શોધખોળ કરો

Shani Gochar 2022 :અઢી વર્ષ પરેશાન કર્યાં બાદ હવે આ ત્રણ રાશિને શનિની પનોતીથી મળશે મુક્તિ

Shani Gochar 2022 : શનિની દશાની સાથે અંતર્દશા, મહાદશા, શનિની સાડાસાતી અને પનોતીનું પણ જ્યોતિષમાં વિશેષ મહત્વ છે. એપ્રિલમાં શનિ રાશિ પરિવર્તન કરવા જઈ રહ્યી છે.

Shani Dev , Saturn Transit 2022 :: શનિની દશાની સાથે અંતર્દશા, મહાદશા, શનિની સાડાસાતી અને પનોતીનું પણ જ્યોતિષમાં વિશેષ મહત્વ છે. એપ્રિલમાં શનિ રાશિ પરિવર્તન કરવા જઈ રહ્યી છે.

એપ્રિલ મહિનો એ રાશિના જાતકો માટે ખુશીઓ લઈને આવી રહ્યો છે જેઓ છેલ્લા અઢી વર્ષથી શનિથી પીડિત હતા. એપ્રિલ મહિનામાં શનિદેવ રાશિ પરિવર્તન કરવા જઈ રહ્યા છે. શનિના આ રાશિ પરિવર્તનને કારણે કઈ રાશિના જાતકની કિસ્મત ચમકશે જાણીએ.. ..

 આ ત્રણ રાશિને શનિ આપશે રાહત

શનિદેવની અવકૃપાથી ત્રણ રાશિઓને મુક્તિ મળશે.  આ વર્ષે એટલે કે 2022માં શનિની રાશિ પરિવર્તન થવા જઈ રહી છે. જ્યોતિષ શાસ્ત્રમાં શનિદેવને કાર્યોના દાતા અને ન્યાયાધીશ માનવામાં આવે છે. હાલમાં મિથુન, તુલા રાશિમાં શનિની પનોતી છે અને ધનુ, મકર અને કુંભ રાશિમાં શનિની સાડાસાત ચાલી રહી છે.

શનિ ગોચર 2022

શુક્રવાર, 29 એપ્રિલ 2022 ના રોજ, શનિ મકર રાશિ છોડીને કુંભ રાશિમાં આવી રહ્યો છે. એટલે કે આ દિવસથી શનિ કુંભ રાશિમાં ગોચર કરશે. શનિનું ગોચર આ  તમામ 12 રાશિઓ પર અસર થશે, પરંતુ આ ત્રણ રાશિઓ માટે ગોચર  વધુનું બની રહેશે.

મિથુન રાશિ (Gemini)

 શનિનું રાશિ પરિવર્તન  મિથુન રાશિના લોકોને શનિની દુર્ગતિમાંથી મુક્તિ આપશે.  મિથુન રાશિની મુશ્કેલીઓ ઓછી થવા લાગશે. કામકાજમાં આવતા અવરોધો દૂર થશે. નાણાંકીય લાભની સ્થિતિ રહેશે. પૈસા સંબંધિત બાબતોમાં સારા પરિણામ મળશે. નોકરીમાં પ્રમોશનની સ્થિતિ બનશે, નવી જવાબદારી મળશે.

તુલા રાશિ  (Libra)

આ સમયે તુલા રાશિ પર શનિની પનોતી   ચાલી રહી છે. પરંતુ 29 એપ્રિલ બાદ આ રાશિમાંથી પણ પનોતીનો સમય પુરો થઇ જશે.  અત્યાર સુધી તમે જે અવરોધો અને પડકારોનો સામનો કરી રહ્યા હતા, તે દૂર થવા લાગશે. સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓ પણ દૂર થશે. શનિનું આ પરિવર્તન પૈસાની દ્રષ્ટિએ વિશેષ પરિણામ આપનાર છે. ઘણા મામલાઓમાં તમને રાહત મળી શકે છે. જો કોઈ પ્રકારનો વિવાદ હોય તો તે પણ ઉકેલી શકાય છે.

 ધનરાશિ (Sagittarius)

આ સમયે ધનુ રાશિમાં શનિની સાડાસાતી ચાલી રહી છે. શનિની આ દશા 29 એપ્રિલ 2022ના રોજ શનિના રાશિ પરિવર્તનની સાથે જ સમાપ્ત થઈ જશે. જેના પછી તમને સારા પરિણામ જોવા મળશે. આ સમય દરમિયાન ધન લાભની સાથે માન-સન્માન પણ વધશે. અટકેલા કામ પૂરા થશે. નોકરી અને ધંધામાં અવરોધોથી મુક્તિ મળશે. વિવાહિત જીવનમાં સુખ અને શાંતિ વધશે. નવા લોકો સાથે મુલાકાત થશે, જે કરિયરની દ્રષ્ટિએ ફાયદાકારક સાબિત થઈ શકે છે.

Disclaimer:અહીં આપેલી માહિતી માત્ર ધારણાઓ અને માહિતી પર આધારિત છે. અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે ABPLive.com કોઈપણ પ્રકારની માન્યતા, માહિતીને સમર્થન આપતું નથી. કોઈપણ માહિતી અથવા ધારણા લાગુ કરતાં પહેલાં, સંબંધિત નિષ્ણાતની સલાહ લો.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

General Knowledge: શું સવાર અને સાંજે માનવ ઊંચાઈ બદલાય છે? જાણો તેની પાછળનું ચોંકાવનારું વિજ્ઞાન
General Knowledge: શું સવાર અને સાંજે માનવ ઊંચાઈ બદલાય છે? જાણો તેની પાછળનું ચોંકાવનારું વિજ્ઞાન
સાવધાન! લીંબુ પાણીમાં આ વસ્તુ નાખવાની ભૂલ ના કરતા, ફાયદાકારક પીણું બની જશે ઝેર સમાન
સાવધાન! લીંબુ પાણીમાં આ વસ્તુ નાખવાની ભૂલ ના કરતા, ફાયદાકારક પીણું બની જશે ઝેર સમાન
ભારતમાં જન્મી રહ્યા છે ઓછા બાળકો, પ્રથમવાર પ્રજનન દરમાં થયો મોટો ઘટાડો
ભારતમાં જન્મી રહ્યા છે ઓછા બાળકો, પ્રથમવાર પ્રજનન દરમાં થયો મોટો ઘટાડો
Fridge Keeping Tips: ફ્રિજને દીવાલથી કેટલી દૂર રાખવું જોઈએ? નહીં તો થઈ શકે છે મોટું નુકસાન
Fridge Keeping Tips: ફ્રિજને દીવાલથી કેટલી દૂર રાખવું જોઈએ? નહીં તો થઈ શકે છે મોટું નુકસાન

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : શ્રમિકોના જીવનું મૂલ્ય શું ?
Hun To Bolish : હું તો બોલીશ : બ્રેક ખર્ચ પર કે વહીવટ પર ?
Ahmedabad News: ચોમાસા પહેલા AMCએ જવાબદારીથી ખંખેર્યા હાથ, મનપા કમિશનરે શહેરીજનોને આપી ચેતવણી
Late Yogesh Patel's Prayer Meet: વડોદરાના સ્વ.યોગેશભાઈ પટેલની પ્રાર્થના સભા, CMએ પુષ્પાંજલિ અર્પણ કરી પાઠવી શ્રદ્ધાંજલિ
Gujarat Rain Forecast : ગુજરાતમાં સાત દિવસ રહેશે વરસાદી માહોલ: હવામાન વિભાગની આગાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Iran Israel War: ટ્રમ્પની ના છતાં ઈઝરાયલે ઈરાન પર કર્યો હુમલો, ચાર શહેરો પર છોડી મિસાઈલો
Iran Israel War: ટ્રમ્પની ના છતાં ઈઝરાયલે ઈરાન પર કર્યો હુમલો, ચાર શહેરો પર છોડી મિસાઈલો
પૃથ્વી સાથે ટકરાશે ભીષણ સૌર તોફાન, નાસાએ જાહેર કર્યું એલર્ટ, ભારતમાં શું થશે અસર?
પૃથ્વી સાથે ટકરાશે ભીષણ સૌર તોફાન, નાસાએ જાહેર કર્યું એલર્ટ, ભારતમાં શું થશે અસર?
4800 ઘૂસણખોરોને બાંગ્લાદેશ મોકલ્યા, 836ને જલદી મોકલીશુંઃ બંગાળ CM સુવેન્દુ અધિકારી
4800 ઘૂસણખોરોને બાંગ્લાદેશ મોકલ્યા, 836ને જલદી મોકલીશુંઃ બંગાળ CM સુવેન્દુ અધિકારી
TVK ની એન્ટ્રી, DMK-AAP આઉટ... આજે દિલ્હીમાં INDIA બ્લોકની બેઠક; જાણો કયા કયા નેતાઓ આપશે હાજરી
TVK ની એન્ટ્રી, DMK-AAP આઉટ... આજે દિલ્હીમાં INDIA બ્લોકની બેઠક; જાણો કયા કયા નેતાઓ આપશે હાજરી
Share Market: સપ્તાહના પ્રથમ દિવસે ક્રેશ થયું શેરબજાર, 800થી વધુ પોઈન્ટ તૂટ્યો સેન્સેક્સ
Share Market: સપ્તાહના પ્રથમ દિવસે ક્રેશ થયું શેરબજાર, 800થી વધુ પોઈન્ટ તૂટ્યો સેન્સેક્સ
Iran Israel: ઈઝરાયલ પર ઈરાન-હિઝબુલ્લાહનો એક સાથે હુમલો, કહ્યું-'વળતો પ્રહાર કરશો તો તબાહી મચાવીશું'
Iran Israel: ઈઝરાયલ પર ઈરાન-હિઝબુલ્લાહનો એક સાથે હુમલો, કહ્યું-'વળતો પ્રહાર કરશો તો તબાહી મચાવીશું'
નોકરી નથી છતાં પણ પત્ની અને બાળકોનો ખર્ચ ઉઠાવવો પડશે, કોર્ટનો મોટો નિર્ણય
નોકરી નથી છતાં પણ પત્ની અને બાળકોનો ખર્ચ ઉઠાવવો પડશે, કોર્ટનો મોટો નિર્ણય
General Knowledge: શું સવાર અને સાંજે માનવ ઊંચાઈ બદલાય છે? જાણો તેની પાછળનું ચોંકાવનારું વિજ્ઞાન
General Knowledge: શું સવાર અને સાંજે માનવ ઊંચાઈ બદલાય છે? જાણો તેની પાછળનું ચોંકાવનારું વિજ્ઞાન
Embed widget