શોધખોળ કરો

Ahmedabad News: આંગડીયા પેઢીના કર્મચારીને રોકી આંખમાં મરચાની ભૂકી નાંખી 65 લાખની લૂંટથી ચકચાર

લુંટારુઓ પાસે એરગન હોવાનું આંગડીયા પેઢીના કર્મચારીએ જણાવ્યું હતું. આર કાંતિલાલ આંગડીયા પેઢીના કર્મચારીઓ સાથે આ ઘટના બની હતી.

Latest Ahmedabad News:  અમદાવાદ શહેરમાં આંગડીયા પેઢીના કર્મચારી સાથે લૂંટની ઘટના (Robbery incident with Angadia firm employee)બની છે. શહેરના એલિસબ્રીજ પોલીસ સ્ટેશનની (Elisbridge Police Station) હદ વિસ્તારમાં આ ઘટના બની હતી. રિક્ષામાં જતા આંગડિયા પેઢીના કર્મચારીને રોકી આંખમાં મરચાની ભૂકી નાંખી Put (chilli flakes in the eyes) 65 લાખની લૂંટ (Rs 65 lakh loot) ચલાવવામાં આવી હતી. લુંટારુઓ પાસે એરગન (airgun) હોવાનું આંગડીયા પેઢીના કર્મચારીએ જણાવ્યું હતું. આર કાંતિલાલ આંગડીયા પેઢીના ( r kantilal angadia) કર્મચારીઓ સાથે આ ઘટના બની હતી.

 થોડા સમય પહેલા ગાંધીનગર CID ક્રાઈમે રાજ્યભરમાંથી 25 આંગડિયા પેઢી પર ઇન્કમટેક્સ વિભાગની ટીમોને સાથે રાખીને દરોડા પાડ્યા હતા. મની લોન્ડરિંગ, હવાલાના પૈસા સહિતના શંકાસ્પદ નાણાંકીય વ્યવહારોને ધ્યાને લઈને કામગીરી કરવામાં આવી હતી. CID ક્રાઈમના 40 કર્મીઓ દરોડાની કામગીરીમાં જોડાયા હતા. અમદાવાદ, સુરત, વડોદરા, રાજકોટ, જામનગર સહિત અન્ય જગ્યાઓ પર દરોડા પાડવામાં આવ્યા હતા. અત્યાર સુધીમાં અમદાવાદમાં રૂ.15 કરોડના બેનામી વ્યવહાર મળી આવ્યા હતા.

આઇડી ક્રાઇમના ઉચ્ચ અધિકારીઓની અલગ અલગ ટીમ દ્વારા  અમદાવાદ ઉપરાંત, રાજ્યના અન્ય શહેરોમાં આવેલી વિવિધ આંગડિયા પેઢી પર દરોડાની કાર્યવાહી કરવામાં આવી હતી. જેમાં મોડી રાત સુધી ચાલેલી કામગીરી દરમિયાન રૂપિયા 15 કરોડથી વધારે રોકડ અને દોઢ કિલો ઉપરાંતનું સોનું મળી આવ્યું હતું.  સીઆઇડી ક્રાઇમના અધિકારીઓએ  આ સમગ્ર મામલે ઇન્કમ ટેક્ષ વિભાગને સાથે રાખીને કાર્યવાહી કરી હતી. સાથેસાથે આઇપીએલના સટ્ટાના કરોડો રૂપિયાના હવાલા થયાની મહત્વની કડી પણ સીઆઇડી ક્રાઇમને મળી હતી. જેના આધારે તપાસ શરૂ કરવામાં આવી છે. આ હવાલાની રકમનું દુબઇ કનેકશન  પણ મળ્યું હોવાથી સીઆઇડી ક્રાઇમ દ્વારા ઇડીને પણ આ અંગે જાણ કરવામાં આવી હતી. પોલીસે દરોડા દરમિયાન લેપટોપ,  પેન ડ્રાઇવ અને આર્થિક વ્યવહારોની નોંધના કાગળોનો મોટો જથ્થો પણ જપ્ત કરાયો હતો.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

હડતાળ સમાપ્ત! ડૉક્ટરો કામ પર પાછા ફરશે, પ્રદર્શનકારીઓ અને બંગાળ સરકાર વચ્ચે સમજૂતી
હડતાળ સમાપ્ત! ડૉક્ટરો કામ પર પાછા ફરશે, પ્રદર્શનકારીઓ અને બંગાળ સરકાર વચ્ચે સમજૂતી
'હિન્દુ હિન્દુ કરો છો', શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદે PM મોદી વિશે એવું શું કહી દીધું કે મચી ગયો હોબાળો
'હિન્દુ હિન્દુ કરો છો', શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદે PM મોદી વિશે એવું શું કહી દીધું કે મચી ગયો હોબાળો
NPS Vatsalya: માત્ર 10,000 રૂપિયાના રોકાણથી તમારું બાળક બની શકે છે કરોડપતિ! જાણો NPS વાત્સલ્યમાં રોકાણની રીત
NPS Vatsalya: માત્ર 10,000 રૂપિયાના રોકાણથી તમારું બાળક બની શકે છે કરોડપતિ! જાણો NPS વાત્સલ્યમાં રોકાણની રીત
Deadly Virus: આ પાંચ ખતરનાક વાયરસ સીધા મગજ પર હુમલો કરે છે, સમયસર સાવધાન થઈ જાઓ, નહીંતર...
Deadly Virus: આ પાંચ ખતરનાક વાયરસ સીધા મગજ પર હુમલો કરે છે, સમયસર સાવધાન થઈ જાઓ, નહીંતર...
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish | હું તો બોલીશ | કોણ કરે છે સરપંચો પાસેથી કટકી?Hun To Bolish | હું તો બોલીશ | નવરાત્રિ પહેલા કેમ ઉઠ્યા વિવાદના સૂર?Vadodara Flood | હવે ભાજપના મહિલા ધારાસભ્ય બન્યા લોકોના રોષનો ભોગ, જુઓ કેવો ઠાલવ્યો આક્રોશ?Jawahar Chavda Latter | જવાહર ચાવડાનો વધુ એક પત્ર વાયરલ, કોણે હરાવવા પ્રયાસ કર્યાનો લગાવ્યો આરોપ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
હડતાળ સમાપ્ત! ડૉક્ટરો કામ પર પાછા ફરશે, પ્રદર્શનકારીઓ અને બંગાળ સરકાર વચ્ચે સમજૂતી
હડતાળ સમાપ્ત! ડૉક્ટરો કામ પર પાછા ફરશે, પ્રદર્શનકારીઓ અને બંગાળ સરકાર વચ્ચે સમજૂતી
'હિન્દુ હિન્દુ કરો છો', શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદે PM મોદી વિશે એવું શું કહી દીધું કે મચી ગયો હોબાળો
'હિન્દુ હિન્દુ કરો છો', શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદે PM મોદી વિશે એવું શું કહી દીધું કે મચી ગયો હોબાળો
NPS Vatsalya: માત્ર 10,000 રૂપિયાના રોકાણથી તમારું બાળક બની શકે છે કરોડપતિ! જાણો NPS વાત્સલ્યમાં રોકાણની રીત
NPS Vatsalya: માત્ર 10,000 રૂપિયાના રોકાણથી તમારું બાળક બની શકે છે કરોડપતિ! જાણો NPS વાત્સલ્યમાં રોકાણની રીત
Deadly Virus: આ પાંચ ખતરનાક વાયરસ સીધા મગજ પર હુમલો કરે છે, સમયસર સાવધાન થઈ જાઓ, નહીંતર...
Deadly Virus: આ પાંચ ખતરનાક વાયરસ સીધા મગજ પર હુમલો કરે છે, સમયસર સાવધાન થઈ જાઓ, નહીંતર...
Tirupati: તિરુપતિ મંદિરના લાડુમાં જાનવરોની ચરબી? જાણો ચંદ્રબાબુ નાયડુના આરોપ બાદ લેબ રિપોર્ટ શું થયો ખુલાસો?
Tirupati: તિરુપતિ મંદિરના લાડુમાં જાનવરોની ચરબી? જાણો ચંદ્રબાબુ નાયડુના આરોપ બાદ લેબ રિપોર્ટ શું થયો ખુલાસો?
9 વર્ષના બાળકને 6 કિશોરોએ મસ્જિદના બાથરૂમમાં લઈ જઈ દુષ્કર્મ આચર્યું અને પછી.....
9 વર્ષના બાળકને 6 કિશોરોએ મસ્જિદના બાથરૂમમાં લઈ જઈ દુષ્કર્મ આચર્યું અને પછી.....
પ્રખ્યાત ઇતિહાસકાર ડો. એસ.વી. જાનીને મળ્યો પ્રતિષ્ઠિત ડો. મુગટલાલ બાવીસી સુવર્ણચંદ્રક એવોર્ડ
પ્રખ્યાત ઇતિહાસકાર ડો. એસ.વી. જાનીને મળ્યો પ્રતિષ્ઠિત ડો. મુગટલાલ બાવીસી સુવર્ણચંદ્રક એવોર્ડ
Sahara Refund: હવે સહારા રિફંડ પોર્ટલ પર 50,000 રૂપિયા સુધીનો દાવો કરી શકાશે, જાણો અરજીની પ્રોસેસ
Sahara Refund: હવે સહારા રિફંડ પોર્ટલ પર 50,000 રૂપિયા સુધીનો દાવો કરી શકાશે, જાણો અરજીની પ્રોસેસ
Embed widget