શોધખોળ કરો

Kids: બાળકોને કઇ ઉંમરથી ખવડાવવા જોઇએ ઇંડા? દરરોજ કેટલા આપવા જોઇએ?

ઇંડાને બાળકો માટે સુપરફૂડ કહેવામાં આવે છે કારણ કે તે પ્રોટીન, વિટામિન અને અન્ય પોષક તત્વોથી ભરપૂર હોય છે

ઇંડાને બાળકો માટે સુપરફૂડ કહેવામાં આવે છે કારણ કે તે પ્રોટીન, વિટામિન અને અન્ય પોષક તત્વોથી ભરપૂર હોય છે. પરંતુ, દરેક માતા-પિતાના મનમાં આ પ્રશ્ન ઉઠે છે કે બાળકને પહેલું ઈંડું ક્યારે આપવું જોઈએ? ચાલો જાણીએ કે બાળકને ક્યારે ઈંડા આપવાનું શરૂ કરવું અને દરરોજ કેટલા આપવા જોઈએ.

બાળકને ઇંડા આપવાનું ક્યારે શરૂ કરવું?

બાળક છ મહિનાનું થાય પછી ઇંડા ખવડાવવાની શરૂઆત કરી શકાય છે. આ ઉંમરે બાળક થોડું મોટું થાય છે અને તેને વધુ પોષણની જરૂર હોય છે. ઈંડામાં સારા પ્રોટીન અને વિટામિન હોય છે જે બાળકના સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે.

દરરોજ કેટલા ઈંડા આપવા જોઈએ?

જ્યારે તમારું બાળક છ મહિનાનું થઈ જાય ત્યારે તમે તેને ઈંડા ખવડાવાનું શરૂ કરી શકો છો. પ્રથમ વખત માત્ર અડધું ઇંડું આપો. બાળકને કોઈ એલર્જી તો નથી અને તેને તે ગમે છે કે નહીં તે જોવા માટે. પછી ધીમે ધીમે જેમ તે મોટો થાય તેમ તમે ધીમે ધીમે તેને આખું ઇંડું ખવડાવવાની શરૂઆત કરી શકો છો. જ્યારે બાળક એક વર્ષનું થઈ જાય ત્યારે તમે તેને દરરોજ આખું ઈંડું ખવડાવી શકો છો. તે તેના વિકાસ માટે સારું છે અને તેને સ્વસ્થ રાખવામાં મદદ કરે છે.

ઈંડાનો કયો ભાગ આપવો

બાળકને પહેલીવાર ઈંડા આપતી વખતે તેને ઈંડાનો પીળો ભાગ (જરદી) આપવાનું શરૂ કરો કારણ કે તે હળવા અને પોષક તત્વોથી ભરપૂર હોય છે. ધીરે ધીરે જેમ જેમ બાળકની પાચન ક્ષમતા વિકસે છે, તેમ સફેદ ભાગ (આલ્બ્યુમિન) પણ સામેલ કરી શકાય છે.

ઈંડા ખવડાવવાના ફાયદા

પ્રોટીનઃ ઈંડામાં ભરપૂર માત્રામાં પ્રોટીન હોય છે જે બાળકના સ્નાયુઓના વિકાસમાં મદદ કરે છે.

વિટામિન્સ: ઈંડામાં વિટામિન A, D અને E હોય છે જે બાળકની આંખો અને હાડકાં માટે સારા હોય છે.

કેટલીક સાવધાની રાખો

એલર્જીનું ધ્યાન રાખો: કેટલાક બાળકોને ઈંડાથી એલર્જી થઈ શકે છે. તેથી જ્યારે તમે બાળકને પ્રથમ વખત ઇંડા આપો, ત્યારે થોડું આપો અને જુઓ કે શું કોઈ એલર્જી છે. તાજા ઇંડાનો ઉપયોગ કરો: હંમેશા તાજા ઇંડા ખરીદો અને તેને યોગ્ય રીતે રાંધ્યા પછી જ બાળકને ખવડાવો. જો તમે આ વાતોનું ધ્યાન રાખશો તો ઈંડા બાળક માટે ખૂબ જ ફાયદાકારક સાબિત થશે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

સુરેન્દ્રનગર જમીન કૌભાંડ: કલેક્ટર રાજેન્દ્ર પટેલની તાત્કાલિક બદલી, DDOને સોંપાયો વધારાનો ચાર્જ
સુરેન્દ્રનગર જમીન કૌભાંડ: કલેક્ટર રાજેન્દ્ર પટેલની તાત્કાલિક બદલી, DDOને સોંપાયો વધારાનો ચાર્જ
રસ્તાના કામમાં વેઠ ઉતારી તો ખેર નથી! CM ભૂપેન્દ્ર પટેલે 'સ્વાગત' કાર્યક્રમમાં અધિકારીઓનો ઉધડો લીધો
રસ્તાના કામમાં વેઠ ઉતારી તો ખેર નથી! CM ભૂપેન્દ્ર પટેલે 'સ્વાગત' કાર્યક્રમમાં અધિકારીઓનો ઉધડો લીધો
શું ભાજપ નીતિશ કુમાર પર દબાણ લાવી રહ્યું છે? JDU એ આપ્યું મોટું નિવેદન આપ્યું,
શું ભાજપ નીતિશ કુમાર પર દબાણ લાવી રહ્યું છે? JDU એ આપ્યું મોટું નિવેદન આપ્યું, "મુખ્યમંત્રી પદેથી રાજીનામું..."
અરવલ્લી બચાવવા કેન્દ્રનો મોટો નિર્ણય: નવી ખાણકામ લીઝ પર પ્રતિબંધ, ગુજરાત સહિત 3 રાજ્યોને આદેશ
અરવલ્લી બચાવવા કેન્દ્રનો મોટો નિર્ણય: નવી ખાણકામ લીઝ પર પ્રતિબંધ, ગુજરાત સહિત 3 રાજ્યોને આદેશ

વિડિઓઝ

Raju Solanki On Ganesh Gondal: બે વર્ષ પહેલા કેમ થઈ હતી ગણેશ ગોંડલની ધરપકડ? રાજુ સોલંકીનો મોટો ધડાકો
Hun To Bolish : હું તો બોલીશ : આંગણવાડી હોય તો આવી
Hun To Bolish : હું તો બોલીશ : મોટા માથાઓનો વરઘોડો કેમ નહીં ?
Hun To Bolish : હું તો બોલીશ : મહેસૂલમાં માલામાલ બાબુ?
Kankaria Carnival: કાંકરિયા કાર્નિવલમાં વીમાના વિવાદનો આવ્યો અંત

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
સુરેન્દ્રનગર જમીન કૌભાંડ: કલેક્ટર રાજેન્દ્ર પટેલની તાત્કાલિક બદલી, DDOને સોંપાયો વધારાનો ચાર્જ
સુરેન્દ્રનગર જમીન કૌભાંડ: કલેક્ટર રાજેન્દ્ર પટેલની તાત્કાલિક બદલી, DDOને સોંપાયો વધારાનો ચાર્જ
રસ્તાના કામમાં વેઠ ઉતારી તો ખેર નથી! CM ભૂપેન્દ્ર પટેલે 'સ્વાગત' કાર્યક્રમમાં અધિકારીઓનો ઉધડો લીધો
રસ્તાના કામમાં વેઠ ઉતારી તો ખેર નથી! CM ભૂપેન્દ્ર પટેલે 'સ્વાગત' કાર્યક્રમમાં અધિકારીઓનો ઉધડો લીધો
શું ભાજપ નીતિશ કુમાર પર દબાણ લાવી રહ્યું છે? JDU એ આપ્યું મોટું નિવેદન આપ્યું,
શું ભાજપ નીતિશ કુમાર પર દબાણ લાવી રહ્યું છે? JDU એ આપ્યું મોટું નિવેદન આપ્યું, "મુખ્યમંત્રી પદેથી રાજીનામું..."
અરવલ્લી બચાવવા કેન્દ્રનો મોટો નિર્ણય: નવી ખાણકામ લીઝ પર પ્રતિબંધ, ગુજરાત સહિત 3 રાજ્યોને આદેશ
અરવલ્લી બચાવવા કેન્દ્રનો મોટો નિર્ણય: નવી ખાણકામ લીઝ પર પ્રતિબંધ, ગુજરાત સહિત 3 રાજ્યોને આદેશ
Unnao Rape Victim: ઉન્નાવ ગેંગ રેપ પીડિતાએ રાહુલ ગાંધી સાથે કરી મુલાકાત,રાખી આ 3 માંગ
Unnao Rape Victim: ઉન્નાવ ગેંગ રેપ પીડિતાએ રાહુલ ગાંધી સાથે કરી મુલાકાત,રાખી આ 3 માંગ
અંબાજીમાં રાજાશાહી પૂરી! હાઈકોર્ટનો ઐતિહાસિક ચુકાદો, ભક્તો પણ કરી શકશે અંબાજીમાં 'આઠમની પૂજા'
અંબાજીમાં રાજાશાહી પૂરી! હાઈકોર્ટનો ઐતિહાસિક ચુકાદો, ભક્તો પણ કરી શકશે અંબાજીમાં 'આઠમની પૂજા'
ઈન્ડિગો સંકટ બાદ મોદી સરકાર જાગી! 3 નવી એરલાઇન્સને આપી લીલીઝંડી, સસ્તી થશે હવાઈ સફર
ઈન્ડિગો સંકટ બાદ મોદી સરકાર જાગી! 3 નવી એરલાઇન્સને આપી લીલીઝંડી, સસ્તી થશે હવાઈ સફર
વિજય હજારે ટ્રોફીના પહેલા જ દિવસે તુટ્યા 10 મોટા રેકોર્ડ,સૌથી મોટા સ્કોરથી લઈને રોહિત-વિરાટની સદી સામેલ
વિજય હજારે ટ્રોફીના પહેલા જ દિવસે તુટ્યા 10 મોટા રેકોર્ડ,સૌથી મોટા સ્કોરથી લઈને રોહિત-વિરાટની સદી સામેલ
Embed widget