શોધખોળ કરો

Yoga tips: શું આપ ખાલી પેટ યોગાસન કરવાનું પસંદ કરો છો?જાણો યોગની સાચી રીત

Yoga tips:યોગ કરવું એ ન તો મુશ્કેલ કાર્ય છે અને ન તો તેની સાથે ઘણા બધા બંધનો જોડાયેલા છે. કેટલાક જરૂરી નિયમો જાણીને તમે યોગના ફાયદા ઉઠાવી શકો છો.

Yoga tips:યોગ કરવું એ ન તો મુશ્કેલ કાર્ય છે અને ન તો તેની સાથે ઘણા બધા બંધનો જોડાયેલા છે. કેટલાક જરૂરી નિયમો જાણીને તમે યોગના ફાયદા ઉઠાવી શકો છો.

યોગ વિશે કહેવાય છે કે યોગ હંમેશા સવારે અને ખાલી પેટ કરવા જોઈએ. આ નિયમ હજારો લોકો માટે સમસ્યા બની જાય છે અને આ લોકો ઈચ્છા છતાં યોગ કરી શકતા નથી. કેટલાક લોકોની સમસ્યા એ છે કે તેમની પાસે સવારે યોગ માટે  સમય નથી હોતો અને કેટલાકની સમસ્યા એ છે કે તેમને સવારે ઉઠ્યા બાદ તરત જ ભૂખ લાગવા લાગે છે. આવી સ્થિતિમાં આ લોકો ઈચ્છા છતાં યોગ કરી શકતા નથી. તો આ સમસ્યાનો ણ ઉકેલ શું છે? કંઈક ખાધા પછી પણ યોગ કરી શકાય? શું યોગ ખાલી પેટે જ કરવા જોઈએ? યોગ પહેલાં હું શું ખાઈ શકાય? ડો. સોમદત્ત તિવારીએ આવા તમામ પ્રશ્નોના જવાબ આપ્યા, તેઓ યોગિક વિજ્ઞાનમાં પીએચડી છે અને કોર્પોરેટ યોગ એક્સપર્ટ તરીકે કામ કરે છે.

 શું ખાલી પેટે યોગ કરવું જરૂરી છે?

ડૉક્ટર સોમદત્ત તિવારી કહે છે કે યોગ કરવાની યોગ્ય પદ્ધતિ અને તેના ફાયદાઓ મેળવવા માટે જરૂરી છે કે તમે દરરોજ એક નિશ્ચિત સમયે અને ખાલી પેટ યોગ કરો. જો કે, જ્યારે વ્યક્તિ ખૂબ જ  ભૂખ્યો હોય ત્યારે પણ યોગ ન કરવો જોઈએ કારણ કે યોગ કરવા માટે ઉર્જા પણ જરૂરી છે.

શું હું યોગ પહેલા કંઈપણ ખાઈ શકું?

ડૉક્ટર તિવારી સૂચવે છે કે, જો તમને યોગ કરતા પહેલા ભૂખ લાગે છે, તો તમે હળવી વસ્તુઓ ખાઈ શકો છો. ઉદાહરણ તરીકે, દૂધ અને, સ્પ્રાઉટ્સ, ડ્રાય ફ્રૂટ્સ. આ વસ્તુઓને ખૂબ ઓછી માત્રામાં ખાઓ, જેથી તમારી ભૂખ તો સંતોષાય પણ તમે તમારું પેટ ભરવા માંગતા નથી. તમે તેને ખાધા પછી 30 થી 35 મિનિટ પછી યોગ કરી શકો છો.

 યોગ સવારે જ કરવો જોઈએ?

યોગ કરવાનો યોગ્ય સમય સવારનો છે. પરંતુ જે લોકો નાઇટ શિફ્ટમાં કામ કરે છે અથવા જેમની પાસે સવારે યોગ માટે સમય નથી તેઓ બપોરે કે સાંજે પણ યોગ કરી શકે છે. પરંતુ ધ્યાનમાં રાખો કે ભોજન કર્યા પછી તરત જ યોગ ન કરવા જોઈએ. ભોજન કર્યા પછી તમે વજ્રાસનની સ્થિતિમાં જ બેસી શકો છો. તેનાથી પાચનક્રિયા સુધરે છે.

 ખોરાક ખાધા પછી કેટલા સમય પછી હું યોગ કરી શકું?

ડૉ. સોમના જણાવ્યા અનુસાર, તમે ભોજન કર્યાના 4 કલાક અને નાસ્તો વગેરે લીધાના બે કલાક પછી યોગ કરી શકો છો. આ સમય પહેલા યોગ ન કરવા જોઈએ નહીં તો ઉબકા, ઉલટી, ખાટા ઓડકાર વગેરેની સમસ્યા થઈ શકે છે.

યોગ કર્યા પછી કેટલા સમય પછી હું કંઈક ખાઈ શકું?

જો તમને યોગ કર્યા પછી ભૂખ લાગે છે, તો તમે તરત જ કંઈક ખાઈ શકો છો. પણ યોગ પૂરો થાય ત્યારે જ ખાઓ. કારણ કે કંઈપણ ખાધા પછી તમે તરત જ ફરી યોગ કરવાનું શરૂ કરી શકતા નથી.

યોગ કર્યા પછી કેટલા સમય સુધી આપણે સ્નાન કરી શકીએ?

ડૉ.સોમદત્તના કહેવા પ્રમાણે, યોગ કર્યા પછી તમારે ઓછામાં ઓછા 30 મિનિટ બાદ  સ્નાન ન કરવું જોઈએ. કારણ કે યોગ કરવાથી શરીરમાં ઉર્જા ઉત્પન્ન થાય છે અને રક્ત પરિભ્રમણ વધે છે. આવી સ્થિતિમાં નહાવાથી શરદી   થઈ શકે છે અને તમને તાવ, શરીરમાં દુખાવો, શરદી વગેરેની સમસ્યા થઈ શકે છે. તેથી, સ્વસ્થ રહેવા અને યોગનો સંપૂર્ણ લાભ મેળવવા માટે, તમારે આ જરૂરી બાબતોનું ધ્યાન રાખવી  જોઈએ.

Disclaimer: અહીં આપેલી માહિતી માત્ર ધારણાઓ અને માહિતી પર આધારિત છે. અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે abp અસ્મિતા  કોઈપણ પ્રકારની માન્યતા, માહિતીને સમર્થન આપતું નથી. કોઈપણ માહિતી અથવા ધારણા લાગુ કરતાં પહેલાં, સંબંધિત નિષ્ણાતની સલાહ લો.



Check out below Health Tools-
Calculate Your Body Mass Index ( BMI )

Calculate The Age Through Age Calculator

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Surat: સુરતના સચિનમાં પાંચ માળની ઈમારત ધરાશાયી, 15 લોકો ઈજાગ્રસ્ત
Surat: સુરતના સચિનમાં પાંચ માળની ઈમારત ધરાશાયી, 15 લોકો ઈજાગ્રસ્ત
IND vs ZIM: પ્રથમ ટી20માં ઝિમ્બાબ્વેએ ભારતને 13 રને હરાવ્યું, ટીમ ઈન્ડિયાની બેટિંગ ફ્લોપ, 2024ની પ્રથમ હાર 
IND vs ZIM: પ્રથમ ટી20માં ઝિમ્બાબ્વેએ ભારતને 13 રને હરાવ્યું, ટીમ ઈન્ડિયાની બેટિંગ ફ્લોપ, 2024ની પ્રથમ હાર 
Gujarat Rain: રાજ્યના આ જિલ્લાઓમાં વરસાદ ભુક્કા બોલાવશે, જાણો હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી ?
Gujarat Rain: રાજ્યના આ જિલ્લાઓમાં વરસાદ ભુક્કા બોલાવશે, જાણો હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી ?
Gujarat Rain: આગામી 7 દિવસ ગુજરાતમાં  વરસાદની આગાહી, જાણો ક્યાં પડશે અતિભારે વરસાદ
Gujarat Rain: આગામી 7 દિવસ ગુજરાતમાં વરસાદની આગાહી, જાણો ક્યાં પડશે અતિભારે વરસાદ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish । નેનો યુરિયા કરશે ન્યાલ? । abp AsmitaHun To Bolish । રેસનો ઘોડો કોણ ? । abp AsmitaAhmedabad News । અમદાવાદ ટ્રાફિક પોલીસે ઝડપી નકલી ચલણી નોટ, જુઓ સમગ્ર મામલોDaman News । સાંસદ ઉમેશ પટેલે દમણ પ્રશાસનને આપી ચેતવણી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Surat: સુરતના સચિનમાં પાંચ માળની ઈમારત ધરાશાયી, 15 લોકો ઈજાગ્રસ્ત
Surat: સુરતના સચિનમાં પાંચ માળની ઈમારત ધરાશાયી, 15 લોકો ઈજાગ્રસ્ત
IND vs ZIM: પ્રથમ ટી20માં ઝિમ્બાબ્વેએ ભારતને 13 રને હરાવ્યું, ટીમ ઈન્ડિયાની બેટિંગ ફ્લોપ, 2024ની પ્રથમ હાર 
IND vs ZIM: પ્રથમ ટી20માં ઝિમ્બાબ્વેએ ભારતને 13 રને હરાવ્યું, ટીમ ઈન્ડિયાની બેટિંગ ફ્લોપ, 2024ની પ્રથમ હાર 
Gujarat Rain: રાજ્યના આ જિલ્લાઓમાં વરસાદ ભુક્કા બોલાવશે, જાણો હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી ?
Gujarat Rain: રાજ્યના આ જિલ્લાઓમાં વરસાદ ભુક્કા બોલાવશે, જાણો હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી ?
Gujarat Rain: આગામી 7 દિવસ ગુજરાતમાં  વરસાદની આગાહી, જાણો ક્યાં પડશે અતિભારે વરસાદ
Gujarat Rain: આગામી 7 દિવસ ગુજરાતમાં વરસાદની આગાહી, જાણો ક્યાં પડશે અતિભારે વરસાદ
Crime: સસ્તી બોટલમાં કેમિકલ નાખી ડુપ્લીકેટ ઈંગ્લિશ દારુ બનાવવાના કૌભાંડનો પર્દાફાશ
Crime: સસ્તી બોટલમાં કેમિકલ નાખી ડુપ્લીકેટ ઈંગ્લિશ દારુ બનાવવાના કૌભાંડનો પર્દાફાશ
New Criminal Laws: બીજાની પત્નીને ફોસલાવવી અપરાધ બન્યો, નવા કાયદા હેઠળ આટલી સજા થઈ શકે છે
New Criminal Laws: બીજાની પત્નીને ફોસલાવવી અપરાધ બન્યો, નવા કાયદા હેઠળ આટલી સજા થઈ શકે છે
આંતરરાષ્ટ્રીય સહકારી દિવસની ખેડૂતોને મોટી ભેટ, ગુજરાત સરકારે નેનો યુરિયા અને નેનો ડીએપીની કિંમતમાં કર્યો 50 ટકાનો ઘટાડો
આંતરરાષ્ટ્રીય સહકારી દિવસની ખેડૂતોને મોટી ભેટ, ગુજરાત સરકારે નેનો યુરિયા અને નેનો ડીએપીની કિંમતમાં કર્યો 50 ટકાનો ઘટાડો
NEET UG 2024 Row:  પેપર લીક વિવાદ વચ્ચે ટાળવામાં આવ્યું નીટ-યુજી કાઉન્સેલિંગ, નવી તારીખોની જાહેરાત નહીં
NEET UG 2024 Row: પેપર લીક વિવાદ વચ્ચે ટાળવામાં આવ્યું નીટ-યુજી કાઉન્સેલિંગ, નવી તારીખોની જાહેરાત નહીં
Embed widget