમાં અનુભવાતા નથી. જો કે, જો આ રોગ આગળ વધે તો તે ખતરનાક બની શકે છે. જો લીવરની બીમારી છેલ્લા સ્ટેજ પર પહોંચી જાય તો તેને સિરોસિસ કહેવાય છે. જો સિરોસિસને કારણે લીવરને કોઈ નુકસાન થાય છે, તો તેનો ઈલાજ થઈ શકતો નથી. આ દરમિયાન પગ, ઘૂંટીમાં સોજો આવી જાય છે. 'બોસ્ટન ચિલ્ડ્રન્સ હોસ્પિટલ' અનુસાર, હૃદય, લીવર અને કિડનીના રોગોને કારણે શરીરના ઘણા ભાગોમાં સોજો આવી શકે છે. સોજાની સાથે, તમને આ બધી સમસ્યાઓ પણ થઈ શકે છે જેમકે વજન વધવું, ઉધરસ આવવી,. થાક, શ્વાસ લેવામાં તકલીફ થવી. આ લક્ષણો  થોડા સમય પછી વધી જાય છે. તેથી જો આપનું પેટ ફુલેલું રહેતું હોય, આંખની નીચે સોજા આવતા હોય કે પછી પગનની ઘૂંટી સોજી જતી હોય તો ચોક્કસપણે ડોક્ટરન સલાહ લેવી જોઇએ. આ લક્ષણો લીવર કે કિડનીની બીમારી તરફ સંકેત કરે છે.

Check out below Health Tools-
Calculate Your Body Mass Index ( BMI )

Calculate The Age Through Age Calculator

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

T20 વર્લ્ડ કપ 2026: બાંગ્લાદેશનો ભારત આવવાનો ઈન્કાર! મુસ્તફિઝુરના અપમાનનો બદલો લીધો ?
T20 વર્લ્ડ કપ 2026: બાંગ્લાદેશનો ભારત આવવાનો ઈન્કાર! મુસ્તફિઝુરના અપમાનનો બદલો લીધો ?
T20 વર્લ્ડ કપ 2026 માટે બાંગ્લાદેશે ટીમની કરી જાહેરાત, આ હિન્દુ ખેલાડીને બનાવ્યો કેપ્ટન
T20 વર્લ્ડ કપ 2026 માટે બાંગ્લાદેશે ટીમની કરી જાહેરાત, આ હિન્દુ ખેલાડીને બનાવ્યો કેપ્ટન
રેશન કાર્ડ ધારકો માટે ખુશખબર! હવે અંગૂઠો ઘસવાની જરૂર નહીં, QR Code સ્કેન કરો અને અનાજ મેળવો, જાણો નવી રીત
રેશન કાર્ડ ધારકો માટે ખુશખબર! હવે અંગૂઠો ઘસવાની જરૂર નહીં, QR Code સ્કેન કરો અને અનાજ મેળવો, જાણો નવી રીત
Thakor Samaj Bandharan: જાણો ઠાકોર સમાજે બહાર પાડેલા બંધારણની A To Z માહિતી એક ક્લિકે
Thakor Samaj Bandharan: જાણો ઠાકોર સમાજે બહાર પાડેલા બંધારણની A To Z માહિતી એક ક્લિકે

વિડિઓઝ

Alpesh Thakor : ઠાકોર સમાજના મહાસંમેલનમાં અલ્પેશ ઠાકોરનું સંબોધન
Thakor Samaj Maha Sammelan: ગેનીબેને ઠાકોર સમાજનું નવું 'બંધારણ' જાહેર કર્યું
Ration Card News: રેશન કાર્ડધારકોને બાયોમેટ્રિકની ઝંઝટથી મુક્તિ
US Strikes Venezuela: વેનેઝુએલા પર મોડી રાતે અમેરિકાની એર સ્ટ્રાઈક
Surendranagar Land Scam: સુરેન્દ્રનગરમાં NA જમીન કૌભાંડને લઈ મોટા સમાચાર

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
T20 વર્લ્ડ કપ 2026: બાંગ્લાદેશનો ભારત આવવાનો ઈન્કાર! મુસ્તફિઝુરના અપમાનનો બદલો લીધો ?
T20 વર્લ્ડ કપ 2026: બાંગ્લાદેશનો ભારત આવવાનો ઈન્કાર! મુસ્તફિઝુરના અપમાનનો બદલો લીધો ?
T20 વર્લ્ડ કપ 2026 માટે બાંગ્લાદેશે ટીમની કરી જાહેરાત, આ હિન્દુ ખેલાડીને બનાવ્યો કેપ્ટન
T20 વર્લ્ડ કપ 2026 માટે બાંગ્લાદેશે ટીમની કરી જાહેરાત, આ હિન્દુ ખેલાડીને બનાવ્યો કેપ્ટન
રેશન કાર્ડ ધારકો માટે ખુશખબર! હવે અંગૂઠો ઘસવાની જરૂર નહીં, QR Code સ્કેન કરો અને અનાજ મેળવો, જાણો નવી રીત
રેશન કાર્ડ ધારકો માટે ખુશખબર! હવે અંગૂઠો ઘસવાની જરૂર નહીં, QR Code સ્કેન કરો અને અનાજ મેળવો, જાણો નવી રીત
Thakor Samaj Bandharan: જાણો ઠાકોર સમાજે બહાર પાડેલા બંધારણની A To Z માહિતી એક ક્લિકે
Thakor Samaj Bandharan: જાણો ઠાકોર સમાજે બહાર પાડેલા બંધારણની A To Z માહિતી એક ક્લિકે
સદારામ ધામ બનાવવા ગેનીબેન ઠાકોરે દાન માગ્યું, અલ્પેશ ઠાકોર સહિતના આગેવાનોએ આપી 11-11 વિઘા જમીન
સદારામ ધામ બનાવવા ગેનીબેન ઠાકોરે દાન માગ્યું, અલ્પેશ ઠાકોર સહિતના આગેવાનોએ આપી 11-11 વિઘા જમીન
'ખોટા ખર્ચા બંધ કરો, સમાજનું બંધારણ તમામ વર્ગો પર લાગુ પડશે'- ઠાકોર સમાજના મહાસંમેલનમાં અલ્પેશ ઠાકોર
'ખોટા ખર્ચા બંધ કરો, સમાજનું બંધારણ તમામ વર્ગો પર લાગુ પડશે'- ઠાકોર સમાજના મહાસંમેલનમાં અલ્પેશ ઠાકોર
કુરિવાજોને તિલાંજલિ આપવાની ઠાકોર સમાજની પહેલ, 16 મુદ્દાનું બંધારણ કર્યું જાહેર
કુરિવાજોને તિલાંજલિ આપવાની ઠાકોર સમાજની પહેલ, 16 મુદ્દાનું બંધારણ કર્યું જાહેર
ગુરમીત રામ રહીમને 40 દિવસના મળ્યાં પેરોલ, ટૂંક સમયમાં સુનારિયા જેલમાંથી થશે મુક્ત
ગુરમીત રામ રહીમને 40 દિવસના મળ્યાં પેરોલ, ટૂંક સમયમાં સુનારિયા જેલમાંથી થશે મુક્ત
Embed widget