શોધખોળ કરો

ગરમીમાં તમે પણ પીવો માટીના વાસણમાં પાણી, સ્વાસ્થ્યમાં થશે ચમત્કારીક ફાયદા

ઉનાળાની શરૂઆત થઈ ગઈ છે. આગ ઓકતી ગરમીમાં લૂથી બચવા બને તેટલું વધુ પાણી પીવું જરુરી હોય છે. એવામાં ઘણા લોકો ગરમીથી રાહત મેળવવા ફ્રીઝનું ઠંડુ પાણી પીતા હોય છે. પરંતુ આ યોગ્ય નથી.

ઉનાળાની શરૂઆત થઈ ગઈ છે. આગ ઓકતી ગરમીમાં લૂથી બચવા બને તેટલું વધુ પાણી પીવું જરુરી હોય છે. એવામાં ઘણા લોકો ગરમીથી રાહત મેળવવા ફ્રીઝનું ઠંડુ પાણી પીતા હોય છે. પરંતુ આ યોગ્ય નથી. તે થોડીવાર માટે શરીરને સારુ લાગે છે પરંતુ બાદમાં નુકસાન કરે છે. આપણા ગામડામાં ઘણીવાર જોવા મળે છે કે ઉનાળામાં માટીના વાસણોમાં પાણીનો સંગ્રહ થતો હતો, ત્યાંના લોકો આ પાણી પીતા હતા. આ વાસણમાં પાણી કુદરતી રીતે ઠંડુ હોવાથી લાંબા સમય સુધી ઠંડુ રહે છે. પરંતુ હવે લોકોના ઘરોમાં રેફ્રિજરેટર જોવા મળે છે અને વાસણોનો ઉપયોગ ઓછો થયો છે. 

વાસણનું પાણી પીવાની આ વર્ષો જૂની પ્રથા માત્ર સ્ટીલ અને પ્લાસ્ટિકના કન્ટેનરનો વિકલ્પ નથી, પરંતુ તેના સ્વાસ્થ્ય લાભો પણ છે. આ જ કારણ છે કે આજે પણ ઘણા ઘરોમાં માટીના વાસણમાં રાખેલ પાણી પીવામાં આવે છે, કારણ કે તેના ઘણા તબીબી ફાયદા પણ છે. તો ચાલો જાણીએ તેના ફાયદા વિશે.

કુદરતી ઠંડક - માટલું પાણીને કુદરતી રીતે ઠંડુ રાખે છે અને તાપમાનને ર ડિગ્રી સુધી ઓછુ કરી દે છે જેનાથી રેફ્રિજરેટરની જરૂરિયાત ઓછી થઈ જાય છે. તે ગળામાં કોમળ અને પર્યાવરણને અનુકૂળ પણ છે. સંવેદનશીલ ગળાવાળા લોકો માટે તે શ્રેષ્ઠ ઓપ્શન છે જેઓ વારંવાર શરદી અને ઉધરસથી પીડાય છે.

હીટસ્ટ્રોક નથી લાગતો - માટીના વાસણમાંથી પાણી પીવાથી સનસ્ટ્રોક સામે લડવામાં મદદ મળે છે કારણ કે માટીના વાસણ પાણીમાં ભરપૂર મિનરલ્સ અને પોષક તત્વોને જાળવી રાખે છે અને ઝડપથી ડિહાઇડ્રેટ કરવામાં મદદ કરે છે. તો જેમને ઉનાળામાં લૂ વધારે લાગતી હોય તેમણે ઘડાનું પાણી પીવુ જોઈએ.

એસિડિટીમા લાભકારક - માટલાનું પાણી વૃદ્ધત્વને અટકાવે છે, કેન્સર જેવા ક્રોનિક રોગોને રોકે છે, ડિહાઇડ્રેશન અટકાવે છે, પાચનશક્તિ વધારે છે વગેરે. તે એસિડિટીને નિયંત્રિત કરવા માટે સારો ઓપ્શન છે. માટલાના પાણીમાં કુદરતી રીતે એલ્કલાઇન હોય છે, માટીના વાસણ પાણીની એસિડિક પ્રકૃતિને ઘટાડે છે અને PH ને સંતુલિત કરે છે.

મિનરલ્સ હોય છે-  માટલાના પાણીમાં પુરતા પ્રમાણમાં મિનરલ્સ હોય છે. જેમ કે કેલ્શિયમ.મેગ્નેશિયમ,ફોસ્ફરસ વગેરે. પાચનશક્તિ વધારે છે અને વજન ઓછું કરવામાં મદદ કરે છે.

Check out below Health Tools-
Calculate Your Body Mass Index ( BMI )

Calculate The Age Through Age Calculator

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Rathyatra 2024 Live: ભગવાન જગન્નાથનો રથ કાલુપુર પહોંચ્યો, નિજમંદિર તરફ રવાના, ભક્તોમાં ઉત્સાહ
Rathyatra 2024 Live: ભગવાન જગન્નાથનો રથ કાલુપુર પહોંચ્યો, નિજમંદિર તરફ રવાના, ભક્તોમાં ઉત્સાહ
Assam Flood: આસામમાં વરસાદે મચાવી તબાહી, 58 લોકોના મોત, 23 લાખ લોકો પ્રભાવિત
Assam Flood: આસામમાં વરસાદે મચાવી તબાહી, 58 લોકોના મોત, 23 લાખ લોકો પ્રભાવિત
Budget 2024 : PF ખાતાધારકોને બજેટમાં મળી શકે છે આ ભેટ, લાખો કર્મચારીઓને થશે ફાયદો
Budget 2024 : PF ખાતાધારકોને બજેટમાં મળી શકે છે આ ભેટ, લાખો કર્મચારીઓને થશે ફાયદો
Intermittent Fasting: શું જીવલેણ બની શકે છે ઇન્ટરમિટન્ટ ફાસ્ટિંગ? રિસર્ચ રિપોર્ટમાં ઉભા કરાયા અનેક સવાલ
Intermittent Fasting: શું જીવલેણ બની શકે છે ઇન્ટરમિટન્ટ ફાસ્ટિંગ? રિસર્ચ રિપોર્ટમાં ઉભા કરાયા અનેક સવાલ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Ahmedabad Rathyatra 2024 | શહેરની સુખાકારી માટે પદાધિકારીઓ પણ કરશે ખાસ પ્રાર્થનાRathyatra 2024 | રથયાત્રામાં જામ્યો ક્રિકેટનો રંગ, જુઓ વર્લ્ડકપના ટેબલોનો આ નજારોAhmedabad Rath Yatra 2024 | રથયાત્રામાં આવેલા ભાવિકો માટે કાલુપુરમાં ભોજનની ખાસ વ્યવસ્થાAhmedabad Rathyatra 2024 | ટેબલોમાં ભગવાનના નટખટ સ્વરૂપના દર્શન, જુઓ વીડિયોમાં

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Rathyatra 2024 Live: ભગવાન જગન્નાથનો રથ કાલુપુર પહોંચ્યો, નિજમંદિર તરફ રવાના, ભક્તોમાં ઉત્સાહ
Rathyatra 2024 Live: ભગવાન જગન્નાથનો રથ કાલુપુર પહોંચ્યો, નિજમંદિર તરફ રવાના, ભક્તોમાં ઉત્સાહ
Assam Flood: આસામમાં વરસાદે મચાવી તબાહી, 58 લોકોના મોત, 23 લાખ લોકો પ્રભાવિત
Assam Flood: આસામમાં વરસાદે મચાવી તબાહી, 58 લોકોના મોત, 23 લાખ લોકો પ્રભાવિત
Budget 2024 : PF ખાતાધારકોને બજેટમાં મળી શકે છે આ ભેટ, લાખો કર્મચારીઓને થશે ફાયદો
Budget 2024 : PF ખાતાધારકોને બજેટમાં મળી શકે છે આ ભેટ, લાખો કર્મચારીઓને થશે ફાયદો
Intermittent Fasting: શું જીવલેણ બની શકે છે ઇન્ટરમિટન્ટ ફાસ્ટિંગ? રિસર્ચ રિપોર્ટમાં ઉભા કરાયા અનેક સવાલ
Intermittent Fasting: શું જીવલેણ બની શકે છે ઇન્ટરમિટન્ટ ફાસ્ટિંગ? રિસર્ચ રિપોર્ટમાં ઉભા કરાયા અનેક સવાલ
Terrorist attack: કુલગામમાં આર્મી કેમ્પ પર હુમલો, આંતકી સાથે અથડામણમાં 2 જવાન શહીદ,5 આતંકી ઠાર
Terrorist attack: કુલગામમાં આર્મી કેમ્પ પર હુમલો, આંતકી સાથે અથડામણમાં 2 જવાન શહીદ,5 આતંકી ઠાર
ZIM vs IND Live Score: બીજી ઓવરમાં ભારતને લાગ્યો ફટકો, કેપ્ટન શુભમન ગિલ આઉટ
ZIM vs IND Live Score: બીજી ઓવરમાં ભારતને લાગ્યો ફટકો, કેપ્ટન શુભમન ગિલ આઉટ
જો તમે ITR ફાઇલ કર્યા બાદ આ કામ નહી કરો તો નહી મળે રિફંડ
જો તમે ITR ફાઇલ કર્યા બાદ આ કામ નહી કરો તો નહી મળે રિફંડ
Rain Forecast: યુપી બિહાર સહિત દેશના આ રાજ્યોમાં ભારે વરસાદની આગાહી, હવામાન વિભાગે આપ્યું એલર્ટ
Rain Forecast: યુપી બિહાર સહિત દેશના આ રાજ્યોમાં ભારે વરસાદની આગાહી, હવામાન વિભાગે આપ્યું એલર્ટ
Embed widget