શોધખોળ કરો

Heart Attack : સવારમાં જ હાર્ટ અટેકના કેસ કેમ વધુ બને છે? જાણો કારણ અને ઉપાય

એક રિસર્ચમાં એ સાબિત થયું છે કે, સવારે 6 વાગ્યાથી બપોર વચ્ચે આવતા હાર્ટ એટેક સૌથી ખતરનાક હોય છે.સમજીએ કારણો અને ઉપાય

એક રિસર્ચમાં એ વાત સાબિત થઈ છે કે, સવારે 6 વાગ્યાથી બપોર વચ્ચે આવતા હાર્ટ એટેક સૌથી ખતરનાક હોય છે. સંશોધનમાં એ સાબિત થયું છે કે, સૌથી વધુ હાર્ટ એટેક સવારે આવે છે. હાલમાં જ સ્પેનમાં એક રિસર્ચ કરવામાં આવ્યું છે, જેમાં એ સાબિત થયું છે કે, હાર્ટ એટેક ઘણીવાર સવારે આવે છે. સવારે 6 વાગ્યાથી બપોર વચ્ચે આવતા હાર્ટ એટેક સૌથી ખતરનાક હોય છે..

'કાર્ડિયોવેસ્ક્યુલર ફિઝિયોલોજિકલ'

નિષ્ણાતોના મતે, જો આ સમયે હાર્ટ એટેક આવે છે, તો તેમાંથી લગભગ 20 ટકા ભાગ ડેડ ટિશુમાં બદલી જાય છે.  આ તે વ્યક્તિને સૌથી વધુ અસર કરે છે. જો દિવસના અન્ય કોઈ સમયે હાર્ટ એટેક આવે તો આવું ભાગ્યે જ બને છે. આ સમયે  'કાર્ડિયોવેસ્ક્યુલર ફિઝિયોલોજિકલ' પ્રક્રિયાઓ પછી વધુ થાય છે. જ્યારે વ્યક્તિ ઊંઘમાંથી જાગે છે. મ્યોકાર્ડિયલ ઇન્ફાર્ક્શન અથવા હાર્ટ એટેક ત્યારે થાય છે જ્યારે કોરોનરી ધમની બ્લોક થઈ જાય છે. ઓક્સિજનની અછતને કારણે, હૃદયની પેશીઓનો એક ભાગ ડેડે થઇ જાય છે અને તે કામ જ નથી કરતો.

Circadian Rhythmનો મોટો રોલ

Circadian System સિસ્ટમના આંતરિક અવરોધને કારણે હાર્ટ એટેક આવે છે. તે ઊંઘ, જાગવાની અને થાક જેવી સમસ્યાઓને નિયંત્રિત કરવાનું કામ કરે છે.  Circadian Rhythmના કારણે  સવારે હાર્ટ એટેક અને સ્ટ્રોકનું કારણ બને છે. 24 કલાકના સાયકલની અંદર ફરે છે. Circadian rhythmsને સાયકોલોજિકલ પેરામીટરને રેગ્યુલેટર કરે છે.

હાર્ટ એટેક અને કાર્ડિયાક અરેસ્ટ વચ્ચેનો તફાવત

  1. કાર્ડિયાક અરેસ્ટ અને હાર્ટ એટેકમાં ઘણો તફાવત છે. હાર્ટ એટેક ત્યારે આવે છે જ્યારે લોહી હૃદય સુધી પહોંચતું નથી, પરંતુ કાર્ડિયાક અરેસ્ટમાં હૃદય અચાનક કામ કરવાનું બંધ કરી દે છે.
  2. જ્યારે ધમનીઓમાં લોહીનો પ્રવાહ બંધ થઈ જાય છે, તો હૃદયનો તે ભાગ ઓક્સિજનની અછતને કારણે ડેડ થઇ જાય છે. બીજી તરફ, કાર્ડિયાક અરેસ્ટમાં હૃદય અચાનક ધડકવાનું બંધ કરી છે. જ્યારે આવું થાય ત્યારે કંઈપણ થઈ શકે છે.

કાર્ડિયાક અરેસ્ટના લક્ષણો

  1. કાર્ડિયાક અરેસ્ટમાં બિલકુલ લક્ષણો નથી, તે હંમેશા અચાનક આવે છે.
  2. જ્યારે પણ દર્દી પડે છે, તે કાર્ડિયાક અરેસ્ટને કારણે છે, તેને ઓળખવાની ઘણી રીતો છે.
  3. જ્યારે પણ દર્દી પડી જાય છે, ત્યારે તેની પીઠ અને ખભાને થપથપાવ્યા પછી કોઈ પ્રતિક્રિયા જોવા મળતી નથી.
  4. દર્દીના હૃદયના ધબકારા અચાનક ખૂબ જ ઝડપી થઈ જાય છે અને તે સામાન્ય રીતે શ્વાસ લઈ શકતો નથી.
  5. પલ્સ અને બ્લડ પ્રેશર અટકે છે.
  6. આવી સ્થિતિમાં મગજ અને શરીરના અન્ય ભાગો સુધી લોહી પહોંચતું નથી.

કાર્ડિયાક અરેસ્ટ અથવા હાર્ટ એટેક કયો વધુ ખતરનાક છે?

જો આપણે બેમાંથી વધુ ખતરનાક વિશે વાત કરીએ, તો તે કાર્ડિયાક અરેસ્ટ છે. કારણ કે તેમાં કોઈ લક્ષણો દેખાતા નથી. જ્યારે હાર્ટ એટેકના સંકેત 48 થી 24 કલાક પહેલા જ દેખાવા લાગે છે. હૃદયરોગના હુમલામાં દર્દીને સાજા થવાની અને પોતાનો જીવ બચાવવાની તક મળે છે. જ્યારે કાર્ડિયાક અરેસ્ટમાં કોઈ ચાન્સ નથી.

કાર્ડિયાક અરેસ્ટથી બચવા આ બાબતોનું ધ્યાન રાખો

  1. દરરોજ એક કલાક શારીરિક પ્રવૃત્તિ કરો અને વજન વધવા ન દો.
  2. કાર્ડિયો એક્સરસાઇઝ કરો, જેમ કે સાઇકલિંગ, જોગિંગ અથવા ક્રિકેટ, બેડમિન્ટન અને ફૂટબોલ રમો.
  3. શક્ય હોય ત્યાં સુધી જંક ફૂડથી દૂર રહો અને ફળો અને અંકુરિત અનાજ ખાઓ.
  4. તમારા ભોજનમાં સલાડનો સમાવેશ કરવાની ખાતરી કરો. ઉચ્ચ ફાઇબરવાળા શાકભાજી, પ્રોટીન અને કઠોળનો પણ સમાવેશ કરો.
  5. ભરપેટ ખાવાથી બચો અને લાંબા સમય સુધી ભૂખ્યા ન રહો.
  6. રાત્રે વહેલા સૂઈ જાઓ અને સવારે વહેલા ઉઠો.
  7. બને ત્યાં સુધી મોબાઈલ અને ટીવીને મોડી રાત સુધી જોવાનું ટાળો.
  8. તણાવ અને એકલતા ટાળવાનો પ્રયાસ કરો.
  9. 30 વર્ષ પછી કોલેસ્ટ્રોલ, બ્લડ પ્રેશર અને ડાયાબિટીસનું ચેક અપ કરાવતા રહો.

Check out below Health Tools-
Calculate Your Body Mass Index ( BMI )

Calculate The Age Through Age Calculator

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

રાજકોટમાં અરેરાટી: કોટડા સાંગાણીની ગૌશાળામાં ફૂડ પોઈઝનિંગથી 80 ગાયોના ટપોટપ મોત, કલેક્ટર ઘટનાસ્થળે દોડી ગયા
રાજકોટમાં અરેરાટી: કોટડા સાંગાણીની ગૌશાળામાં ફૂડ પોઈઝનિંગથી 80 ગાયોના ટપોટપ મોત, કલેક્ટર ઘટનાસ્થળે દોડી ગયા
યુપી ચૂંટણીમાં મોટો ધડાકો: શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદે તમામ 403 બેઠકો પર 'ગૌરક્ષકો'ને મેદાનમાં ઉતારવાની કરી જાહેરાત
યુપી ચૂંટણીમાં મોટો ધડાકો: શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદે તમામ 403 બેઠકો પર 'ગૌરક્ષકો'ને મેદાનમાં ઉતારવાની કરી જાહેરાત
બાબા વાંગાની 2026 માટે ધ્રુજાવી દેતી આગાહી: કુદરતી આફતો અને યુદ્ધના ભણકારા, શું માનવજાત પર આવશે મોટું સંકટ?
બાબા વાંગાની 2026 માટે ધ્રુજાવી દેતી આગાહી: કુદરતી આફતો અને યુદ્ધના ભણકારા, શું માનવજાત પર આવશે મોટું સંકટ?
દક્ષિણના ગઢમાં ભગવો લહેરાયો! તિરુવનંતપુરમમાં NDA ની ઐતિહાસિક જીતથી PM મોદી ગદગદ, જાણો શું કહ્યું?
દક્ષિણના ગઢમાં ભગવો લહેરાયો! તિરુવનંતપુરમમાં NDA ની ઐતિહાસિક જીતથી PM મોદી ગદગદ, જાણો શું કહ્યું?

વિડિઓઝ

Himatnagar Protest : હુડાના વિરોધમાં લોકોએ સાંસદની ઓફિસ બહાર મચાવ્યો હંગામો, જુઓ અહેવાલ
Kutch Earthquake : કચ્છના માંડવીમાં અનુભવાયો 3.9ની તિવ્રતાનો ભૂકંપનો આંચકો
Hun To Bolish : હું તો બોલીશ : 'ગોગો પેપર' વેચ્યા તો મર્યા સમજો
Hun To Bolish : હું તો બોલીશ : ભાજપના નેતાઓનો કજિયો
Hun To Bolish : હું તો બોલીશ : બાલિકા વધૂ

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
રાજકોટમાં અરેરાટી: કોટડા સાંગાણીની ગૌશાળામાં ફૂડ પોઈઝનિંગથી 80 ગાયોના ટપોટપ મોત, કલેક્ટર ઘટનાસ્થળે દોડી ગયા
રાજકોટમાં અરેરાટી: કોટડા સાંગાણીની ગૌશાળામાં ફૂડ પોઈઝનિંગથી 80 ગાયોના ટપોટપ મોત, કલેક્ટર ઘટનાસ્થળે દોડી ગયા
યુપી ચૂંટણીમાં મોટો ધડાકો: શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદે તમામ 403 બેઠકો પર 'ગૌરક્ષકો'ને મેદાનમાં ઉતારવાની કરી જાહેરાત
યુપી ચૂંટણીમાં મોટો ધડાકો: શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદે તમામ 403 બેઠકો પર 'ગૌરક્ષકો'ને મેદાનમાં ઉતારવાની કરી જાહેરાત
બાબા વાંગાની 2026 માટે ધ્રુજાવી દેતી આગાહી: કુદરતી આફતો અને યુદ્ધના ભણકારા, શું માનવજાત પર આવશે મોટું સંકટ?
બાબા વાંગાની 2026 માટે ધ્રુજાવી દેતી આગાહી: કુદરતી આફતો અને યુદ્ધના ભણકારા, શું માનવજાત પર આવશે મોટું સંકટ?
દક્ષિણના ગઢમાં ભગવો લહેરાયો! તિરુવનંતપુરમમાં NDA ની ઐતિહાસિક જીતથી PM મોદી ગદગદ, જાણો શું કહ્યું?
દક્ષિણના ગઢમાં ભગવો લહેરાયો! તિરુવનંતપુરમમાં NDA ની ઐતિહાસિક જીતથી PM મોદી ગદગદ, જાણો શું કહ્યું?
સુરત પોલીસનું ‘ઓપરેશન મ્યુલ હંટ’: સાયબર માફિયાઓ પર તવાઈ, 1600 થી વધુ ખાતેદારોને નોટિસ અને 23 ની ધરપકડ
સુરત પોલીસનું ‘ઓપરેશન મ્યુલ હંટ’: સાયબર માફિયાઓ પર તવાઈ, 1600 થી વધુ ખાતેદારોને નોટિસ અને 23 ની ધરપકડ
SBI ના કરોડો ગ્રાહકોને ઝટકો: બેંકે FD ના વ્યાજદરમાં કર્યો ઘટાડો, જાણો 15 ડિસેમ્બરથી લાગુ થતા નવા રેટ્સ
SBI ના કરોડો ગ્રાહકોને ઝટકો: બેંકે FD ના વ્યાજદરમાં કર્યો ઘટાડો, જાણો 15 ડિસેમ્બરથી લાગુ થતા નવા રેટ્સ
કોલકાતામાં મેસ્સીના ફેન્સે મચાવ્યો હંગામો, સ્ટેડિયમમાં ખુરશીઓ અને બોટલો ફેંકી; CM મમતા બેનર્જીએ માંગી માફી
કોલકાતામાં મેસ્સીના ફેન્સે મચાવ્યો હંગામો, સ્ટેડિયમમાં ખુરશીઓ અને બોટલો ફેંકી; CM મમતા બેનર્જીએ માંગી માફી
‘જો પત્ની કમાતી હોય તો પતિ પાસેથી ભરણપોષણ માંગી શકે નહીં’: અલ્હાબાદ હાઈકોર્ટનો ઐતિહાસિક ચુકાદો
‘જો પત્ની કમાતી હોય તો પતિ પાસેથી ભરણપોષણ માંગી શકે નહીં’: અલ્હાબાદ હાઈકોર્ટનો ઐતિહાસિક ચુકાદો
Embed widget