શોધખોળ કરો

કોરોના વેક્સીનના બંન્ને ડોઝથી 95 ટકા અને એક ડોઝથી 82 ટકા ઓછો થઇ જાય છે મોતનો ખતરો, જાણો કોણે કર્યો દાવો?

 ICMR કહેવા પ્રમાણે કોરોના વેક્સીનના બંન્ને ડોઝ લીધા બાદ મોતનો ખતરો 95 ટકા ઓછો થઇ જાય છે અને એક ડોઝથી 82 ટકા સુધી મોતનો ખતરો ઓછો થઇ જાય છે.

નવી દિલ્હીઃ  ICMR કહેવા પ્રમાણે કોરોના વેક્સીનના બંન્ને ડોઝ લીધા બાદ મોતનો ખતરો 95 ટકા ઓછો થઇ જાય છે અને એક ડોઝથી 82 ટકા સુધી મોતનો ખતરો ઓછો થઇ જાય છે. તાજેતરમાં જ આઇસીએમઆરએ તમિલનાડુ પોલીસકર્મીઓ પર એક સ્ટડી કર્યો હતો જેના આધાર પર આ દાવો કર્યો હતો.

તમિલનાડુ પોલીસ પર આઇસીએમઆરએ આ વર્ષે એક ફેબ્રુઆરીથી 14 મે વચ્ચે એક અભ્યાસ કર્યો  હતો જેમાં તમિલનાડુના પોલીસ જવાનોને સામેલ કરવામાં આવ્યા હતા કારણ કે તે ફર્ટલાઇન વર્કર છે અને લોકો વચ્ચે રહે છે. કુલ 1,17,524 પોલીસ જવાનો પર એક સ્ટડી કર્યો હતો જેમાં 67,673 પોલીસ કર્મીઓએ  વેક્સીનના બંન્ને ડોઝ લીધા હતા જ્યારે 32,792એ ફક્ત એક ડોઝ લીધો હતો અને 17,059 એવા હતા જેમણે વેક્સીનનો એક પણ ડોઝ લીધો નહોતો.

અભ્યાસમાં જાણવા મળ્યું હતું કે તેમાંથી 31 લોકોનું મોત થયું હતું જેમાંથી ચાર લોકો એવા હતા જેમણે બંન્ને ડોઝ લીધા હતા. જ્યારે સાત લોકોએ વેક્સીનની એક ડોઝ લીધી હતી અને 20 લોકો એવા હતા જેમણે કોરોનાની વેક્સીન લગાવી નહોતી.

આ સ્ટડીના કારણે સ્પષ્ટ થાય છે કે જેમણે બંન્ને ડોઝ લીધી હતી તેમાં મોતનો ખતરો 95 ટકા ઓછો થઇ જાય છે અને એક ડોઝથી 82 ટકા મોતનો ખતરો ઘટી જાય છે. સાથે અભ્યાસમાં જાણવા મળ્યું કે વેક્સીન લીધી હોય તેવા લોકોને હોસ્પિટલમાં જવાની શક્યતા 77 ટકા ઓછી થઇ જાય છે. ઓક્સીજનની જરૂરિયાત 95 ટકા ઓછી થઇ જાય છે. આઇસીયૂની જરૂરિયાત 94 ટકા ઘટી જાય છે. અભ્યાસથી જાણવા મળ્યુ છે કે જો કોઇ પણ વ્યક્તિ કોરોનાની વેક્સીન લઇ લે તો બચાવ થાય છે. જો વેક્સીન લીધી હોય તેવી વ્યક્તિને કોરોના થઇ જાય છે તો વ્યક્તિને ગંભીર અસર પહોંચતી નથી અને તેનો જીવ જવાનો ખતરો ઘટી જાય છે.

 

 

Check out below Health Tools-
Calculate Your Body Mass Index ( BMI )

Calculate The Age Through Age Calculator

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

સાવધાન! લીંબુ પાણીમાં આ વસ્તુ નાખવાની ભૂલ ના કરતા, ફાયદાકારક પીણું બની જશે ઝેર સમાન
સાવધાન! લીંબુ પાણીમાં આ વસ્તુ નાખવાની ભૂલ ના કરતા, ફાયદાકારક પીણું બની જશે ઝેર સમાન
Health Benefits: ડાયાબિટિસના દર્દીઓ જો રોજ જાંબુનું સેવન કરે તો, શરીર પર શું થાય અસર?
Health Benefits: ડાયાબિટિસના દર્દીઓ જો રોજ જાંબુનું સેવન કરે તો, શરીર પર શું થાય અસર?
Mood Swings: મૂડ સ્વિંગ્સ, સ્વાભાવ ચીડિયો, ગુસ્સા વગેરેથી પરેશાન છો? તો વિટામિનની છે ઉણપ
Mood Swings: મૂડ સ્વિંગ્સ, સ્વાભાવ ચીડિયો, ગુસ્સા વગેરેથી પરેશાન છો? તો વિટામિનની છે ઉણપ
દુષિત ભોજનથી દર વર્ષે 15 લાખથી વધુ લોકોના થઈ રહ્યા છે મોત, WHOએ આપી ચેતવણી
દુષિત ભોજનથી દર વર્ષે 15 લાખથી વધુ લોકોના થઈ રહ્યા છે મોત, WHOએ આપી ચેતવણી

વિડિઓઝ

Surat Deputy Mayor : સુરતના ડે. મેયર સુધાકર ચૌધરી આવ્યા વિવાદમાં, પુત્રો પર શું લાગ્યો આરોપ?
Share Market News: ભારતીય શેર માર્કેટમાં કડાકો, સેન્સેક્સમાં 550થી વધુ પોઇન્ટનો કડાકો
School Opening : શાળાઓમાં નવા શૈક્ષણિક સત્રનો પ્રારંભ,વિદ્યાર્થીઓનું તિલક કરી કરાયું સ્વાગત
Dhirendra Krishna Shashtri : ધીરેન્દ્ર શાસ્ત્રીના દરબારમાં મહિલાઓ ધૂણવા લાગી
Philippines Earthquake : ફિલિપાઇન્સમાં શક્તિશાળી ભૂકંપ, અનેક ઈમારતો ધરાશાયી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
'ઈરાનમાંથી તરત જ નીકળી જાય ભારતીય...', મિડલ ઈસ્ટમાં ફરીથી યુદ્ધ શરૂ થતા ભારતે જાહેર કરી એડવાઈઝરી
'ઈરાનમાંથી તરત જ નીકળી જાય ભારતીય...', મિડલ ઈસ્ટમાં ફરીથી યુદ્ધ શરૂ થતા ભારતે જાહેર કરી એડવાઈઝરી
રાજ્યના DGP તરીકે જ્ઞાનેન્દ્રસિંહ મલિકે સંભાળ્યો ચાર્જ, પ્રોટોકોલ મુજબ કરાયું સ્વાગત
રાજ્યના DGP તરીકે જ્ઞાનેન્દ્રસિંહ મલિકે સંભાળ્યો ચાર્જ, પ્રોટોકોલ મુજબ કરાયું સ્વાગત
દિલ્હીમાં મમતા બેનર્જીને મોટો ઝટકો, રાજ્યસભાના સાંસદે આપ્યું રાજીનામું, પાર્ટી પણ છોડી
દિલ્હીમાં મમતા બેનર્જીને મોટો ઝટકો, રાજ્યસભાના સાંસદે આપ્યું રાજીનામું, પાર્ટી પણ છોડી
IND vs AFG Test: અફઘાનિસ્તાન પ્રથમ ઈનિંગમાં 152 રનમાં ઓલઆઉટ, ડેબ્યૂ મેચમાં માનવ સુથારે ઝડપી છ વિકેટ
IND vs AFG Test: અફઘાનિસ્તાન પ્રથમ ઈનિંગમાં 152 રનમાં ઓલઆઉટ, ડેબ્યૂ મેચમાં માનવ સુથારે ઝડપી છ વિકેટ
Iran Israel War: ટ્રમ્પની ના છતાં ઈઝરાયલે ઈરાન પર કર્યો હુમલો, ચાર શહેરો પર છોડી મિસાઈલો
Iran Israel War: ટ્રમ્પની ના છતાં ઈઝરાયલે ઈરાન પર કર્યો હુમલો, ચાર શહેરો પર છોડી મિસાઈલો
Home Loan Interest Rates: સૌથી સસ્તી હોમ લોન આપી રહી છે આ બેન્કો, ફટાફટ ચેક કરો વ્યાજ દર
Home Loan Interest Rates: સૌથી સસ્તી હોમ લોન આપી રહી છે આ બેન્કો, ફટાફટ ચેક કરો વ્યાજ દર
પૃથ્વી સાથે ટકરાશે ભીષણ સૌર તોફાન, નાસાએ જાહેર કર્યું એલર્ટ, ભારતમાં શું થશે અસર?
પૃથ્વી સાથે ટકરાશે ભીષણ સૌર તોફાન, નાસાએ જાહેર કર્યું એલર્ટ, ભારતમાં શું થશે અસર?
Credit Card: ક્રેડિટ કાર્ડ ચોરી થઈ જાય તો શું કરશો? પ્રથમ કલાકમાં કરો આ પાંચ કામ નહીં તો બનશો ફ્રોડનો શિકાર
Credit Card: ક્રેડિટ કાર્ડ ચોરી થઈ જાય તો શું કરશો? પ્રથમ કલાકમાં કરો આ પાંચ કામ નહીં તો બનશો ફ્રોડનો શિકાર
Embed widget