શોધખોળ કરો

Health Care Tips: આ ફળો અને શાકભાજી હાર્ટ માટે છે ઉત્તમ, હાર્ટ હેલ્થ માટે ડાયટમાં કરો સામેલ

આયુર્વેદ અનુસાર, જો તમે તમારા આહારમાં પીળા રંગના ફળોનો સમાવેશ કરો છો તો તે તમારા સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે. જાણો કેવી રીતે.

Benefits of Eating Yellow Fruit:સામાન્ય રીતે હેલ્થ એક્સ્પર્ટ  ફળો અને લીલા શાકભાજી ખાવાની સલાહ આપવામાં આવે છે. આયુર્વેદ અનુસાર, જો તમે તમારા આહારમાં પીળા રંગના ફળોનો સમાવેશ કરો છો તો તે તમારા સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે. પીળા ફળોમાં ભરપૂર માત્રામાં કેરોટીનોઈડ્સ અને બાયોફ્લેવોનોઈડ હોય છે જે તમને ઘણી બીમારીઓથી દૂર રાખે છે. જો તમે આને તમારા આહારમાં સામેલ કરો છો, તો તમને હૃદય સંબંધિત સમસ્યાઓથી રાહત મળે છે. આ સાથે તમારી રોગપ્રતિકારક શક્તિ પણ વધે છે. પીળા ફળ ખાવાથી તમારું માનસિક સ્વાસ્થ્ય પણ સુધરે છે. ચાલો જાણીએ પીળા ફળ ખાવાથી શું ફાયદા થાય છે.

આયુર્વૈદ અનુસાર પીળા ફળોને ડાયટમાં સામેલ કરવાથી અનેક લાભ થાય છે. તેનાથી અનેક બીમારીને દૂર રાખી શકાય છે. પીળા ફળોમ કૈરોટિનોઇડ અને બાયોફ્લેવોનોઇડટથી ભરપૂર હોય છે. જે ઇમ્યૂનિટિ બૂસ્ટર છે.

અનાનસ ખાવાથી શરીરમાં સોજો ઓછો થાય છે. આ સાથે જ તે પાચન માટે પણ શ્રેષ્ઠ છે

ફાઇબર, ફોલેટ, આયરનથી ભરપૂર હોય છે બેલ પેપર. જે આપના શરીરમાં એનર્જી આપવાનું કામ કરે છે. શરીરમાં લોહીની કમીને દૂર કરે છે.

લીંબુમાં ગ્રાઇડ્રિટિંગ અને ક્ષારિય ગુણ હોય છે. જે આપના શરીરમાં થતી પથરીની સમસ્યાને પણ દૂર કરે છે. લીંબુ પાચન સુધારવાની સાથે વજન ઉતારવામાં પણ ઉપકારક છે.

કેરી દરેક રીતે સ્વાસ્થ્યપ્રદ છે.જે આંખોની સમસ્યામાં સુધારક છે તદપરાંત તે હિમોગ્લોબીનની કમીને દૂર કરે છે. હ્યદયના સ્વાસ્થ્ય માટે પણ હિતકારી છે.

કેળા ખાવામાં સરળ  અને સ્વાસ્થ્યપ્રદ છે. જે વજન ઓછું કરવામાં મદદ કરે છે.   

Disclaimer: અહીં આપેલી માહિતી માત્ર ધારણાઓ અને માહિતી પર આધારિત છે. અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે, abp અસ્મિતા  કોઈપણ પ્રકારની ઓળખ, માહિતીની પુષ્ટિ કરતું નથી. કોઈપણ માહિતી અથવા માન્યતાને અમલમાં મૂકતા પહેલા, સંબંધિત નિષ્ણાતની સલાહ લો

Check out below Health Tools-
Calculate Your Body Mass Index ( BMI )

Calculate The Age Through Age Calculator

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

'દેશના પ્રધાનમંત્રી કોણ હશે તે ઘૂસણખોરો નક્કી નહીં કરે', સંસદમાં બોલ્યા અમિત શાહ 
'દેશના પ્રધાનમંત્રી કોણ હશે તે ઘૂસણખોરો નક્કી નહીં કરે', સંસદમાં બોલ્યા અમિત શાહ 
કૃષિ સહાય પેકેજ મુદ્દે મંત્રી જીતુ વાઘાણીએ જાહેર કર્યા આંકડા, જાણો ખેડૂતોના ખાતામાં કેટલા રૂપિયા જમા થયા
કૃષિ સહાય પેકેજ મુદ્દે મંત્રી જીતુ વાઘાણીએ જાહેર કર્યા આંકડા, જાણો ખેડૂતોના ખાતામાં કેટલા રૂપિયા જમા થયા
PM મોદી અને રાહુલ ગાંધી વચ્ચે યોજાઈ બેઠક: અમિત શાહની હાજરીમાં શું થઈ ચર્ચા? રાહુલે નોંધાવ્યો વિરોધ
PM મોદી અને રાહુલ ગાંધી વચ્ચે યોજાઈ બેઠક: અમિત શાહની હાજરીમાં શું થઈ ચર્ચા? રાહુલે નોંધાવ્યો વિરોધ
UPમાં ભયાનક ઘટના: 'મુન્નાભાઈ' ડૉક્ટરે YouTube પર વીડિયો જોઈને પથરીનું ઓપરેશન કર્યું, મહિલાનું દર્દનાક મોત; કાકા-ભત્રીજો ફરાર
UPમાં ભયાનક ઘટના: 'મુન્નાભાઈ' ડૉક્ટરે YouTube પર વીડિયો જોઈને પથરીનું ઓપરેશન કર્યું, મહિલાનું દર્દનાક મોત; કાકા-ભત્રીજો ફરાર

વિડિઓઝ

Rajasthan News: રાજસ્થાનના સીકરમાં ટ્રક સાથે અથડાઈ શ્રદ્ધાળુઓની બસ, ત્રણ ગુજરાતીના મોત
Hun To Bolish : હું તો બોલીશઃ ખાતરમાં ગોલમાલનો પર્દાફાશ
Hun To Bolish : હું તો બોલીશઃ આંગણવાડી અને આશાવર્કરનું શોષણ કેમ ?
BJP MLA Protest : ભાજપના મહિલા ધારાસભ્ય પર કેમ બગડ્યા લોકો?
Gujarat Patidar : પાટીદારોની સરકાર સાથે બેઠક , શું કરાઈ માંગણી?

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
'દેશના પ્રધાનમંત્રી કોણ હશે તે ઘૂસણખોરો નક્કી નહીં કરે', સંસદમાં બોલ્યા અમિત શાહ 
'દેશના પ્રધાનમંત્રી કોણ હશે તે ઘૂસણખોરો નક્કી નહીં કરે', સંસદમાં બોલ્યા અમિત શાહ 
કૃષિ સહાય પેકેજ મુદ્દે મંત્રી જીતુ વાઘાણીએ જાહેર કર્યા આંકડા, જાણો ખેડૂતોના ખાતામાં કેટલા રૂપિયા જમા થયા
કૃષિ સહાય પેકેજ મુદ્દે મંત્રી જીતુ વાઘાણીએ જાહેર કર્યા આંકડા, જાણો ખેડૂતોના ખાતામાં કેટલા રૂપિયા જમા થયા
PM મોદી અને રાહુલ ગાંધી વચ્ચે યોજાઈ બેઠક: અમિત શાહની હાજરીમાં શું થઈ ચર્ચા? રાહુલે નોંધાવ્યો વિરોધ
PM મોદી અને રાહુલ ગાંધી વચ્ચે યોજાઈ બેઠક: અમિત શાહની હાજરીમાં શું થઈ ચર્ચા? રાહુલે નોંધાવ્યો વિરોધ
UPમાં ભયાનક ઘટના: 'મુન્નાભાઈ' ડૉક્ટરે YouTube પર વીડિયો જોઈને પથરીનું ઓપરેશન કર્યું, મહિલાનું દર્દનાક મોત; કાકા-ભત્રીજો ફરાર
UPમાં ભયાનક ઘટના: 'મુન્નાભાઈ' ડૉક્ટરે YouTube પર વીડિયો જોઈને પથરીનું ઓપરેશન કર્યું, મહિલાનું દર્દનાક મોત; કાકા-ભત્રીજો ફરાર
રવિવારે રજા નહીં, ધમધમશે શેરબજાર: BSE-NSE ચાલુ રાખવાનો સરકારનો મોટો નિર્ણય, જાણો શું છે ખાસ કારણ?
રવિવારે રજા નહીં, ધમધમશે શેરબજાર: BSE-NSE ચાલુ રાખવાનો સરકારનો મોટો નિર્ણય, જાણો શું છે ખાસ કારણ?
Surat: સુરત ટેક્સટાઇલ માર્કેટમાં ફરી લાગી આગ, 9 કલાકથી થઇ રહ્યો છે આગ પર કાબુ મેળવવા પ્રયાસ
Surat: સુરત ટેક્સટાઇલ માર્કેટમાં ફરી લાગી આગ, 9 કલાકથી થઇ રહ્યો છે આગ પર કાબુ મેળવવા પ્રયાસ
CBSE એ ધોરણ 10ના વિદ્યાર્થીઓ માટે જાહેર કરી નવી ગાઈડલાઈન, પેપર સ્ટાઈલમાં કરવામાં આવ્યો મોટો ફેરફાર
CBSE એ ધોરણ 10ના વિદ્યાર્થીઓ માટે જાહેર કરી નવી ગાઈડલાઈન, પેપર સ્ટાઈલમાં કરવામાં આવ્યો મોટો ફેરફાર
Amazon: અમેઝોન ભારતમાં ₹3.14 લાખ કરોડનું કરશે રોકાણ, 2030 સુધી  10 લાખ નોકરીઓનું સર્જન કરવાનો દાવો
Amazon: અમેઝોન ભારતમાં ₹3.14 લાખ કરોડનું કરશે રોકાણ, 2030 સુધી  10 લાખ નોકરીઓનું સર્જન કરવાનો દાવો
Embed widget