શોધખોળ કરો

Bihar Politics: લાલુ યાદવ બાદ હવે તેજસ્વીનું પણ CM નીતિશ માટે નરમ વલણ? રાહુલ ગાંધીની સભામાં કહી આ વાત

Tejashwi Yadav on Nitish Kumar: તેજસ્વી યાદવે સીએમ નીતિશ કુમારને લઈને મોટું નિવેદન આપ્યું છે. આ નિવેદન એવા સમયે આવ્યું છે જ્યારે લાલુ યાદવ વિધાનસભામાં સીએમને ખૂબ જ નજીકથી મળતા જોવા મળ્યા હતા.

Bihar News: શું CM નીતિશ કુમાર ફરી RJDમાં જોડાશે? નીતિશ તરફથી એવું કોઈ નિવેદન આવ્યું નથી જે આવો કોઈ સંકેત આપે. જો કે તેમના વિરોધીઓ અને આરજેડીના લાલુ પ્રસાદ યાદવ અને તેજસ્વી યાદવના નિવેદનોએ વાતાવરણને ગરમ કરી દીધું છે. વાસ્તવમાં, લાલુ યાદવે કહ્યું કે, નીતીશ માટે અમારા દરવાજા હંમેશા ખુલ્લા છે. તે આવશે તો જોઈશું. જ્યારે સાસારામમાં વિપક્ષના નેતા તેજસ્વી યાદવે રાહુલ ગાંધીની ભારત જોડો ન્યાય યાત્રામાં કહ્યું હતું કે ગમે તેટલા બલિદાન આપવા પડે, તેઓ નીતિશ કુમારને પોતાની સાથે રાખશે અને 2024ની લોકસભા ચૂંટણીમાં ભાજપને હરાવીને સત્તા પરથી હટાવી દેશે.

 આ પહેલા આરજેડી પ્રમુખ લાલુ યાદવે શુક્રવારે કહ્યું હતું કે નીતિશ કુમાર માટે અમારા દરવાજા હંમેશા ખુલ્લા છે. ઉલ્લેખનિય છે કે, નીતીશ કુમાર અને લાલુ યાદવ ગુરુવારે વિધાનસભામાં ઉષ્માપૂર્ણ રીતે મળ્યા હતા. ઉલ્લેખનિય છે કે,લાલુ યાદવ કિડનીના ઓપરેશન બાદ મોટાભાગે ઘરે જ રહે છે. લાલુ યાદવ ખરેખર મનોજ ઝા અને સંજય યાદવના સમર્થનમાં ત્યાં ગયા હતા જેમણે રાજ્યસભા માટે ઉમેદવારી નોંધાવી હતી.

 જ્યારે લાલુ યાદવને પૂછવામાં આવ્યું કે શું JDUના વડા સાથે ફરીથી ગઠબંધન થશે તો તેમણે કહ્યું કે તેઓ ક્યારે આવશે તે જોવામાં આવશે. જ્યારે તેમને પૂછવામાં આવ્યું કે શું નીતીશ કુમાર માટે દરવાજા ખુલ્લા છે તો લાલુ યાદવે કહ્યું કે તેમના માટે દરવાજા ખુલ્લા છે. લાલુ યાદવ અને નીતિશ કુમાર 1970ના વિદ્યાર્થી રાજકારણથી એકબીજાને ઓળખે છે.                                                                                        

 JDUએ શું કહ્યું?

જેડીયુના પ્રવક્તા નીરજ કુમારે કહ્યું કે તેઓ (આરજેડી)ને ખબર હોવી જોઈએ કે, તેમના માટે અમારા દરવાજા પર  અલીગઢનું  તાળું છે. અમારા નેતા નીતીશ કુમારે કહ્યું છે કે જ્યારે પણ આરજેડીએ અમારી સાથે સરકાર બનાવી છે, તેણે ભ્રષ્ટાચાર કર્યો છે. હવે તેની સાથે જવાનો પ્રશ્ન જ નથી.

 

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

પોઇચા નજીક  નર્મદા નદીમાં ત્રણ બાળકો સહિત  સાત લોકો ડૂબ્યાં. યુદ્ધના ધોરણ રેસ્ક્યુ ઓપરેશન શરૂ
પોઇચા નજીક નર્મદા નદીમાં ત્રણ બાળકો સહિત સાત લોકો ડૂબ્યાં. યુદ્ધના ધોરણ રેસ્ક્યુ ઓપરેશન શરૂ
Unseasonal Rain : ખેડૂતો માટે આવ્યા મોટા સમાચાર, માવઠાને કારણે થયેલા નુકસાનનો સર્વે કરવા કૃષિમંત્રીનો આદેશ
Unseasonal Rain : ખેડૂતો માટે આવ્યા મોટા સમાચાર, માવઠાને કારણે થયેલા નુકસાનનો સર્વે કરવા કૃષિમંત્રીનો આદેશ
અમિત શાહના નિવેદન બાદ અદાણી ગ્રુપના શેર્સમાં તોફાની તેજી, માર્કેટ કેપ 14 લાખ કરોડને પાર
અમિત શાહના નિવેદન બાદ અદાણી ગ્રુપના શેર્સમાં તોફાની તેજી, માર્કેટ કેપ 14 લાખ કરોડને પાર
Gujarat Agriculture News: કમોસમી વરસાદથી ઉનાળુ પાકને નુકસાન, વળતર ચૂકવવા માંગ
Gujarat Agriculture News: કમોસમી વરસાદથી ઉનાળુ પાકને નુકસાન, વળતર ચૂકવવા માંગ
Advertisement
for smartphones
and tablets

વિડિઓઝ

Chhota Udepur । છોટા ઉદેપુરમાં સવારથી વરસ્યો છુટોછવાયો વરસાદAhmedabad News । અમદાવાદના સાણંદ APMCમાં ભારે પવન સાથે વરસાદથી પલળ્યો પાકSurat News । સુરતના ઓલપાડ તાલુકામાં પવન સાથે વરસાદથી પાકને નુકસાનSouth Gujarat । દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદથી પાકને વ્યાપક નુકસાન

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
પોઇચા નજીક  નર્મદા નદીમાં ત્રણ બાળકો સહિત  સાત લોકો ડૂબ્યાં. યુદ્ધના ધોરણ રેસ્ક્યુ ઓપરેશન શરૂ
પોઇચા નજીક નર્મદા નદીમાં ત્રણ બાળકો સહિત સાત લોકો ડૂબ્યાં. યુદ્ધના ધોરણ રેસ્ક્યુ ઓપરેશન શરૂ
Unseasonal Rain : ખેડૂતો માટે આવ્યા મોટા સમાચાર, માવઠાને કારણે થયેલા નુકસાનનો સર્વે કરવા કૃષિમંત્રીનો આદેશ
Unseasonal Rain : ખેડૂતો માટે આવ્યા મોટા સમાચાર, માવઠાને કારણે થયેલા નુકસાનનો સર્વે કરવા કૃષિમંત્રીનો આદેશ
અમિત શાહના નિવેદન બાદ અદાણી ગ્રુપના શેર્સમાં તોફાની તેજી, માર્કેટ કેપ 14 લાખ કરોડને પાર
અમિત શાહના નિવેદન બાદ અદાણી ગ્રુપના શેર્સમાં તોફાની તેજી, માર્કેટ કેપ 14 લાખ કરોડને પાર
Gujarat Agriculture News: કમોસમી વરસાદથી ઉનાળુ પાકને નુકસાન, વળતર ચૂકવવા માંગ
Gujarat Agriculture News: કમોસમી વરસાદથી ઉનાળુ પાકને નુકસાન, વળતર ચૂકવવા માંગ
PHOTOS: ગંગા સ્નાન, કાળ ભૈરવના આશીર્વાદ, બાદમાં NDA ના દિગ્ગજો સાથે શક્તિ પ્રદર્શન! જુઓ વારાણસીમાં PM મોદીનું નામાંકન
PHOTOS: ગંગા સ્નાન, કાળ ભૈરવના આશીર્વાદ, બાદમાં NDA ના દિગ્ગજો સાથે શક્તિ પ્રદર્શન! જુઓ વારાણસીમાં PM મોદીનું નામાંકન
Char Dham Yatra: શું ચારધામ યાત્રા દરમિયાન મોત થવા પર મળે છે વળતર, જાણો શું હોય છે પ્રોસેસ?
Char Dham Yatra: શું ચારધામ યાત્રા દરમિયાન મોત થવા પર મળે છે વળતર, જાણો શું હોય છે પ્રોસેસ?
વિદ્યાર્થીઓ માટે કેટલું જરૂરી છે 'વન નેશન વન સ્ટુડન્ટ' આઇડી, કેવી રીતે કરશો અરજી?
વિદ્યાર્થીઓ માટે કેટલું જરૂરી છે 'વન નેશન વન સ્ટુડન્ટ' આઇડી, કેવી રીતે કરશો અરજી?
T20 World Cup 2024: બીજી સેમિફાઇનલ માટે નથી રિઝર્વ ડે, વરસાદથી મેચ ધોવાઇ જાય તો જાણો કોને ફાઇનલમાં મળશે સ્થાન
T20 World Cup 2024: બીજી સેમિફાઇનલ માટે નથી રિઝર્વ ડે, વરસાદથી મેચ ધોવાઇ જાય તો જાણો કોને ફાઇનલમાં મળશે સ્થાન
Embed widget