શોધખોળ કરો

Ghee for Skin Care: સ્કિન પર નેચરલ ગ્લો માટે દેશી ઘીનો આ અચૂક પ્રયોગ કરો

જો આપની સ્કિન ડ્રાય હોય તો આપને આહારમાં ઘીનો સમાવેશ કરવો જોઈએ. રોજ એક ચમચી ઘી ખાવાથી સ્કિન ગ્લોઇંગ બને છે. સ્કિન માટે ઘી કેટલું ફાયદાકારક છે જાણીએ

Ghee for Skin Care: જો આપની સ્કિન ડ્રાય હોય તો આપને  આહારમાં ઘીનો સમાવેશ કરવો જોઈએ. રોજ એક ચમચી ઘી ખાવાથી સ્કિન ગ્લોઇંગ બને છે. સ્કિન માટે ઘી કેટલું ફાયદાકારક છે જાણીએ

 સ્ત્રી હોય કે પુરૂષ, દરેક જણ પોતાની ત્વચા  સંભાળ પ્રત્યે ખૂબ જ સભાન હોય છે. દરેક વ્યક્તિ ઈચ્છે છે કે, તેમની ત્વચા વધતી ઉંમર સાથે પણ ગ્લો કરતી  રહે. આ માટે તેઓ ઘણા ઉપાયો કરે છે જેથી કરીને તેઓ તેમની ત્વચાને ગ્લોઇંગ અને હેલ્ધી રાખી શકે.  પરંતુ કેટલીકવાર  બ્યુટી ટ્રીટમેન્ટ નુકસાન પહોંચાડે છે આવી સ્થિતિમાં આજે અમે તમને સ્કિન કેર રૂટીનનું એક એવું ફોર્મ્યુલા જણાવવા જઈ રહ્યા છીએ જે તમારા ઘરના રસોડામાં હાજર છે.  જી હાં આ છે દેશી ઘી,  રોજ એક ચમચી દેશી ઘીથી આપ  ગ્લોઈંગ સ્કિન મેળવી શકો છો.

 દેશી ઘી ના ફાયદા

  1. ઘીનો ઉપયોગ ત્વચાને નરમ અને હાઇડ્રેટ કરવા માટે થાય છે.
  2. તમે દેશી ઘીનો ઉપયોગ કરીને નેચરલ ગ્લો મેળવી શકો છો. આ સાથે તે ડાર્ક સ્પોટ્સને પણ હળવા કરે છે.
  3. ક્ષતિગ્રસ્ત ત્વચાને ઘીનો ઉપયોગ કરીને રીપેર કરી શકાય છે. આ સાથે ઘી ઠંડીથી પણ બચાવે છે.
  4. ઘી આંખો માટે ખૂબ જ ફાયદાકારક છે અને આ નાના ઘા મટાડી શકાય છે.
  5. ઘીના ઉપયોગથી તમે તમારા ડાર્ક સર્કલ્સને પણ દૂર કરી શકો છો.

 ઘી નો ઉપયોગ કેવી રીતે કરવો

ઘીનો ઉપયોગ કરવા માટે તમારે કંઈ ખાસ કરવાની જરૂર નથી. તમારે માત્ર ગરમ પાણીમાં ઘી ભેળવીને પીવાનું છે. પરંતુ એક વાતનું ધ્યાન રાખો કે ઘીનું સેવન કર્યા પછી અડધા કલાક સુધી કંઈપણ ન ખાવું. જો તમે કંઇક ખાશો તો આ આદત આપના માટેસ માટે મુશ્કેલી ઉભી કરી શકે છે. આ રીતે નિષ્ણાતો નિયમિત એક ચમચી દેશી ઘીના સેવનની સલાહ આપે છે. માત્ર એક ચમચી ઘીનું સેવનથી શરીને અનેક ફાયદા થાય છે.

Disclaimer:અહીં આપેલી માહિતી માત્ર ધારણાઓ અને માન્યતા પર આધારિત છે. અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે abp અસ્મિતા  કોઈપણ પ્રકારની માન્યતા, માહિતીને સમર્થન આપતું નથી. કોઈપણ માહિતી અથવા ધારણા લાગુ કરતાં પહેલાં, સંબંધિત નિષ્ણાતની સલાહ લો.

 

Check out below Health Tools-
Calculate Your Body Mass Index ( BMI )

Calculate The Age Through Age Calculator

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

T20 વર્લ્ડ કપ 2026: બાંગ્લાદેશનો ભારત આવવાનો ઈન્કાર! મુસ્તફિઝુરના અપમાનનો બદલો લીધો ?
T20 વર્લ્ડ કપ 2026: બાંગ્લાદેશનો ભારત આવવાનો ઈન્કાર! મુસ્તફિઝુરના અપમાનનો બદલો લીધો ?
T20 વર્લ્ડ કપ 2026 માટે બાંગ્લાદેશે ટીમની કરી જાહેરાત, આ હિન્દુ ખેલાડીને બનાવ્યો કેપ્ટન
T20 વર્લ્ડ કપ 2026 માટે બાંગ્લાદેશે ટીમની કરી જાહેરાત, આ હિન્દુ ખેલાડીને બનાવ્યો કેપ્ટન
રેશન કાર્ડ ધારકો માટે ખુશખબર! હવે અંગૂઠો ઘસવાની જરૂર નહીં, QR Code સ્કેન કરો અને અનાજ મેળવો, જાણો નવી રીત
રેશન કાર્ડ ધારકો માટે ખુશખબર! હવે અંગૂઠો ઘસવાની જરૂર નહીં, QR Code સ્કેન કરો અને અનાજ મેળવો, જાણો નવી રીત
Thakor Samaj Bandharan: જાણો ઠાકોર સમાજે બહાર પાડેલા બંધારણની A To Z માહિતી એક ક્લિકે
Thakor Samaj Bandharan: જાણો ઠાકોર સમાજે બહાર પાડેલા બંધારણની A To Z માહિતી એક ક્લિકે

વિડિઓઝ

Alpesh Thakor : ઠાકોર સમાજના મહાસંમેલનમાં અલ્પેશ ઠાકોરનું સંબોધન
Thakor Samaj Maha Sammelan: ગેનીબેને ઠાકોર સમાજનું નવું 'બંધારણ' જાહેર કર્યું
Ration Card News: રેશન કાર્ડધારકોને બાયોમેટ્રિકની ઝંઝટથી મુક્તિ
US Strikes Venezuela: વેનેઝુએલા પર મોડી રાતે અમેરિકાની એર સ્ટ્રાઈક
Surendranagar Land Scam: સુરેન્દ્રનગરમાં NA જમીન કૌભાંડને લઈ મોટા સમાચાર

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
T20 વર્લ્ડ કપ 2026: બાંગ્લાદેશનો ભારત આવવાનો ઈન્કાર! મુસ્તફિઝુરના અપમાનનો બદલો લીધો ?
T20 વર્લ્ડ કપ 2026: બાંગ્લાદેશનો ભારત આવવાનો ઈન્કાર! મુસ્તફિઝુરના અપમાનનો બદલો લીધો ?
T20 વર્લ્ડ કપ 2026 માટે બાંગ્લાદેશે ટીમની કરી જાહેરાત, આ હિન્દુ ખેલાડીને બનાવ્યો કેપ્ટન
T20 વર્લ્ડ કપ 2026 માટે બાંગ્લાદેશે ટીમની કરી જાહેરાત, આ હિન્દુ ખેલાડીને બનાવ્યો કેપ્ટન
રેશન કાર્ડ ધારકો માટે ખુશખબર! હવે અંગૂઠો ઘસવાની જરૂર નહીં, QR Code સ્કેન કરો અને અનાજ મેળવો, જાણો નવી રીત
રેશન કાર્ડ ધારકો માટે ખુશખબર! હવે અંગૂઠો ઘસવાની જરૂર નહીં, QR Code સ્કેન કરો અને અનાજ મેળવો, જાણો નવી રીત
Thakor Samaj Bandharan: જાણો ઠાકોર સમાજે બહાર પાડેલા બંધારણની A To Z માહિતી એક ક્લિકે
Thakor Samaj Bandharan: જાણો ઠાકોર સમાજે બહાર પાડેલા બંધારણની A To Z માહિતી એક ક્લિકે
સદારામ ધામ બનાવવા ગેનીબેન ઠાકોરે દાન માગ્યું, અલ્પેશ ઠાકોર સહિતના આગેવાનોએ આપી 11-11 વિઘા જમીન
સદારામ ધામ બનાવવા ગેનીબેન ઠાકોરે દાન માગ્યું, અલ્પેશ ઠાકોર સહિતના આગેવાનોએ આપી 11-11 વિઘા જમીન
'ખોટા ખર્ચા બંધ કરો, સમાજનું બંધારણ તમામ વર્ગો પર લાગુ પડશે'- ઠાકોર સમાજના મહાસંમેલનમાં અલ્પેશ ઠાકોર
'ખોટા ખર્ચા બંધ કરો, સમાજનું બંધારણ તમામ વર્ગો પર લાગુ પડશે'- ઠાકોર સમાજના મહાસંમેલનમાં અલ્પેશ ઠાકોર
કુરિવાજોને તિલાંજલિ આપવાની ઠાકોર સમાજની પહેલ, 16 મુદ્દાનું બંધારણ કર્યું જાહેર
કુરિવાજોને તિલાંજલિ આપવાની ઠાકોર સમાજની પહેલ, 16 મુદ્દાનું બંધારણ કર્યું જાહેર
ગુરમીત રામ રહીમને 40 દિવસના મળ્યાં પેરોલ, ટૂંક સમયમાં સુનારિયા જેલમાંથી થશે મુક્ત
ગુરમીત રામ રહીમને 40 દિવસના મળ્યાં પેરોલ, ટૂંક સમયમાં સુનારિયા જેલમાંથી થશે મુક્ત
Embed widget