શોધખોળ કરો

Health Care Tips: આ ફળો અને શાકભાજી હાર્ટ માટે છે ઉત્તમ, હાર્ટ હેલ્થ માટે ડાયટમાં કરો સામેલ

આયુર્વેદ અનુસાર, જો તમે તમારા આહારમાં પીળા રંગના ફળોનો સમાવેશ કરો છો તો તે તમારા સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે. જાણો કેવી રીતે.

Benefits of Eating Yellow Fruit:સામાન્ય રીતે હેલ્થ એક્સ્પર્ટ  ફળો અને લીલા શાકભાજી ખાવાની સલાહ આપવામાં આવે છે. આયુર્વેદ અનુસાર, જો તમે તમારા આહારમાં પીળા રંગના ફળોનો સમાવેશ કરો છો તો તે તમારા સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે. પીળા ફળોમાં ભરપૂર માત્રામાં કેરોટીનોઈડ્સ અને બાયોફ્લેવોનોઈડ હોય છે જે તમને ઘણી બીમારીઓથી દૂર રાખે છે. જો તમે આને તમારા આહારમાં સામેલ કરો છો, તો તમને હૃદય સંબંધિત સમસ્યાઓથી રાહત મળે છે. આ સાથે તમારી રોગપ્રતિકારક શક્તિ પણ વધે છે. પીળા ફળ ખાવાથી તમારું માનસિક સ્વાસ્થ્ય પણ સુધરે છે. ચાલો જાણીએ પીળા ફળ ખાવાથી શું ફાયદા થાય છે.

આયુર્વૈદ અનુસાર પીળા ફળોને ડાયટમાં સામેલ કરવાથી અનેક લાભ થાય છે. તેનાથી અનેક બીમારીને દૂર રાખી શકાય છે. પીળા ફળોમ કૈરોટિનોઇડ અને બાયોફ્લેવોનોઇડટથી ભરપૂર હોય છે. જે ઇમ્યૂનિટિ બૂસ્ટર છે.

અનાનસ ખાવાથી શરીરમાં સોજો ઓછો થાય છે. આ સાથે જ તે પાચન માટે પણ શ્રેષ્ઠ છે

ફાઇબર, ફોલેટ, આયરનથી ભરપૂર હોય છે બેલ પેપર. જે આપના શરીરમાં એનર્જી આપવાનું કામ કરે છે. શરીરમાં લોહીની કમીને દૂર કરે છે.

લીંબુમાં ગ્રાઇડ્રિટિંગ અને ક્ષારિય ગુણ હોય છે. જે આપના શરીરમાં થતી પથરીની સમસ્યાને પણ દૂર કરે છે. લીંબુ પાચન સુધારવાની સાથે વજન ઉતારવામાં પણ ઉપકારક છે.

કેરી દરેક રીતે સ્વાસ્થ્યપ્રદ છે.જે આંખોની સમસ્યામાં સુધારક છે તદપરાંત તે હિમોગ્લોબીનની કમીને દૂર કરે છે. હ્યદયના સ્વાસ્થ્ય માટે પણ હિતકારી છે.

કેળા ખાવામાં સરળ  અને સ્વાસ્થ્યપ્રદ છે. જે વજન ઓછું કરવામાં મદદ કરે છે.   

Disclaimer: અહીં આપેલી માહિતી માત્ર ધારણાઓ અને માહિતી પર આધારિત છે. અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે, abp અસ્મિતા  કોઈપણ પ્રકારની ઓળખ, માહિતીની પુષ્ટિ કરતું નથી. કોઈપણ માહિતી અથવા માન્યતાને અમલમાં મૂકતા પહેલા, સંબંધિત નિષ્ણાતની સલાહ લો

Check out below Health Tools-
Calculate Your Body Mass Index ( BMI )

Calculate The Age Through Age Calculator

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

હડતાળ સમાપ્ત! ડૉક્ટરો કામ પર પાછા ફરશે, પ્રદર્શનકારીઓ અને બંગાળ સરકાર વચ્ચે સમજૂતી
હડતાળ સમાપ્ત! ડૉક્ટરો કામ પર પાછા ફરશે, પ્રદર્શનકારીઓ અને બંગાળ સરકાર વચ્ચે સમજૂતી
'હિન્દુ હિન્દુ કરો છો', શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદે PM મોદી વિશે એવું શું કહી દીધું કે મચી ગયો હોબાળો
'હિન્દુ હિન્દુ કરો છો', શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદે PM મોદી વિશે એવું શું કહી દીધું કે મચી ગયો હોબાળો
PF withdrawal: હવે PFમાંથી એક સાથે કેટલા ઉપાડી શકશો રૂપિયા, સરકારે વધારી લિમિટ
PF withdrawal: હવે PFમાંથી એક સાથે કેટલા ઉપાડી શકશો રૂપિયા, સરકારે વધારી લિમિટ
NPS Vatsalya: માત્ર 10,000 રૂપિયાના રોકાણથી તમારું બાળક બની શકે છે કરોડપતિ! જાણો NPS વાત્સલ્યમાં રોકાણની રીત
NPS Vatsalya: માત્ર 10,000 રૂપિયાના રોકાણથી તમારું બાળક બની શકે છે કરોડપતિ! જાણો NPS વાત્સલ્યમાં રોકાણની રીત
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish | હું તો બોલીશ | કોણ કરે છે સરપંચો પાસેથી કટકી?Hun To Bolish | હું તો બોલીશ | નવરાત્રિ પહેલા કેમ ઉઠ્યા વિવાદના સૂર?Vadodara Flood | હવે ભાજપના મહિલા ધારાસભ્ય બન્યા લોકોના રોષનો ભોગ, જુઓ કેવો ઠાલવ્યો આક્રોશ?Jawahar Chavda Latter | જવાહર ચાવડાનો વધુ એક પત્ર વાયરલ, કોણે હરાવવા પ્રયાસ કર્યાનો લગાવ્યો આરોપ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
હડતાળ સમાપ્ત! ડૉક્ટરો કામ પર પાછા ફરશે, પ્રદર્શનકારીઓ અને બંગાળ સરકાર વચ્ચે સમજૂતી
હડતાળ સમાપ્ત! ડૉક્ટરો કામ પર પાછા ફરશે, પ્રદર્શનકારીઓ અને બંગાળ સરકાર વચ્ચે સમજૂતી
'હિન્દુ હિન્દુ કરો છો', શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદે PM મોદી વિશે એવું શું કહી દીધું કે મચી ગયો હોબાળો
'હિન્દુ હિન્દુ કરો છો', શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદે PM મોદી વિશે એવું શું કહી દીધું કે મચી ગયો હોબાળો
PF withdrawal: હવે PFમાંથી એક સાથે કેટલા ઉપાડી શકશો રૂપિયા, સરકારે વધારી લિમિટ
PF withdrawal: હવે PFમાંથી એક સાથે કેટલા ઉપાડી શકશો રૂપિયા, સરકારે વધારી લિમિટ
NPS Vatsalya: માત્ર 10,000 રૂપિયાના રોકાણથી તમારું બાળક બની શકે છે કરોડપતિ! જાણો NPS વાત્સલ્યમાં રોકાણની રીત
NPS Vatsalya: માત્ર 10,000 રૂપિયાના રોકાણથી તમારું બાળક બની શકે છે કરોડપતિ! જાણો NPS વાત્સલ્યમાં રોકાણની રીત
Deadly Virus: આ પાંચ ખતરનાક વાયરસ સીધા મગજ પર હુમલો કરે છે, સમયસર સાવધાન થઈ જાઓ, નહીંતર...
Deadly Virus: આ પાંચ ખતરનાક વાયરસ સીધા મગજ પર હુમલો કરે છે, સમયસર સાવધાન થઈ જાઓ, નહીંતર...
Tirupati: તિરુપતિ મંદિરના લાડુમાં જાનવરોની ચરબી? જાણો ચંદ્રબાબુ નાયડુના આરોપ બાદ લેબ રિપોર્ટ શું થયો ખુલાસો?
Tirupati: તિરુપતિ મંદિરના લાડુમાં જાનવરોની ચરબી? જાણો ચંદ્રબાબુ નાયડુના આરોપ બાદ લેબ રિપોર્ટ શું થયો ખુલાસો?
9 વર્ષના બાળકને 6 કિશોરોએ મસ્જિદના બાથરૂમમાં લઈ જઈ દુષ્કર્મ આચર્યું અને પછી.....
9 વર્ષના બાળકને 6 કિશોરોએ મસ્જિદના બાથરૂમમાં લઈ જઈ દુષ્કર્મ આચર્યું અને પછી.....
પ્રખ્યાત ઇતિહાસકાર ડો. એસ.વી. જાનીને મળ્યો પ્રતિષ્ઠિત ડો. મુગટલાલ બાવીસી સુવર્ણચંદ્રક એનાયત
પ્રખ્યાત ઇતિહાસકાર ડો. એસ.વી. જાનીને મળ્યો પ્રતિષ્ઠિત ડો. મુગટલાલ બાવીસી સુવર્ણચંદ્રક એનાયત
Embed widget