શોધખોળ કરો

H3N2 Influenza: H3N2નો ટેસ્ટ પોઝિટિવ આવે તો ICMRની માર્ગદર્શિકા મુજબ,રાખો આ તકેદારી

દેશમાં H3N2 વાયરસના કેસ ઝડપથી વધી રહ્યા છે. લોકો તેનો શિકાર બની રહ્યા છે. શરદી અને ઉધરસની ફરિયાદમાં ડોકટરો H3N2 વાયરસ માટે પરીક્ષણ કરાવવાની સલાહ આપી રહ્યા છે.

H3N2 Influenza:H3N2 Virus: દેશમાં H3N2 વાયરસના કેસ ઝડપથી વધી રહ્યા છે. લોકો તેનો શિકાર બની રહ્યા છે. શરદી અને ઉધરસની ફરિયાદમાં  ડોકટરો H3N2 વાયરસ માટે પરીક્ષણ કરાવવાની સલાહ આપી રહ્યા છે. કારણ કે H3N2 વાયરસ મોસમી રોગોની જેમ શરદી અને તાવનું કારણ બની રહ્યો છે. તેથી, પરીક્ષણ કર્યા વિના એ સમજવું મુશ્કેલ છે કે તે H3N2 વાયરસ છે કે, સિઝનલ રોગ. શરદી થયા પછી H3N2 વાયરસ માટે ક્યારે પરીક્ષણ કરાવવું તે જાણો.

H3N2 વાયરસ શું છે

જ્યારે પણ કોઈ વ્યક્તિ H3N2 વાયરસની ઝપેટમાં આવે છે, ત્યારે તેમાં સામાન્ય વાયરલ જેવા લક્ષણો જેમ કે શરદી,   તાવ, નાક બંધાવાની સાથે ઉલ્ટી અને શરીરના દુખાવા જેવી સમસ્યા પણ થઈ શકે છે. આ વાઈરસની પકડને કારણે ઘણી વખત ઓક્સિજનનું સ્તર ઓછું હોવાની ફરિયાદ રહે છે, સ્નાયુઓમાં તીવ્ર દુખાવો પણ થાય છે. આવા લક્ષણો જોવા પર, સમયસર H3N2 ટેસ્ટ કરાવવાથી અને તેની સારવાર કરાવવાથી આ રોગથી બચી શકાય છે.

ટેસ્ટ ન કરાવવાના નુકસાન

તબીબોના મતે, જો લોકો  આ રોગ માટે  ટેસ્ટ નહીં કરાવે તો સાચા આંકડા સામે નહી આવે.  આવી સ્થિતિમાં, વાયરસનો સામનો કરવો ખૂબ મુશ્કેલ હશે. એટલા માટે તપાસ જરૂરી છે. જેથી વાયરસની યોગ્ય સમયે સારવાર કરી શકાય. કોઈપણ સામાન્ય ફ્લૂની જેમ, આ વાયરસ શરદી-ખાંસી અને તાવ દ્વારા એકબીજા સુધી પહોંચે છે.

H3N2નો ટેસ્ટ કેવી રીતે થાય છે

H3N2 વાયરસ ચેપ દ્વારા જ ફેલાય છે. ટેસ્ટથી જ એ જાણી શકાય છે કે શરદી અને શરદીના લક્ષણો H3N2 વાયરસ છે કે નહીં. એટલા માટે ટેસ્ટ કરાવવો જોઈએ. કોરોનાની જેમ આ વાયરસ માટે પણ એક ટેસ્ટ છે. નાક અને મોં દ્વારા સેમ્પલ લેવામાં આવે છે, આમાં RT-PCR જેવા ટેસ્ટ પણ કરવામાં આવે છે. જેનો રિપોર્ટ થોડા કલાકોમાં મળશે. H3N2 વાયરસનો ભોગ બન્યા પછી ચિકિત્સકો એન્ટિવાયરલ દવાઓથી સારવાર કરે છે.

H3N2 પોઝિટિવ આવ્યા બાદ શું કરવું

  • કોરોના જેવા પ્રોટોકોલનું પાલન કરો
  • આઇસોલેટ થઇ જવું
  • ડૉક્ટરની સલાહ પર દવાઓ લેવી.
  • ICMR ની માર્ગદર્શિકા અનુસરો.
  •  

 Corona:અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં કોરોના સંક્રમિત બાળકનું મોત, ઓપરેશન બાદ આવ્યો હતો રિપોર્ટ પોઝિટિવ

Corona:: ફરી એકવાર કોરોનાએ માથું ઉચક્યું છે, કોરોના કેસ વધી રહ્યાં છે.  રાજ્યમાં કોરોનાના કેસ વધી રહ્યાં છે. મહેસાણામાં જોટાણામાં કોરોનગ્રસ્ત 3 વર્ષીય બાળકનું મોત થયું છે.

ઘણા લાંબા સમય બાદ રાજ્યમાં કોરોનાનો આંકડો 100ને પાર પહોંચ્યો છે. છેલ્લા 24 કલાકમાં ગુજરાતમાં કોરોનાના 119 દર્દી નોંધાયા છે.  સૌથી વધુ અમદાવાદમાં કોરોનાના 62 કેસ નોંધાયા છે. જે બાદ રાજ્યમાં એક્ટિવ કેસની સંખ્યા 435 પર પહોંચી ગઈ છે.  હાલમાં રાજ્યમાં 4 લોકો વેન્ટીલેટર છે અને 431 લોકો સ્ટેબલ છે.  જ્યારે એકનું મોત થયું છે. અમદાવાદ સિવિલમાં દાખલ મહેસાણાના ત્રણ વર્ષના બાળકનું મોત થયું છે.

મહેસાણાના જોટાણાના કોરોનગ્રસ્ત 3 વર્ષીય બાળકનું મોત થયું છે. આ 3 વર્ષીય બાળકને લિવરની બીમારી હોવાથી તેને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. અમદાવાદ સિવિલમાં દાખલ બાળકનું ઓપરેશન પહેલા કોરોનાનો ટેસ્ટ લેવાયો હતો. જો કે ઓપરેશન બાદ બાળકનો કોરોનાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. ઓપરેશન બાદ કોરોના ગ્રસ્ત બાળકની તબિયત લથડતાં આખરે મોત થયું છે.

બીજી તરફ  H3N2 ઈનફ્લુએન્ઝાના કેસ પણ વધી રહ્યાં છે.  મહેસાણાની એક યુવતીને H3N2 ઈનફ્લુએન્ઝા પોઝિટિવ આવ્યો છે.
મહેસાણાની યુવતી ગાંધીનગર સામાજિક કામ માટે ગઈ હતી. બીમાર થતાં તેમને ટેસ્ટિંગ કરાવતા H3N2નો પોઝિટિવ રિપોર્ટ આવ્યો છે. જો કે યુવતીની તબિયત સ્થિર જણાતા સારવાર બાદ રજા અપાઈ હતી.

Check out below Health Tools-
Calculate Your Body Mass Index ( BMI )

Calculate The Age Through Age Calculator

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

આગામી 72 કલાક ભારે... ઉત્તર ભારતમાં ગાઢ ધુમ્મસ અને કોલ્ડવેવનો ડબલ એટેક, હવામાન વિભાગનું લેટેસ્ટ અપડેટ જાહેર
આગામી 72 કલાક ભારે... ઉત્તર ભારતમાં ગાઢ ધુમ્મસ અને કોલ્ડવેવનો ડબલ એટેક, હવામાન વિભાગનું લેટેસ્ટ અપડેટ જાહેર
અભિનેત્રી શિલ્પા શેટ્ટીના ઘરે ઈનકમ ટેક્સના દરોડા,બેસ્ટિયન રેસ્ટોરન્ટ વિવાદ બાદ મોટી કાર્યવાહી
અભિનેત્રી શિલ્પા શેટ્ટીના ઘરે ઈનકમ ટેક્સના દરોડા,બેસ્ટિયન રેસ્ટોરન્ટ વિવાદ બાદ મોટી કાર્યવાહી
Weather: પહાડો પર બરફવર્ષા, ઉત્તર ભારતમાં એલર્ટ, કાતિલ ઠંડી માટે તૈયાર રહેજો 
Weather: પહાડો પર બરફવર્ષા, ઉત્તર ભારતમાં એલર્ટ, કાતિલ ઠંડી માટે તૈયાર રહેજો 
ઈશાન કિશનની કેપ્ટનશીપ હેઠળ ઝારખંડે રચ્યો ઈતિહાસ, પ્રથમ વખત જીતી સૈયદ મુશ્તાક અલી ટ્રોફી
ઈશાન કિશનની કેપ્ટનશીપ હેઠળ ઝારખંડે રચ્યો ઈતિહાસ, પ્રથમ વખત જીતી સૈયદ મુશ્તાક અલી ટ્રોફી

વિડિઓઝ

Banaskantha Trible Protest : પાડલિયામાં આદિવાસી-પોલીસ વચ્ચે ઘર્ષણનો કેસ , શું ઉચ્ચારી ચીમકી?
Ahmedabad Metro : કાલે અમદાવાદમાં IND Vs SA T20 મેચને લઈ મેટ્રોના સમયમાં વધારો
Hun To Bolish : હું તો બોલીશ : સુરત ચૌટા બજારના હટાવાશે દબાણ?
Hun To Bolish : હું તો બોલીશ : નેતા મારશે બુલડોઝરને બ્રેક?
Hun To Bolish : હું તો બોલીશ : બિલ્ડરો બન્યા બેફામ?

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
આગામી 72 કલાક ભારે... ઉત્તર ભારતમાં ગાઢ ધુમ્મસ અને કોલ્ડવેવનો ડબલ એટેક, હવામાન વિભાગનું લેટેસ્ટ અપડેટ જાહેર
આગામી 72 કલાક ભારે... ઉત્તર ભારતમાં ગાઢ ધુમ્મસ અને કોલ્ડવેવનો ડબલ એટેક, હવામાન વિભાગનું લેટેસ્ટ અપડેટ જાહેર
અભિનેત્રી શિલ્પા શેટ્ટીના ઘરે ઈનકમ ટેક્સના દરોડા,બેસ્ટિયન રેસ્ટોરન્ટ વિવાદ બાદ મોટી કાર્યવાહી
અભિનેત્રી શિલ્પા શેટ્ટીના ઘરે ઈનકમ ટેક્સના દરોડા,બેસ્ટિયન રેસ્ટોરન્ટ વિવાદ બાદ મોટી કાર્યવાહી
Weather: પહાડો પર બરફવર્ષા, ઉત્તર ભારતમાં એલર્ટ, કાતિલ ઠંડી માટે તૈયાર રહેજો 
Weather: પહાડો પર બરફવર્ષા, ઉત્તર ભારતમાં એલર્ટ, કાતિલ ઠંડી માટે તૈયાર રહેજો 
ઈશાન કિશનની કેપ્ટનશીપ હેઠળ ઝારખંડે રચ્યો ઈતિહાસ, પ્રથમ વખત જીતી સૈયદ મુશ્તાક અલી ટ્રોફી
ઈશાન કિશનની કેપ્ટનશીપ હેઠળ ઝારખંડે રચ્યો ઈતિહાસ, પ્રથમ વખત જીતી સૈયદ મુશ્તાક અલી ટ્રોફી
પંજાબ સ્થાનિક ચૂંટણીઓના પરિણામો: AAP એ 218 બેઠકો જીતી, ભાજપના સૂપડા સાફ, જાણો કૉંગ્રેસને મળી કેટલી બેઠકો
પંજાબ સ્થાનિક ચૂંટણીઓના પરિણામો: AAP એ 218 બેઠકો જીતી, ભાજપના સૂપડા સાફ, જાણો કૉંગ્રેસને મળી કેટલી બેઠકો
Explained: ચાંદીની કિંમતમાં 1 વર્ષમાં 135% નો મોટો ઉછાળો, રોકાણ કરવું કે નહીં ? જાણો એક્સપર્ટ શું કહે છે
Explained: ચાંદીની કિંમતમાં 1 વર્ષમાં 135% નો મોટો ઉછાળો, રોકાણ કરવું કે નહીં ? જાણો એક્સપર્ટ શું કહે છે
Tulsi Leaves: તુલસીના પાન ચાવવા ખૂબ જ ફાયદાકારક, અનેક બીમારીઓ રહેશે તમારાથી દૂર
Tulsi Leaves: તુલસીના પાન ચાવવા ખૂબ જ ફાયદાકારક, અનેક બીમારીઓ રહેશે તમારાથી દૂર
રાત્રે મોડે સુધી જાગવું અને અપૂરતી ઊંઘ વધારે છે હાર્ટ એટેકનો ખતરો, રાખો આ કાળજી
રાત્રે મોડે સુધી જાગવું અને અપૂરતી ઊંઘ વધારે છે હાર્ટ એટેકનો ખતરો, રાખો આ કાળજી
Embed widget