શોધખોળ કરો

Heart Attack : સવારમાં જ હાર્ટ અટેકના કેસ કેમ વધુ બને છે? જાણો કારણ અને ઉપાય

એક રિસર્ચમાં એ સાબિત થયું છે કે, સવારે 6 વાગ્યાથી બપોર વચ્ચે આવતા હાર્ટ એટેક સૌથી ખતરનાક હોય છે.સમજીએ કારણો અને ઉપાય

એક રિસર્ચમાં એ વાત સાબિત થઈ છે કે, સવારે 6 વાગ્યાથી બપોર વચ્ચે આવતા હાર્ટ એટેક સૌથી ખતરનાક હોય છે. સંશોધનમાં એ સાબિત થયું છે કે, સૌથી વધુ હાર્ટ એટેક સવારે આવે છે. હાલમાં જ સ્પેનમાં એક રિસર્ચ કરવામાં આવ્યું છે, જેમાં એ સાબિત થયું છે કે, હાર્ટ એટેક ઘણીવાર સવારે આવે છે. સવારે 6 વાગ્યાથી બપોર વચ્ચે આવતા હાર્ટ એટેક સૌથી ખતરનાક હોય છે..

'કાર્ડિયોવેસ્ક્યુલર ફિઝિયોલોજિકલ'

નિષ્ણાતોના મતે, જો આ સમયે હાર્ટ એટેક આવે છે, તો તેમાંથી લગભગ 20 ટકા ભાગ ડેડ ટિશુમાં બદલી જાય છે.  આ તે વ્યક્તિને સૌથી વધુ અસર કરે છે. જો દિવસના અન્ય કોઈ સમયે હાર્ટ એટેક આવે તો આવું ભાગ્યે જ બને છે. આ સમયે  'કાર્ડિયોવેસ્ક્યુલર ફિઝિયોલોજિકલ' પ્રક્રિયાઓ પછી વધુ થાય છે. જ્યારે વ્યક્તિ ઊંઘમાંથી જાગે છે. મ્યોકાર્ડિયલ ઇન્ફાર્ક્શન અથવા હાર્ટ એટેક ત્યારે થાય છે જ્યારે કોરોનરી ધમની બ્લોક થઈ જાય છે. ઓક્સિજનની અછતને કારણે, હૃદયની પેશીઓનો એક ભાગ ડેડે થઇ જાય છે અને તે કામ જ નથી કરતો.

Circadian Rhythmનો મોટો રોલ

Circadian System સિસ્ટમના આંતરિક અવરોધને કારણે હાર્ટ એટેક આવે છે. તે ઊંઘ, જાગવાની અને થાક જેવી સમસ્યાઓને નિયંત્રિત કરવાનું કામ કરે છે.  Circadian Rhythmના કારણે  સવારે હાર્ટ એટેક અને સ્ટ્રોકનું કારણ બને છે. 24 કલાકના સાયકલની અંદર ફરે છે. Circadian rhythmsને સાયકોલોજિકલ પેરામીટરને રેગ્યુલેટર કરે છે.

હાર્ટ એટેક અને કાર્ડિયાક અરેસ્ટ વચ્ચેનો તફાવત

  1. કાર્ડિયાક અરેસ્ટ અને હાર્ટ એટેકમાં ઘણો તફાવત છે. હાર્ટ એટેક ત્યારે આવે છે જ્યારે લોહી હૃદય સુધી પહોંચતું નથી, પરંતુ કાર્ડિયાક અરેસ્ટમાં હૃદય અચાનક કામ કરવાનું બંધ કરી દે છે.
  2. જ્યારે ધમનીઓમાં લોહીનો પ્રવાહ બંધ થઈ જાય છે, તો હૃદયનો તે ભાગ ઓક્સિજનની અછતને કારણે ડેડ થઇ જાય છે. બીજી તરફ, કાર્ડિયાક અરેસ્ટમાં હૃદય અચાનક ધડકવાનું બંધ કરી છે. જ્યારે આવું થાય ત્યારે કંઈપણ થઈ શકે છે.

કાર્ડિયાક અરેસ્ટના લક્ષણો

  1. કાર્ડિયાક અરેસ્ટમાં બિલકુલ લક્ષણો નથી, તે હંમેશા અચાનક આવે છે.
  2. જ્યારે પણ દર્દી પડે છે, તે કાર્ડિયાક અરેસ્ટને કારણે છે, તેને ઓળખવાની ઘણી રીતો છે.
  3. જ્યારે પણ દર્દી પડી જાય છે, ત્યારે તેની પીઠ અને ખભાને થપથપાવ્યા પછી કોઈ પ્રતિક્રિયા જોવા મળતી નથી.
  4. દર્દીના હૃદયના ધબકારા અચાનક ખૂબ જ ઝડપી થઈ જાય છે અને તે સામાન્ય રીતે શ્વાસ લઈ શકતો નથી.
  5. પલ્સ અને બ્લડ પ્રેશર અટકે છે.
  6. આવી સ્થિતિમાં મગજ અને શરીરના અન્ય ભાગો સુધી લોહી પહોંચતું નથી.

કાર્ડિયાક અરેસ્ટ અથવા હાર્ટ એટેક કયો વધુ ખતરનાક છે?

જો આપણે બેમાંથી વધુ ખતરનાક વિશે વાત કરીએ, તો તે કાર્ડિયાક અરેસ્ટ છે. કારણ કે તેમાં કોઈ લક્ષણો દેખાતા નથી. જ્યારે હાર્ટ એટેકના સંકેત 48 થી 24 કલાક પહેલા જ દેખાવા લાગે છે. હૃદયરોગના હુમલામાં દર્દીને સાજા થવાની અને પોતાનો જીવ બચાવવાની તક મળે છે. જ્યારે કાર્ડિયાક અરેસ્ટમાં કોઈ ચાન્સ નથી.

કાર્ડિયાક અરેસ્ટથી બચવા આ બાબતોનું ધ્યાન રાખો

  1. દરરોજ એક કલાક શારીરિક પ્રવૃત્તિ કરો અને વજન વધવા ન દો.
  2. કાર્ડિયો એક્સરસાઇઝ કરો, જેમ કે સાઇકલિંગ, જોગિંગ અથવા ક્રિકેટ, બેડમિન્ટન અને ફૂટબોલ રમો.
  3. શક્ય હોય ત્યાં સુધી જંક ફૂડથી દૂર રહો અને ફળો અને અંકુરિત અનાજ ખાઓ.
  4. તમારા ભોજનમાં સલાડનો સમાવેશ કરવાની ખાતરી કરો. ઉચ્ચ ફાઇબરવાળા શાકભાજી, પ્રોટીન અને કઠોળનો પણ સમાવેશ કરો.
  5. ભરપેટ ખાવાથી બચો અને લાંબા સમય સુધી ભૂખ્યા ન રહો.
  6. રાત્રે વહેલા સૂઈ જાઓ અને સવારે વહેલા ઉઠો.
  7. બને ત્યાં સુધી મોબાઈલ અને ટીવીને મોડી રાત સુધી જોવાનું ટાળો.
  8. તણાવ અને એકલતા ટાળવાનો પ્રયાસ કરો.
  9. 30 વર્ષ પછી કોલેસ્ટ્રોલ, બ્લડ પ્રેશર અને ડાયાબિટીસનું ચેક અપ કરાવતા રહો.

Check out below Health Tools-
Calculate Your Body Mass Index ( BMI )

Calculate The Age Through Age Calculator

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

foods for long life: લાંબુ અને સ્વસ્થ જીવન જીવવા માટે ડિનરમાં ફૂડને કરો સામેલ
foods for long life: લાંબુ અને સ્વસ્થ જીવન જીવવા માટે ડિનરમાં ફૂડને કરો સામેલ
Analog Paneer Ban: શરીરને કેટલું નુકસાન પહોંચાડે છે એનાલોગ પનીર, કેમ મુકવામાં આવ્યો પ્રતિબંધ?
Analog Paneer Ban: શરીરને કેટલું નુકસાન પહોંચાડે છે એનાલોગ પનીર, કેમ મુકવામાં આવ્યો પ્રતિબંધ?
Analogue Paneer:એનાલોગ પનીર ખરેખર શું છે? તેના સેવનથી શરીર પર શું થાય છે અસર
Analogue Paneer:એનાલોગ પનીર ખરેખર શું છે? તેના સેવનથી શરીર પર શું થાય છે અસર
'એનાલોગ પનીરના વેચાણ પર પ્રતિબંધ, જાણો કેવી રીતે તૈયાર થાય છે આ એનાલોગ પનીર
'એનાલોગ પનીરના વેચાણ પર પ્રતિબંધ, જાણો કેવી રીતે તૈયાર થાય છે આ એનાલોગ પનીર

વિડિઓઝ

Gandhinagar Fake Ghee Racket : રાજ્યમાં શુદ્ધ ઘીના નામે ભેળસેળના વધુ એક ગોરખધંધાનો થયો પર્દાફાશ
Hun To Bolish : હું તો બોલીશ : પેપરલીકમાં વાડે ગળ્યા ચીભડા
Hun To Bolish : હું તો બોલીશ : યુનિવર્સિટી કે દલા તરવાડીની વાડી ?
Hun To Bolish : હું તો બોલીશ : ખાદ્ય પદાર્થના સેમ્પલમાં ખેલ ?
Gujarat University News: ગુજરાત યુનિ.ના પૂર્વ VCએ ભરતી કરેલા તમામ અધિકારી-કર્મચારી સસ્પેન્ડ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Weather Forecast: રાજ્યમાં ફરી સિસ્ટમ એક્ટિવ, આ જિલ્લામાં આજે ભારે વરસાદની આગાહી
Gujarat Weather Forecast: રાજ્યમાં ફરી સિસ્ટમ એક્ટિવ, આ જિલ્લામાં આજે ભારે વરસાદની આગાહી
સુરેન્દ્રનગરમાં નદીમાં ડૂબવાથી 4 યુવકોના મોત, કેશોદ નજીક કારની અડફેટે મોપેડ સવાર દંપત્તિનું મોત
સુરેન્દ્રનગરમાં નદીમાં ડૂબવાથી 4 યુવકોના મોત, કેશોદ નજીક કારની અડફેટે મોપેડ સવાર દંપત્તિનું મોત
આજનું હવામાન: 5 કલાકની અંદર 15 રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ, 60 કિમીની ઝડપે ફૂંકાશે પવન
આજનું હવામાન: 5 કલાકની અંદર 15 રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ, 60 કિમીની ઝડપે ફૂંકાશે પવન
રાજ્યમાં તહેવારો પહેલા ખાદ્યતેલના ભાવમાં વધારો,સુરત-રાજકોટમાં પનીરના નામે વેચાતા એનાલોગ ઉત્પાદનો પર કાર્યવાહી
રાજ્યમાં તહેવારો પહેલા ખાદ્યતેલના ભાવમાં વધારો,સુરત-રાજકોટમાં પનીરના નામે વેચાતા એનાલોગ ઉત્પાદનો પર કાર્યવાહી
Stock Market Highlights: સેન્સેક્સ 456 અને નિફ્ટી 65 પોઈન્ટના ઘટાડા સાથે બંધ, આ શેરમાં મોટો ઘટાડો  
Stock Market Highlights: સેન્સેક્સ 456 અને નિફ્ટી 65 પોઈન્ટના ઘટાડા સાથે બંધ, આ શેરમાં મોટો ઘટાડો  
India Weather: ગુજરાત સહિત 18 રાજ્યોમાં વીજળીના કડાકા-ભડાકા સાથે ભારે વરસાદનું એલર્ટ,હવામાન અપડેટ 
India Weather: ગુજરાત સહિત 18 રાજ્યોમાં વીજળીના કડાકા-ભડાકા સાથે ભારે વરસાદનું એલર્ટ,હવામાન અપડેટ 
Gujarat Rain: 3 સિસ્ટમ સક્રિય થતા 2 દિવસ આ જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી, જાણો ક્યાં તૂટી પડશે 
Gujarat Rain: 3 સિસ્ટમ સક્રિય થતા 2 દિવસ આ જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી, જાણો ક્યાં તૂટી પડશે 
ગાંધીનગરમાં શંકાસ્પદ ડુપ્લીકેટ ઘીની ફેક્ટરી ઝડપાઈ, 48 લાખનો 9300 કિલો જથ્થો જપ્ત
ગાંધીનગરમાં શંકાસ્પદ ડુપ્લીકેટ ઘીની ફેક્ટરી ઝડપાઈ, 48 લાખનો 9300 કિલો જથ્થો જપ્ત
Embed widget