શોધખોળ કરો

Home Tips: ગરમીનાના કારણે ફ્રીજમાં પણ કોથમી સુકાઈ રહી છે તો ચિંતા ના કરો, તેને આ રીતે સ્ટોર કરો ઘણા દિવસો સુધી તાજી રહશે

Kitchen Tips: ગરમી એટલી વધારે પળી રહી છે કે તેના કારણે થોડાક સમયમાં જ શાકભાજી કારમાઈ જાય છે અને કોથમી ની તો હાલત ખરાબ થઈ જાય છે. આવો તમને જણાવીએ કે લાંબા સમય સુધી તેને ફ્રેશ કેવીરીતે રાખવી.

દાળ હોય કે પછી શાક દરેકનો સ્વાદ વધારવા માટે કોથમીનો ઉપયોગ કરવામાં આવે છે. તેમજ ચટણી માટેતો કોથમી દરેકની પસંદ છે. પરંતુ ગરમીની ઋતુ માં તેને સંભાળીને રાખવી ખૂબ મુશ્કેલ છે. પછી ભલે તેને ફ્રીજમાંજ કેમ ના રાખવામાં આવે તે જલ્દી કરમાઈ જાય છે. જો તમે પણ આ મુશ્કેલીમાં છો કે તેને કેવી રીતે સંભાળવી તો આ સમાચાર તમારા માટે. આમાં અમે તમને જણાવીશું કે કેવી રીતે કોથમીને લાંબા સમય સુધી તાજી રાખી શકાય છે.

સ્ટીલનું બોક્સ એક સારો વિકલ્પ છે
જો તમે કોથમીરને સાચવવા માંગતા હોવ અને તેને ઝડપથી બગડતા અટકાવવા માંગતા હોવ તો સૌ પ્રથમ તેના લીલા પાન તોડી લો. હવે આ પાંદડાને સ્ટીલના ડબ્બામાં અથવા કોઈપણ બોક્સમાં રાખો. આ ટ્રિક અજમાવવાથી ઘણા દિવસો સુધી કોથમીર બગડતી નથી અને પાંદડાનો રંગ પણ જળવાઈ રહે છે.

કોથમીરને આ રીતે ફ્રીજમાં રાખો
જો તમે કોથમીરને ફ્રિજમાં રાખો છો, પરંતુ તે ઝડપથી બગડે છે તો તમે આ ટ્રિક અજમાવી શકો છો. જ્યારે પણ તમે ધાણાને ફ્રિજમાં રાખવા જાઓ ત્યારે તેના મૂળને સારી રીતે કાપી લો, કારણ કે ધાણાના મૂળમાં માટી જોડાયેલી હોય છે. આ માટીના કારણે ધાણામાં બેક્ટેરિયા હોય છે અને તેના પાંદડા બગડી જાય છે. કોથમીરના મૂળ કાપી નાખવામાં આવે તો તે ઝડપથી બગડતી નથી.

આ યુક્તિ જરૂર કામ આવશે 
હવે અમે તમને કોથમીને સુરક્ષિત રાખવા માટે આગળની ટ્રિક જણાવી રહ્યા છીએ, જેના કારણે તે લાંબા સમય સુધી તાજી રહે છે. આ માટે તમારે સૌથી પહેલા કોથમીરના પાન તોડવા પડશે. આ પછી એક કાગળનો ટુવાલ ભીનો કરો અને તેમાં કોથમીર લપેટો. આ ટ્રીકથી પણ કોથમીર લાંબા સમય સુધી તાજી રહે છે.

આ કારણે કોથમી બગળે છે 
જો મહિલાઓ કોથમી પ્લાસ્ટિકની થેલીમાં કે પોલીથીનમાં રાખે તો તેને બગડે નહીં. જેના કારણે પાંદડાને હવા મળતી નથી અને તે ઝડપથી બગડવા લાગે છે. જો તમારે કોથમીને ખુલ્લામાં રાખવી હોય તો તેને ક્યારેય પોલીથીનમાં ન રાખો, પરંતુ જો તમારે તેને ફ્રીજમાં રાખવા હોય તો તેને ક્યારેય પણ ખુલ્લી ન રાખવી જોઈએ. રેફ્રિજરેટરની હવાના સંપર્કમાં રાખવામાં આવે તો કોથમીર ઝડપથી બગડી જાય છે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

રોહિત ફરી નિષ્ફળ, હાર્દિક પણ ફ્લોપ, ગુજરાતના પેસ એટેકે મુંબઈને કચડ્યું; સતત બીજી હાર
રોહિત ફરી નિષ્ફળ, હાર્દિક પણ ફ્લોપ, ગુજરાતના પેસ એટેકે મુંબઈને કચડ્યું; સતત બીજી હાર
યુપીમાં ધાર્મિક સ્થળોની આસપાસ માંસ વેચાણ અને કતલખાના પર પ્રતિબંધ, યોગી સરકારનો મોટો નિર્ણય
યુપીમાં ધાર્મિક સ્થળોની આસપાસ માંસ વેચાણ અને કતલખાના પર પ્રતિબંધ, યોગી સરકારનો મોટો નિર્ણય
મ્યાનમારમાં ફરી ભૂકંપનો આંચકો, રિક્ટર સ્કેલ પર 5.1ની તીવ્રતા, ગઈકાલથી ત્રીજી વખત ધરતી ધ્રૂજી
મ્યાનમારમાં ફરી ભૂકંપનો આંચકો, રિક્ટર સ્કેલ પર 5.1ની તીવ્રતા, ગઈકાલથી ત્રીજી વખત ધરતી ધ્રૂજી
કલાકારોના સન્માનનો મુદ્દો ઉઠાવ્યા બાદ વિક્રમ ઠાકોરનો મોટો દાવો: મારી ફિલ્મ આવી પછી જ ઈન્ડસ્ટ્રી ધમધમી!
કલાકારોના સન્માનનો મુદ્દો ઉઠાવ્યા બાદ વિક્રમ ઠાકોરનો મોટો દાવો: મારી ફિલ્મ આવી પછી જ ઈન્ડસ્ટ્રી ધમધમી!
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ગુનેગાર વિરુદ્ધ કાર્યવાહીમાં પોલીસ કેટલી ગંભીર?Hun To Bolish : હું તો બોલીશ : વાણી અને વ્યવહારમાં કેટલો સાધુવાદ?Bhavnagar Police: ભાવનગરમાં ગુંડાતત્વો બન્યા બેફામ , તલવાર, છરા સાથે બે વાહનોમાં કરી તોડફોડKutch News: કચ્છમાં પુત્રીને ભગાડી જનાર યુવકના પિતા પર ત્રણ મહિલાઓએ કર્યો ધોકાથી હુમલો

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
રોહિત ફરી નિષ્ફળ, હાર્દિક પણ ફ્લોપ, ગુજરાતના પેસ એટેકે મુંબઈને કચડ્યું; સતત બીજી હાર
રોહિત ફરી નિષ્ફળ, હાર્દિક પણ ફ્લોપ, ગુજરાતના પેસ એટેકે મુંબઈને કચડ્યું; સતત બીજી હાર
યુપીમાં ધાર્મિક સ્થળોની આસપાસ માંસ વેચાણ અને કતલખાના પર પ્રતિબંધ, યોગી સરકારનો મોટો નિર્ણય
યુપીમાં ધાર્મિક સ્થળોની આસપાસ માંસ વેચાણ અને કતલખાના પર પ્રતિબંધ, યોગી સરકારનો મોટો નિર્ણય
મ્યાનમારમાં ફરી ભૂકંપનો આંચકો, રિક્ટર સ્કેલ પર 5.1ની તીવ્રતા, ગઈકાલથી ત્રીજી વખત ધરતી ધ્રૂજી
મ્યાનમારમાં ફરી ભૂકંપનો આંચકો, રિક્ટર સ્કેલ પર 5.1ની તીવ્રતા, ગઈકાલથી ત્રીજી વખત ધરતી ધ્રૂજી
કલાકારોના સન્માનનો મુદ્દો ઉઠાવ્યા બાદ વિક્રમ ઠાકોરનો મોટો દાવો: મારી ફિલ્મ આવી પછી જ ઈન્ડસ્ટ્રી ધમધમી!
કલાકારોના સન્માનનો મુદ્દો ઉઠાવ્યા બાદ વિક્રમ ઠાકોરનો મોટો દાવો: મારી ફિલ્મ આવી પછી જ ઈન્ડસ્ટ્રી ધમધમી!
Amreli: જાફરાબાદના બાબરકોટ નજીક ખાનગી કારખાનામાં ભીષણ આગ, 7 ફાયર ફાયટર સ્થળ પર 
Amreli: જાફરાબાદના બાબરકોટ નજીક ખાનગી કારખાનામાં ભીષણ આગ, 7 ફાયર ફાયટર સ્થળ પર 
Earthquake:મ્યાંમારમાં ભયંકર ભૂકંપ, મૃત્યુનો આંકડો હજાર પહોંચ્યો, બેંગકોકમાં 30 માળની બિલ્ડિંગ ધરાશાયી 110 લોકો દબાયા
Earthquake:મ્યાંમારમાં ભયંકર ભૂકંપ, મૃત્યુનો આંકડો હજાર પહોંચ્યો, બેંગકોકમાં 30 માળની બિલ્ડિંગ ધરાશાયી 110 લોકો દબાયા
Earthquake: મ્યાનમારમાં ભૂકંપે મચાવી તબાહી,અત્યાર સુધીમાં 694 લોકોના મોત, આંકડો વધવાનો અંદાજ; સેનાએ દુનિયા પાસે માંગી મદદ
Earthquake: મ્યાનમારમાં ભૂકંપે મચાવી તબાહી,અત્યાર સુધીમાં 694 લોકોના મોત, આંકડો વધવાનો અંદાજ; સેનાએ દુનિયા પાસે માંગી મદદ
શું MS ધોનીના કારણે હાર્યું CSK? ચેન્નાઈના પૂર્વ ખેલાડીનો ફૂટ્યો ગુસ્સો; પોતાના નિવેદનથી ચોંકાવ્યા
શું MS ધોનીના કારણે હાર્યું CSK? ચેન્નાઈના પૂર્વ ખેલાડીનો ફૂટ્યો ગુસ્સો; પોતાના નિવેદનથી ચોંકાવ્યા
Embed widget