શોધખોળ કરો

Shani Gochar 2022 :અઢી વર્ષ પરેશાન કર્યાં બાદ હવે આ ત્રણ રાશિને શનિની પનોતીથી મળશે મુક્તિ

Shani Gochar 2022 : શનિની દશાની સાથે અંતર્દશા, મહાદશા, શનિની સાડાસાતી અને પનોતીનું પણ જ્યોતિષમાં વિશેષ મહત્વ છે. એપ્રિલમાં શનિ રાશિ પરિવર્તન કરવા જઈ રહ્યી છે.

Shani Dev , Saturn Transit 2022 :: શનિની દશાની સાથે અંતર્દશા, મહાદશા, શનિની સાડાસાતી અને પનોતીનું પણ જ્યોતિષમાં વિશેષ મહત્વ છે. એપ્રિલમાં શનિ રાશિ પરિવર્તન કરવા જઈ રહ્યી છે.

એપ્રિલ મહિનો એ રાશિના જાતકો માટે ખુશીઓ લઈને આવી રહ્યો છે જેઓ છેલ્લા અઢી વર્ષથી શનિથી પીડિત હતા. એપ્રિલ મહિનામાં શનિદેવ રાશિ પરિવર્તન કરવા જઈ રહ્યા છે. શનિના આ રાશિ પરિવર્તનને કારણે કઈ રાશિના જાતકની કિસ્મત ચમકશે જાણીએ.. ..

 આ ત્રણ રાશિને શનિ આપશે રાહત

શનિદેવની અવકૃપાથી ત્રણ રાશિઓને મુક્તિ મળશે.  આ વર્ષે એટલે કે 2022માં શનિની રાશિ પરિવર્તન થવા જઈ રહી છે. જ્યોતિષ શાસ્ત્રમાં શનિદેવને કાર્યોના દાતા અને ન્યાયાધીશ માનવામાં આવે છે. હાલમાં મિથુન, તુલા રાશિમાં શનિની પનોતી છે અને ધનુ, મકર અને કુંભ રાશિમાં શનિની સાડાસાત ચાલી રહી છે.

શનિ ગોચર 2022

શુક્રવાર, 29 એપ્રિલ 2022 ના રોજ, શનિ મકર રાશિ છોડીને કુંભ રાશિમાં આવી રહ્યો છે. એટલે કે આ દિવસથી શનિ કુંભ રાશિમાં ગોચર કરશે. શનિનું ગોચર આ  તમામ 12 રાશિઓ પર અસર થશે, પરંતુ આ ત્રણ રાશિઓ માટે ગોચર  વધુનું બની રહેશે.

મિથુન રાશિ (Gemini)

 શનિનું રાશિ પરિવર્તન  મિથુન રાશિના લોકોને શનિની દુર્ગતિમાંથી મુક્તિ આપશે.  મિથુન રાશિની મુશ્કેલીઓ ઓછી થવા લાગશે. કામકાજમાં આવતા અવરોધો દૂર થશે. નાણાંકીય લાભની સ્થિતિ રહેશે. પૈસા સંબંધિત બાબતોમાં સારા પરિણામ મળશે. નોકરીમાં પ્રમોશનની સ્થિતિ બનશે, નવી જવાબદારી મળશે.

તુલા રાશિ  (Libra)

આ સમયે તુલા રાશિ પર શનિની પનોતી   ચાલી રહી છે. પરંતુ 29 એપ્રિલ બાદ આ રાશિમાંથી પણ પનોતીનો સમય પુરો થઇ જશે.  અત્યાર સુધી તમે જે અવરોધો અને પડકારોનો સામનો કરી રહ્યા હતા, તે દૂર થવા લાગશે. સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓ પણ દૂર થશે. શનિનું આ પરિવર્તન પૈસાની દ્રષ્ટિએ વિશેષ પરિણામ આપનાર છે. ઘણા મામલાઓમાં તમને રાહત મળી શકે છે. જો કોઈ પ્રકારનો વિવાદ હોય તો તે પણ ઉકેલી શકાય છે.

 ધનરાશિ (Sagittarius)

આ સમયે ધનુ રાશિમાં શનિની સાડાસાતી ચાલી રહી છે. શનિની આ દશા 29 એપ્રિલ 2022ના રોજ શનિના રાશિ પરિવર્તનની સાથે જ સમાપ્ત થઈ જશે. જેના પછી તમને સારા પરિણામ જોવા મળશે. આ સમય દરમિયાન ધન લાભની સાથે માન-સન્માન પણ વધશે. અટકેલા કામ પૂરા થશે. નોકરી અને ધંધામાં અવરોધોથી મુક્તિ મળશે. વિવાહિત જીવનમાં સુખ અને શાંતિ વધશે. નવા લોકો સાથે મુલાકાત થશે, જે કરિયરની દ્રષ્ટિએ ફાયદાકારક સાબિત થઈ શકે છે.

Disclaimer:અહીં આપેલી માહિતી માત્ર ધારણાઓ અને માહિતી પર આધારિત છે. અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે ABPLive.com કોઈપણ પ્રકારની માન્યતા, માહિતીને સમર્થન આપતું નથી. કોઈપણ માહિતી અથવા ધારણા લાગુ કરતાં પહેલાં, સંબંધિત નિષ્ણાતની સલાહ લો.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

દુષિત ભોજનથી દર વર્ષે 15 લાખથી વધુ લોકોના થઈ રહ્યા છે મોત, WHOએ આપી ચેતવણી
દુષિત ભોજનથી દર વર્ષે 15 લાખથી વધુ લોકોના થઈ રહ્યા છે મોત, WHOએ આપી ચેતવણી
Insurance Claim: જરૂરિયાતના સમયે દગો આપી શકે છે તમારો કેશલેસ હેલ્થ ઈન્શ્યોરન્સ, જાણો કેમ રિજેક્ટ થઈ રહ્યા છે ક્લેમ
Insurance Claim: જરૂરિયાતના સમયે દગો આપી શકે છે તમારો કેશલેસ હેલ્થ ઈન્શ્યોરન્સ, જાણો કેમ રિજેક્ટ થઈ રહ્યા છે ક્લેમ
Summer Hair Care: ઉનાળામાં રોજ શેમ્પૂ કરવું યોગ્ય છે કે નહિં? જાણો શું કહે છે એક્સ્પર્ટ
Summer Hair Care: ઉનાળામાં રોજ શેમ્પૂ કરવું યોગ્ય છે કે નહિં? જાણો શું કહે છે એક્સ્પર્ટ
Health Tips: ગરમીમાં હળદરવાળું નહિ ઇલાયચીનું પીવો દૂધ, જાણો સેવનના ગજબ ફાયદા
Health Tips: ગરમીમાં હળદરવાળું નહિ ઇલાયચીનું પીવો દૂધ, જાણો સેવનના ગજબ ફાયદા

વિડિઓઝ

Rajya Sabha Candidates: ભાજપે નામ જાહેર કરીને ફરી સૌને ચોંકાવ્યા, રાજ્યસભા માટે 4 ઉમેદવારોની જાહેરાત
Hun To Bolish : હું તો બોલીશ : ચોમાસાનું આગમન
Hun To Bolish : હું તો બોલીશ : ઓપરેશન ડેલ્ટા હંટ
Hun To Bolish : હું તો બોલીશ : બેફામ ડમ્પર
Hun To Bolish : હું તો બોલીશ : ખેડૂત મજબૂર કેમ ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
PM મોદી આજે ગુજરાતના પ્રવાસે, ₹12,000 કરોડના વડોદરા-મુંબઈ એક્સપ્રેસ વે અને દમણમાં એરપોર્ટનું કરશે ઉદ્ઘાટન
PM મોદી આજે ગુજરાતના પ્રવાસે, ₹12,000 કરોડના વડોદરા-મુંબઈ એક્સપ્રેસ વે અને દમણમાં એરપોર્ટનું કરશે ઉદ્ઘાટન
Rajya Sabha Election: રાજ્યસભા ચૂંટણી માટે ભાજપના ઉમેદવારોની જાહેરાત, જાણો કોને બનાવ્યા ઉમેદવાર?
Rajya Sabha Election: રાજ્યસભા ચૂંટણી માટે ભાજપના ઉમેદવારોની જાહેરાત, જાણો કોને બનાવ્યા ઉમેદવાર?
Free laptop Scheme: બાળકોને મફત લેપટોપ આપી રહી છે સરકાર? PIBએ વાયરસ મેસેજ પાછળનું જણાવ્યું સત્ય
Free laptop Scheme: બાળકોને મફત લેપટોપ આપી રહી છે સરકાર? PIBએ વાયરસ મેસેજ પાછળનું જણાવ્યું સત્ય
IRCTC Package: શ્રાવણ મહિનામાં કરો 7 જ્યોતિર્લિંગના દર્શન! IRCTC લાવ્યું 14 દિવસનું શાનદાર પેકેજ
IRCTC Package: શ્રાવણ મહિનામાં કરો 7 જ્યોતિર્લિંગના દર્શન! IRCTC લાવ્યું 14 દિવસનું શાનદાર પેકેજ
'77 બોલમાં 205 રન...', 22 છગ્ગા અને 17 ચોગ્ગા, 140 કિલો વજન ધરાવતા બેટ્સમેનની ટી20 માં બેવડી સદી
'77 બોલમાં 205 રન...', 22 છગ્ગા અને 17 ચોગ્ગા, 140 કિલો વજન ધરાવતા બેટ્સમેનની ટી20 માં બેવડી સદી
ઊર્જા રાજ્ય તરીકે ગુજરાતે બનાવી ઓળખ વધુ મજબૂત, જીત્યા પાંચ રાષ્ટ્રીય પુરસ્કાર
ઊર્જા રાજ્ય તરીકે ગુજરાતે બનાવી ઓળખ વધુ મજબૂત, જીત્યા પાંચ રાષ્ટ્રીય પુરસ્કાર
Ahmedabad: અમદાવાદમાં મહિલા PSIની દાદાગીરી, પ્રજ્ઞાચક્ષુને ઢોર માર માર્યાનો આરોપ, SPએ કર્યા સસ્પેન્ડ
Ahmedabad: અમદાવાદમાં મહિલા PSIની દાદાગીરી, પ્રજ્ઞાચક્ષુને ઢોર માર માર્યાનો આરોપ, SPએ કર્યા સસ્પેન્ડ
દુષિત ભોજનથી દર વર્ષે 15 લાખથી વધુ લોકોના થઈ રહ્યા છે મોત, WHOએ આપી ચેતવણી
દુષિત ભોજનથી દર વર્ષે 15 લાખથી વધુ લોકોના થઈ રહ્યા છે મોત, WHOએ આપી ચેતવણી
Embed widget