શોધખોળ કરો

Winter Tips: ભરપૂર ઠંડી, અત્યારે શિયાળાની રાત્રે સ્વેટર પહેરીને સૂવુ જોઇએ કે નહીં ? જાણો ફાયદા અને નુકશાન

રિપોર્ટ પ્રમાણે, આવા ઊનના કપડાં આપણા શરીરને નુકશાન પહોંચાડી શકે છે. ઊનમાંથી બનાવેલા કાપડ કપાસના બનેલા કાપડ કરતાં વધુ સખત હોય છે

Winter Tips: અત્યારે સમગ્ર દેશમાં શિયાળાની ઋતુ જામી છે, ઠંડીનો માહોલ છે, અને ઠંડીથી બચવા માટે લોકો અવનવા અખતરા કરી રહ્યાં છે, જોકે આ બધાની વચ્ચે લોકો ઠંડીથી બચવા માટે શિયાળાની ઠંડી રાત્રે સ્વેટર કે ગરમ કપડાં પહેરીને સૂએ છે, પરંતુ શું તમને ખબર છે, આ ગરમ કપડાં ફાયદાકારક છે કે નુકશાનકારક, નહીં ને, જાણો અહીં..... 

રાત્રે ગરમ કપડાં પહેરીને સૂવુ એક નુકશાનકારક છે - 
એક રિપોર્ટ અને રિસર્ચ પ્રમાણે માનવામાં આવી રહ્યું છે કે, રાત્રે ગરમ ઊની કપડાં પહેરીને સૂવું ત્વચા માટે નુકસાનકારક છે, કેમ કે ઊનના બનેલા કપડા પહેરીને સૂવાથી ત્વચા ખૂબ જ શુષ્ક બની જાય છે. એ જ રીતે ત્વચામાં ખંજવાળ અને અન્ય સમસ્યાઓ પણ થઈ શકે છે.

રિપોર્ટ પ્રમાણે, આવા ઊનના કપડાં આપણા શરીરને નુકશાન પહોંચાડી શકે છે. ઊનમાંથી બનાવેલા કાપડ કપાસના બનેલા કાપડ કરતાં વધુ સખત હોય છે. ઊનના તંતુઓ સાથે સીધો સંપર્ક ત્વચામાં ઘર્ષણ અને કટનું કારણ બની શકે છે. પગમાંથી દુર્ગંધ આવવાની સમસ્યા ઊની મોજાં પહેરીને સૂતા લોકોમાં વધુ જોવા મળે છે. વાસ્તવમાં, ઊનમાંથી બનેલા મોજાં પગમાંથી નીકળતા પરસેવાને સારી રીતે શોષી શકતા નથી અને તેનાથી પગમાં બેક્ટેરિયા વધે છે અને ફૂગ જેવી ત્વચાની સમસ્યા ઉપરાંત પગમાં દુર્ગંધ આવવાની સમસ્યા પણ થાય છે.

આ ઉપરાંત પણ બીજી સમસ્યાઓનો ભોગ બની શકાય છે - 
હાઈ બ્લડ પ્રેશર અંગેના કેટલાક રિસર્ચ અને સ્ટડી અનુસાર, હાઈ બ્લડ પ્રેશરની સમસ્યાથી પીડિત લોકોએ રાત્રે સ્વેટર અથવા ઊની કપડાં ન પહેરવા જોઈએ. તેનાથી તેમનું બીપી વધી શકે છે અને ચિંતા કે બેચેની પણ થઈ શકે છે. હાર્ટ એટેકનું જોખમ વધી શકે છે એ જ રીતે હૃદયરોગથી પીડિત લોકોને પણ રાત્રે ઊનના કપડાં પહેરવાની મનાઈ છે. વાસ્તવમાં, વૂલન કપડાને કારણે, હવા સાથે શરીરનો સંપર્ક સંપૂર્ણપણે બંધ થઈ જાય છે. જેના કારણે શરીરનું તાપમાન વધી શકે છે અને તેનાથી હાર્ટ એટેકનો ખતરો વધી શકે છે. 

નોંધઃ આ લેખ મીડિયા રિપોર્ટ અને અન્ય સ્ટડી પર આધારિત છે, આમાં દર્શાવેલા બિન્દુઓ કેટલા સાચા કેટલા ખોટા તેની એબીપી અસ્મિતા પુષ્ટી કરતુ નથી, કોઇપણ કાર્ય કરતા પહેલા વિશેષણોની સલાહ લેવી જરૂરી છે. 

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Fridge Keeping Tips: ફ્રિજને દીવાલથી કેટલી દૂર રાખવું જોઈએ? નહીં તો થઈ શકે છે મોટું નુકસાન
Fridge Keeping Tips: ફ્રિજને દીવાલથી કેટલી દૂર રાખવું જોઈએ? નહીં તો થઈ શકે છે મોટું નુકસાન
Health Benefits: ડાયાબિટિસના દર્દીઓ જો રોજ જાંબુનું સેવન કરે તો, શરીર પર શું થાય અસર?
Health Benefits: ડાયાબિટિસના દર્દીઓ જો રોજ જાંબુનું સેવન કરે તો, શરીર પર શું થાય અસર?
Mood Swings: મૂડ સ્વિંગ્સ, સ્વાભાવ ચીડિયો, ગુસ્સા વગેરેથી પરેશાન છો? તો વિટામિનની છે ઉણપ
Mood Swings: મૂડ સ્વિંગ્સ, સ્વાભાવ ચીડિયો, ગુસ્સા વગેરેથી પરેશાન છો? તો વિટામિનની છે ઉણપ
દુષિત ભોજનથી દર વર્ષે 15 લાખથી વધુ લોકોના થઈ રહ્યા છે મોત, WHOએ આપી ચેતવણી
દુષિત ભોજનથી દર વર્ષે 15 લાખથી વધુ લોકોના થઈ રહ્યા છે મોત, WHOએ આપી ચેતવણી

વિડિઓઝ

PM Modi in Daman: દમણમાં PM મોદીનું સંબોધન
Hun To Bolish : હું તો બોલીશ : પ્રિ-મોન્સૂન કામગીરી પેપર પર ?
Hun To Bolish : હું તો બોલીશ : જીવલેણ ડંકી રૂટ
PM Modi on Congress: સુરતમાં PM મોદીના કોંગ્રેસ પર આકરા પ્રહાર
Amit Khunt suicide case: અમિત ખૂંટ આત્મહત્યા કેસના સહઆરોપીનું મોત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Monsoon Update: ચોમાસાએ પકડી તોફાની ગતિ! આગામી 2-3 દિવસમાં આ રાજ્યોમાં તૂટી પડશે ભારે વરસાદ
Monsoon Update: ચોમાસાએ પકડી તોફાની ગતિ! આગામી 2-3 દિવસમાં આ રાજ્યોમાં તૂટી પડશે ભારે વરસાદ
ગુજરાતને મળ્યા કાયમી પોલીસવડા, જી.એસ.મલિકને બનાવાયા DGP
ગુજરાતને મળ્યા કાયમી પોલીસવડા, જી.એસ.મલિકને બનાવાયા DGP
India T20I Squad: ભારતની ટી-20 ટીમની જાહેરાત, શ્રેયસ ઐય્યર બન્યો કેપ્ટન, વૈભવ સૂર્યવંશીની એન્ટ્રી
India T20I Squad: ભારતની ટી-20 ટીમની જાહેરાત, શ્રેયસ ઐય્યર બન્યો કેપ્ટન, વૈભવ સૂર્યવંશીની એન્ટ્રી
વૈભવ સૂર્યવંશી ઉપરાંત આ ઘાતક ખેલાડીની પણ ટીમ ઈન્ડિયામાં એન્ટ્રી, જુઓ કોણ છે?
વૈભવ સૂર્યવંશી ઉપરાંત આ ઘાતક ખેલાડીની પણ ટીમ ઈન્ડિયામાં એન્ટ્રી, જુઓ કોણ છે?
Gujarat Rain Forecast: ચોમાસાને લઈ હવામાન વિભાગે આપ્યા રાહતના સમાચાર, જાણો રાજ્યમાં ક્યારે બેસશે ચોમાસું?
Gujarat Rain Forecast: ચોમાસાને લઈ હવામાન વિભાગે આપ્યા રાહતના સમાચાર, જાણો રાજ્યમાં ક્યારે બેસશે ચોમાસું?
Surat: સુરતમાં ડિમોલિશનને લઈને વિવાદ, મનપાએ કહ્યું- 'અમે નથી કરી કોઈ કાર્યવાહી'
Surat: સુરતમાં ડિમોલિશનને લઈને વિવાદ, મનપાએ કહ્યું- 'અમે નથી કરી કોઈ કાર્યવાહી'
અમદાવાદના મોટેરામાં ગેરકાયદે બાંધકામો પર ચાલ્યું બુલડોઝર, ઘર તૂટતા મહિલાઓ અને બાળકો રડવા લાગ્યા
અમદાવાદના મોટેરામાં ગેરકાયદે બાંધકામો પર ચાલ્યું બુલડોઝર, ઘર તૂટતા મહિલાઓ અને બાળકો રડવા લાગ્યા
ક્યા દેશમાં રહે છે સૌથી વધુ શાકાહારી લોકો?જાણો ભારત ક્યા સ્થાન પર છે
ક્યા દેશમાં રહે છે સૌથી વધુ શાકાહારી લોકો?જાણો ભારત ક્યા સ્થાન પર છે
Embed widget