શોધખોળ કરો

Ahemdabad News: અમદાવાદમાં કન્ટ્રક્શન સાઇટ પર દુર્ઘટના, ભેખડ ધસી પડતાં શ્રમિક દટાયા, ત્રણ લોકોનું કરાયું રેસ્ક્યુ

અમદાવાદમાં કન્સ્ટ્રકશન સાઇટ પર ભેખડ ધસી પડતાં ત્રણ શ્રમિક દટાઇ જતાં હડકંપ મચી ગઇ. ઘટનાની જાણ થતાં તાબડતોબ રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે.

અમદાવાદના મણિનગરમાં ભેખડ ધસી પડવાની ઘટનામાં ત્રણ લોકો દટાઇ જતાં હડકંપ મચી ગઇ. ફાયર વિભાગની ટીમ ઘટનાસ્થળે પહોંચી તપાસ ધરી છે.

અમવાદાના સ્વામિનારાયણ કોલોની ICICI બેન્ક નજીક ભેખડ ધસી પડતા નાસભાગ મચી ગઇ ભેખડ ધસી પડતાં ત્રણ લોકો દટાયા હતા. આ ઘટનામાં એક મહિલા અન બે શ્રમિક પુરૂષ દટાયા હોવાનો અહેવાલ છે. ઘટનાની જાણ થતાં ફાયરની ત્રણ ગાડી ઘટના સ્થળે પહોંચી હતી અને રેસ્ક્યુ હાથ ધર્યું છે.  આ ઘટના કન્ટકરશન સાઇટ પર બની હતી.  ફાયર સ્ટેશનની બાજુમાં આવેલ સાઇટ ઉપર ઘટના બની છે. ઘટનાની જાણ થતાં ડિવિઝનલ ફાયર ઓફિસર ઘટનાસ્થળે જવા રવાના થયા છે.

લુણાવાડા કોટેજ ચોકડી ઉપર કારમાં અચાનક આગ

તો બીજી તરફ મહીસાગરના લુણાવાડા કોટેજ ચોકડી ઉપર કારમાં અચાનક આગ લાગતા  ભાગદોડ મચી ગઇ હતી જો કે કારમાં આગ લાગતા કારમાં સવાર બે લોકોનો આબાદ બચાવ થયો છે. કારમાં ક્યાં કારણોસર આગ લાગી તેની કોઇ સ્પષ્ટતા થઇ નથી. આગ લાગતા જોત જોતાંમાં કાર બળીને ખાખ થઇ ગઇ હતી. હાલોલ શામળાજી હાઇવે ઉપર મુખ્ય માર્ગ ઉપર જ આગ લાગતા અફરા તફરીનો માહોલ સર્જાયો હતો. લુણાવાડા નગરપાલિકાની ફાયર ટીમે આગ ઉપર કાબુ મેળવ્યો હતો. લુણાવાડા પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી હતી. આગ એકલી ભીષણ હતી કે, દૂર દુર સુધી ધૂમાડો છવાઇ ગયો હતો.                                                                                

જસદણ માર્કેટિંગ યાર્ડમાં ભીષણ આગ 
તો આજે રાજકોટ જિલ્લાના જસદણ માર્કેટિંગ યાર્ડમાં  પણ ભીષણ આગની ઘટના બની,અહીં  કપાસના ઢગલામાં આગ લાગતા અફરાતફરી મચી ગઇ હતી. દુર્ધટનાના પગલે  ખેડૂતો અને વેપારીઓમાં નાશભાગ મચી ગઇ છે. દુર્ઘટનાના  પગલે ફાયર બ્રિગેડ ઘટનાસ્થળ પર પહોંચ્યી હતી. કપાસ સહિતની જણસની હરાજી ચાલુ હતી ત્યારે જ આગ લાગતા વેપારીઓ મજૂરો અને ખેડૂતોમાં નાશ ભાગ મચી ગઈ હતી અને યાર્ડના શેડમાં ધુમાડા ના ગોટે ગોટા જોવા મળ્યા હતાં...

 

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

PM મોદીના અમેરિકાના પ્રવાસ પહેલા ટ્રમ્પના આ નિર્ણયએ ભારતની ચિંતા વધારી, નુકસાનના સંકેત
PM મોદીના અમેરિકાના પ્રવાસ પહેલા ટ્રમ્પના આ નિર્ણયએ ભારતની ચિંતા વધારી, નુકસાનના સંકેત
‘એરો ઇન્ડિયા 2025’ માં જોવા મળશે સૈન્ય તાકાત, પહેલીવાર SU-57, F-35 ફાઇટર જેટ કરશે શક્તિ પ્રદર્શન
‘એરો ઇન્ડિયા 2025’ માં જોવા મળશે સૈન્ય તાકાત, પહેલીવાર SU-57, F-35 ફાઇટર જેટ કરશે શક્તિ પ્રદર્શન
વિશ્વનો સૌથી મોટો ટ્રાફિક જામ: કટનીથી પ્રયાગરાજ સુધી 300 કિમી લાંબો ટ્રાફિક, પોલીસની ખાસ અપીલ
વિશ્વનો સૌથી મોટો ટ્રાફિક જામ: કટનીથી પ્રયાગરાજ સુધી 300 કિમી લાંબો ટ્રાફિક, પોલીસની ખાસ અપીલ
Patan News: પાટણના ચાણસ્મામાં ભયંકર દુર્ઘટના, એક જ પરિવારના 5 લોકોના તળાવમાં ડૂબી જવાથી મૃત્યુ
Patan News: પાટણના ચાણસ્મામાં ભયંકર દુર્ઘટના, એક જ પરિવારના 5 લોકોના તળાવમાં ડૂબી જવાથી મૃત્યુ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Nadiad: દારૂમાંથી ન મળ્યું મિથેનોલ કે આલ્કોહોલ તો ત્રણ લોકોના મોત થયા કેવી રીતે? | Abp AsmitaPatan: તળાવમાં ડુબી જવાથી એક જ પરિવારના પાંચ લોકોના મોત, જાણો કેવી રીતે બની આખી ઘટના?Arvalli Hit And Run: ટ્રકચાલકે રિક્ષાને ફંગોળી, એકનું મોત ત્રણ ઘાયલ | Abp AsmitaKheda: કથિત લઠ્ઠાકાંડમા ત્રણના મોત, પરિવારનો દેશી દારૂ પીધા બાદ મોત થયાનો આરોપ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
PM મોદીના અમેરિકાના પ્રવાસ પહેલા ટ્રમ્પના આ નિર્ણયએ ભારતની ચિંતા વધારી, નુકસાનના સંકેત
PM મોદીના અમેરિકાના પ્રવાસ પહેલા ટ્રમ્પના આ નિર્ણયએ ભારતની ચિંતા વધારી, નુકસાનના સંકેત
‘એરો ઇન્ડિયા 2025’ માં જોવા મળશે સૈન્ય તાકાત, પહેલીવાર SU-57, F-35 ફાઇટર જેટ કરશે શક્તિ પ્રદર્શન
‘એરો ઇન્ડિયા 2025’ માં જોવા મળશે સૈન્ય તાકાત, પહેલીવાર SU-57, F-35 ફાઇટર જેટ કરશે શક્તિ પ્રદર્શન
વિશ્વનો સૌથી મોટો ટ્રાફિક જામ: કટનીથી પ્રયાગરાજ સુધી 300 કિમી લાંબો ટ્રાફિક, પોલીસની ખાસ અપીલ
વિશ્વનો સૌથી મોટો ટ્રાફિક જામ: કટનીથી પ્રયાગરાજ સુધી 300 કિમી લાંબો ટ્રાફિક, પોલીસની ખાસ અપીલ
Patan News: પાટણના ચાણસ્મામાં ભયંકર દુર્ઘટના, એક જ પરિવારના 5 લોકોના તળાવમાં ડૂબી જવાથી મૃત્યુ
Patan News: પાટણના ચાણસ્મામાં ભયંકર દુર્ઘટના, એક જ પરિવારના 5 લોકોના તળાવમાં ડૂબી જવાથી મૃત્યુ
Pariksha Pe Charcha: 'વિદ્યાર્થીઓ ક્રિકેટમાંથી ધ્યાન કેન્દ્રિત કરવાનું શીખી શકે છે', PM મોદીએ આપ્યો આ મંત્ર
Pariksha Pe Charcha: 'વિદ્યાર્થીઓ ક્રિકેટમાંથી ધ્યાન કેન્દ્રિત કરવાનું શીખી શકે છે', PM મોદીએ આપ્યો આ મંત્ર
Promise Day 2025: આ પ્રોમિસ ડે પર તમારા પાર્ટનરને આપો આ પાંચ વચન, સંબંધો થશે મજબૂત
Promise Day 2025: આ પ્રોમિસ ડે પર તમારા પાર્ટનરને આપો આ પાંચ વચન, સંબંધો થશે મજબૂત
દિલ્હી બાદ હવે કેરળ અને બંગાળ પર રહેશે PM મોદીની નજર?
દિલ્હી બાદ હવે કેરળ અને બંગાળ પર રહેશે PM મોદીની નજર?
નડિયાદમાં ત્રણ લોકોના શંકાસ્પદ મોત, મૃતકોના શરીરમાંથી મિથેનોલ ન મળ્યાનો FSLનો દાવો
નડિયાદમાં ત્રણ લોકોના શંકાસ્પદ મોત, મૃતકોના શરીરમાંથી મિથેનોલ ન મળ્યાનો FSLનો દાવો
Embed widget