શોધખોળ કરો

Rain : રાજ્યમાંથી ચોમાસાની વિદાયને લઇને હવામાન વિભાગે કરી જાહેરાત, અત્યાર સુધીમાં 137.62 ટકા વરસ્યો વરસાદ

ચોમસાની સિઝનનો અત્યાર સુધીમાં વરસેલા વરસાદથી રાજ્યના કુલ 207 પૈકી 143 જળાશયો સંપૂર્ણ ભરાયેલા.. કચ્છ-સૌરાષ્ટ્રના 109, તો મધ્ય ગુજરાતના 14 જળાશયો ઓવરફ્લો થયા છે.  દક્ષિણ ગુજરાતના 13 અને ઉત્તર ગુજરાતના ચાર જળાશયો છલોછલ  

Gujarat Rain Forecast :બોલાવી શકશે.નવરાત્રિમાં વરસાદની શક્યતા નહીંવત હોવાની હવામાન વિભાગની આગાહી.. કચ્છથીલઈને નવસારી સુધી ચોમાસાની વિદાયની શરૂઆતની જાહેરાત કરી છે.

ચોમાસાની સિઝનનો રાજ્યમાં અત્યાર સુધીમાં 137.62 ટકા વરસાદ વરસી ચૂક્યો છે. સૌથી વધુ કચ્છમાં ખાબક્યો સિઝનનો 184.86 ટકા વરસાદ.. તો સૌરાષ્ટ્રમાં સિઝનનો 147.87 ટકા વરસાદ વરસ્યો છે. દક્ષિણ ગુજરાતમાં ચોમાસાની સિઝનનો અત્યાર સુધીમાં 141.35 ટકા વરસાદ ખાબકી ચૂક્યો છે.. તો મધ્ય ગુજરાતમાં સિઝનનો 132.91 ટકા અને ઉત્તર ગુજરાતમાં ચોમાસાની સિઝનનો 114.90 ટકા વરસાદ  વરસ્યો છે

ચોમસાની સિઝનનો અત્યાર સુધીમાં વરસેલા વરસાદથી રાજ્યના કુલ 207 પૈકી 143 જળાશયો સંપૂર્ણ ભરાયેલા.. કચ્છ-સૌરાષ્ટ્રના 109, તો મધ્ય ગુજરાતના 14 જળાશયો ઓવરફ્લો થયા છે.  દક્ષિણ ગુજરાતના 13 અને ઉત્તર ગુજરાતના ચાર જળાશયો છલોછલ  છે.

પાણીની ભરપૂર આવકથી રાજ્યના 184 જળાશયો હાઈએલર્ટ,એલર્ટ અને વોર્નિંગ પર છે. જેમાથી  90 ટકાથી વધુ ભરાયેલા 162 ડેમ હાઈએલર્ટ, 80થી 90 ટકા ભરાયેલા 11 ડેમ એલર્ટ, તો 70થી 80 ટકા ભરાયેલા 11 ડેમ વોર્નિંગ પર છે

વરસાદને લઈને હવામાન વિભાગની આગાહીથી વિપરિત હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે . કાલથી 12 ઓક્ટોબર વચ્ચે  દક્ષિણ ગુજરાત અને દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગોમાં હળવા વરસાદનું અનુમાન વ્યક્ત કર્યું છે.

જો કે હવાાન વિભાગની વિપરિત અંબાલાલ પટેલે આગાહી કરી છે. તેમના અનુમાન મુજબ 16થી 22 ઓક્ટોબર વચ્ચે બંગાળની ખાડીમાં સિસ્ટમ સર્જાતાની સાથે મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતના કેટલાક જિલ્લામાં ભારે વરસાદ વરસી શકે છે. અમદાવાદ શહેરમાં પણ ભારે વરસાદી ઝાપટા  વરસી શકે છે.

ગુજરાતમાં નવરાત્રી પર્વની ધામધૂમથી ઠેર ઠેર ઉજવણી કરાઇ રહી છે. ખેલૈયાઓ મનભરીને માતાજીના ગરબા રમી રહ્યાં છે. પરંતુ આ વખતે ફરી એકવાર આફતના વાદળો ઘેરાયા છે. હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે નવરાત્રીમાં પાંચ દિવસ વરસાદ પડવાની આગાહી કરી છે. જો વરસાદ પડશે તો ખેલૈયાની મજા બગડશે.

ગુજરાતના જાણીતા હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે ફરી એકવાર રાજ્યમાં ચોમાસાના વરસાદની આગાહી કરી છે. રાજ્યમાં હજુ પણ ચોમાસાનો વરસાદ પુરો નથી થયો, આગામી દિવસોમા એટલે કે આવતીકાલથી 12 ઓક્ટોબર સુધી રાજ્યમાં વરસાદી માહોલ જામશે, આવતીકાલથી રાજ્યના વાતાવરણમાં પલટો આવી શકે છે. ખેલૈયાની મજા બગડતુ હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે અનુમાન વ્યક્ત કર્યુ છે. તેમના મતે આવતીકાલથી 12 ઓક્ટોબરની વચ્ચે હળવા વરસાદની શક્યતાઓ છે, આ ઉપરાંત દક્ષિણ ગુજરાત અને દક્ષિણ સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં વરસાદ વરસી શકે છે. આગામી 16 થી 22 ઓક્ટોબર વચ્ચે હળવાથી ભારે વરસાદની શક્યતા છે. પૂર્વ ગુજરાત, મધ્ય ગુજરાતમાં વરસાદ વરસી શકે છે. દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્રના ભાગોમાં વરસાદની શક્યતાઓ છે. 22 ઓક્ટોબરથી સવારમાં ઠંડીનો અહેસાસ થઇ શખે છે.

છે. 

 

 

Check out below Health Tools-
Calculate Your Body Mass Index ( BMI )

Calculate The Age Through Age Calculator

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Ratan Tata Death: 'રતન ટાટાને મળે ભારત રત્ન', મહારાષ્ટ્ર કેબિનેટે પ્રસ્તાવને આપી મંજૂરી
Ratan Tata Death: 'રતન ટાટાને મળે ભારત રત્ન', મહારાષ્ટ્ર કેબિનેટે પ્રસ્તાવને આપી મંજૂરી
Ratan Tata death: જ્યારે રતન ટાટાને બંગાળથી ગુજરાત શિફ્ટ કરવો પડ્યો હતો Nano પ્લાન્ટ, મુશ્કેલ સમયમાં નરેન્દ્ર મોદીએ આપ્યો હતો સાથ
Ratan Tata death: જ્યારે રતન ટાટાને બંગાળથી ગુજરાત શિફ્ટ કરવો પડ્યો હતો Nano પ્લાન્ટ, મુશ્કેલ સમયમાં નરેન્દ્ર મોદીએ આપ્યો હતો સાથ
Ratan Tata death LIVE updates: રતન ટાટાના અંતિમ દર્શન માટે ઉમટી ભીડ, અમિત શાહે કહ્યુ- 'તેઓ સાચા દેશભક્ત હતા'
Ratan Tata death LIVE updates: રતન ટાટાના અંતિમ દર્શન માટે ઉમટી ભીડ, અમિત શાહે કહ્યુ- 'તેઓ સાચા દેશભક્ત હતા'
Ratan Tata Death : અમિત શાહ,શાહરુખ, અમિતાભ, અંબાણી અને રોહિત શર્મા સહિતના દિગ્ગજો રહેશે રતન ટાટાના અંતિમ સંસ્કારમાં હાજર, જુઓ લીસ્ટ
Ratan Tata Death : અમિત શાહ,શાહરુખ, અમિતાભ, અંબાણી અને રોહિત શર્મા સહિતના દિગ્ગજો રહેશે રતન ટાટાના અંતિમ સંસ્કારમાં હાજર, જુઓ લીસ્ટ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Ratan Naval Tata Passes Away Updates| PM મોદી સહિતના દિગ્ગજોએ પાઠવી શ્રદ્ધાંજલિAhmedabad Congo Fever |  કોંગો ફિવરથી સંક્રમિત 51 વર્ષીય મહિલાનું મોત, જુઓ અપડેટ્સGujarat Rain Forecast | આગામી ત્રણ દિવસ અલગ અલગ વિસ્તારોમાં વરસાદની આગાહી | Abp AsmitaMilton Typhoon In USA | 10 જ દિવસમાં બીજા વાવાઝોડાએ મચાવી દીધી તબાહી, જુઓ વીડિયોમાં

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Ratan Tata Death: 'રતન ટાટાને મળે ભારત રત્ન', મહારાષ્ટ્ર કેબિનેટે પ્રસ્તાવને આપી મંજૂરી
Ratan Tata Death: 'રતન ટાટાને મળે ભારત રત્ન', મહારાષ્ટ્ર કેબિનેટે પ્રસ્તાવને આપી મંજૂરી
Ratan Tata death: જ્યારે રતન ટાટાને બંગાળથી ગુજરાત શિફ્ટ કરવો પડ્યો હતો Nano પ્લાન્ટ, મુશ્કેલ સમયમાં નરેન્દ્ર મોદીએ આપ્યો હતો સાથ
Ratan Tata death: જ્યારે રતન ટાટાને બંગાળથી ગુજરાત શિફ્ટ કરવો પડ્યો હતો Nano પ્લાન્ટ, મુશ્કેલ સમયમાં નરેન્દ્ર મોદીએ આપ્યો હતો સાથ
Ratan Tata death LIVE updates: રતન ટાટાના અંતિમ દર્શન માટે ઉમટી ભીડ, અમિત શાહે કહ્યુ- 'તેઓ સાચા દેશભક્ત હતા'
Ratan Tata death LIVE updates: રતન ટાટાના અંતિમ દર્શન માટે ઉમટી ભીડ, અમિત શાહે કહ્યુ- 'તેઓ સાચા દેશભક્ત હતા'
Ratan Tata Death : અમિત શાહ,શાહરુખ, અમિતાભ, અંબાણી અને રોહિત શર્મા સહિતના દિગ્ગજો રહેશે રતન ટાટાના અંતિમ સંસ્કારમાં હાજર, જુઓ લીસ્ટ
Ratan Tata Death : અમિત શાહ,શાહરુખ, અમિતાભ, અંબાણી અને રોહિત શર્મા સહિતના દિગ્ગજો રહેશે રતન ટાટાના અંતિમ સંસ્કારમાં હાજર, જુઓ લીસ્ટ
Ratan Tata Death: મૃત્યુ પછી કયા લોકો પર ત્રિરંગો લપેટવામાં આવે છે? જાણો આ અંગેના નિયમો
Ratan Tata Death: મૃત્યુ પછી કયા લોકો પર ત્રિરંગો લપેટવામાં આવે છે? જાણો આ અંગેના નિયમો
ISRO માં નોકરી મેળવવાની ગોલ્ડન તક, 200થી વધુ પદો પર બહાર પડી ભરતી
ISRO માં નોકરી મેળવવાની ગોલ્ડન તક, 200થી વધુ પદો પર બહાર પડી ભરતી
Ratan Tata Death: 'આખી તાજ હોટેલને બોમ્બથી ઉડાવી દો, પરંતુ એક પણ આતંકવાદી બચવો ન જોઈએ', જ્યારે 26/11ના હુમલા વખતે રતન ટાટાએ કર્યો હુંકાર
Ratan Tata Death: 'આખી તાજ હોટેલને બોમ્બથી ઉડાવી દો, પરંતુ એક પણ આતંકવાદી બચવો ન જોઈએ', જ્યારે 26/11ના હુમલા વખતે રતન ટાટાએ કર્યો હુંકાર
Rain News: 24 કલાકમાં 54 તાલુકાઓમાં વરસાદ ખાબક્યો, આહવામાં 4 તો ઉમરપાડામાં 3 ઇંચ વરસાદ, જુઓ આંકડા
Rain News: 24 કલાકમાં 54 તાલુકાઓમાં વરસાદ ખાબક્યો, આહવામાં 4 તો ઉમરપાડામાં 3 ઇંચ વરસાદ, જુઓ આંકડા
Embed widget