શોધખોળ કરો
Ahmedabad Rath Yatra 2022 : રાજ્યભરમાં શાંતિપૂર્ણ માહોલમાં રથયાત્રા થઈ સંપન્ન, અમદાવાદમાં ભગવાનના રથ નીજ મંદીર પહોંચતા ઉતારાઈ આરતી
ભગવાન જગન્નાથ, બહેન સુભદ્રા અને ભાઈ બલરામ રથમાં બિરાજમાન થયા હતા.
Key Events
અમદાવાદ રથયાત્રા
Background
ભગવાન જગન્નાથ, બહેન સુભદ્રા અને ભાઈ બલરામ રથમાં બિરાજમાન થયા હતા. ભગવાન જગન્નાથની 145મી રથયાત્રામાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ જ પહિંદ વિધિ કરશે. મુખ્યમંત્રી રથની સોનાની સાવરણીથી સાંકેતિક રીતે સાફ સફાઇ કરશે.
20:04 PM (IST) • 01 Jul 2022
ભગવાનના રથ નીજ મંદીરે પહોંચ્યા
ભગવાનના રથ નીજ મંદીરે પહોંચ્યા છે. મોટી સંખ્યામાં ભક્તો મંદીરે ઉમટ્યા છે. મહંત દિલીપદાસ મંદિરે પહોંચ્યા છે.
18:30 PM (IST) • 01 Jul 2022
રથયાત્રામાં કોમી એકતાના દર્શન
અમદાવાદમાં ભગવાન જગન્નાથની રથયાત્રામાં કોમી એકતાના દર્શન થયા છે. રંગીલા ચોકી ખાતે ધારાસભ્ય ગ્યાસુદ્દીન શેખે મહંત દિલીપદાસજીનું સ્વાગત કર્યું. હિંદુ-મુસ્લિમ આગેવાનોએ કબૂતર ઉડાડ્યા હતા.
Load More
ગુજરાતીમાં એબીપી અસ્મિતા પર સૌથી પહેલા વાંચો તમામ બ્રેકિંગ ન્યૂઝ . બોલિવૂડ, રમતગમત, રાજકારણ સહિતના તમામ મોટા સમાચાર માટે સૌથી વિશ્વસનીય ગુજરાતી સમાચાર વેબસાઇટ એટલે એબીપી અસ્મિતા. વધુ સંબંધિત સ્ટોરી માટે ફોલો કરો એબીપી અસ્મિતા.
New Update





















