શોધખોળ કરો

Ahmedabad: જેનરિક દવાઓ ફરજીયાત લખવાના સરકારના નિયમનો વિરોધ, નવો નિયમ પરત ખેંચવા IMAની માંગ

Ahmedabad: IMAએ નવો નિયમ પરત ખેંચવા માટે માંગ કરવામાં આવી છે

Ahmedabad:  તબીબોએ જેનરિક દવાઓ ફરજિયાત લખવાના સરકારના નિયમ સામે IMAએ વિરોધ નોંધાવ્યો હતો. નવો નિયમ પરત ખેંચવાની માંગ ઉચ્ચારવામાં આવી છે. જેનરિક દવાઓ ફરજીયાત લખવાને લઈ સરકારે કરેલ નવા નિયમનો વિરોધ શરૂ થયો છે. IMAએ નવો નિયમ પરત ખેંચવા માટે માંગ કરવામાં આવી છે. નેશનલ મેડિકલ કમિશને જાહેર કરાયેલા નવા નિયમો મુજબ તમામ ડોક્ટરોએ દર્દીઓને જેનરિક દવાઓ પ્રિસ્ક્રાઈબ કરવાની રહેશે. જો ડોક્ટરો જેનરિક દવાઓ નહીં લખી આપે તો તેમને દંડ કરવામાં આવશે. સાથે જ પ્રેક્ટિસનું લાયસન્સ પણ કેટલાક સમય માટે સસ્પેડ કરવામાં આવશે.

બીજી તરફ પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ ડાયાલિસિસના ભાવમાં ઘટાડાને લઈ સરકાર અને ગુજરાત નેફ્રોલોજિસ્ટ એસોસિએશનનો વિવાદ વધુ વકર્યો છે. PMJAY હેઠળ ડાયાલિસિસ નહીં કરવાનો નેફ્રોલોજીસ્ટ એસોસિયેશને નિર્ણય છે. મંત્રણા પાડી ભાગતા નેફ્રોલોજીસ્ટ એસોસિએશને આજથી 16 ઓગસ્ટ સુધી હડતાળ યથાવત રાખવાનો નિર્ણય લીધો છે. સાથે જ એસોસિએશનના હોદ્દેદારોનો આરોપ છે કે PMJAYના લાભાર્થીઓને સારવાર નહીં આપો તો હૉસ્પિટલનું જોડાણ રદ કરી દેવામાં આવશે અને સરકાર પાસેથી લેણા નીકળતા નાણા પણ અટકાવી દેવામાં આવશે તેવી ચીમકી મળી રહી છે. કોઈપણ દર્દીને તકલીફ ન પડે તેવુ સરકારે આયોજન કર્યું છે. IKDRCએ તમામ સેન્ટરોને સરકારે સૂચના આપી હતી. સરકારના તમામ સેન્ટરો પર ડાયાલિસિસ કરી આપવાની સૂચના આપવામાં આવી છે.

આયુષ્યમાન યોજના હેઠળ ડાયાલિસિસ માટે ખાનગી હૉસ્પિટલને બે હજાર ચૂકવાય છે. પરંતુ આ રકમ ઘટાડીને એક હજાર 1650 કરવામાં આવી છે.  એટલે કે 17 ટકાનો ઘટાડો કરાયો છે. જેથી એસોસિએશને ત્રણ દિવસ ડાયાલિસિસ બંધ રાખવાની જાહેરાત કરાઇ છે.

અમદાવાદ, વડોદરા, રાજકોટ, સુરત ખાનગી ડાયાલિસિસ સેન્ટર બંધ છે. અને ઈન્ડિયન મેડિકલ એસોસિયેશને પણ નેફ્રોલોજીસ્ટને સમર્થન જાહેર કર્યું છે. હોસ્પિટલ એન્ડ નર્સિંગ એસોસિયેશને પણ નેફ્રોલોજીસ્ટને સમર્થન આપ્યું છે. નેફ્રોલોજીસ્ટ એસોસિયેશનના નિર્ણયને પગલે આરોગ્ય વિભાગ એક્શનમાં આવ્યું..આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલના અધ્યક્ષસ્થાને સ્વર્ણિમ સંકુલમાં બેઠક મળી હતી. જેમાં આરોગ્ય અગ્ર સચિવ મનોજ અગ્રવાલ, આરોગ્ય કમિશ્નર ઉપસ્થિત રહ્યા હતા. તો આ તરફ આરોગ્ય વિભાગ અંતર્ગત 280 સેન્ટર પર વિનામૂલ્યે ડાયાલિસિસ કરી આપવામા આવશે અને બેઠક બાદ ડાયાલિસિસ એસોસિયેશનની હડતાળ અંગે નિર્ણય લેવાઈ શકે છે

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

T20 વર્લ્ડ કપ જીત્યા બાદ ટીમ ઈન્ડિયા માટે BCCIએ 125 કરોડ રૂપિયાના ઈનામની જાહેરાત કરી
T20 વર્લ્ડ કપ જીત્યા બાદ ટીમ ઈન્ડિયા માટે BCCIએ 125 કરોડ રૂપિયાના ઈનામની જાહેરાત કરી
Gujarat Rain: હવામાન વિભાગે આગામી ત્રણ કલાક રાજ્યના આ બે જિલ્લાઓમાં કરી ભારે વરસાદની આગાહી
Gujarat Rain: હવામાન વિભાગે આગામી ત્રણ કલાક રાજ્યના આ બે જિલ્લાઓમાં કરી ભારે વરસાદની આગાહી
ચેમ્પિયન બન્યા બાદ આ ગુજરાતી ક્રિકેટરની ઇન્ટરનેશનલ ટી-20 ક્રિકેટમાંથી નિવૃતિ, પોતે આપી જાણકારી
ચેમ્પિયન બન્યા બાદ આ ગુજરાતી ક્રિકેટરની ઇન્ટરનેશનલ ટી-20 ક્રિકેટમાંથી નિવૃતિ, પોતે આપી જાણકારી
Kheda Rain: ખેડામાં વરસાદમાં વીજ કરંટ લાગતા માતા-પુત્ર સહિત ત્રણના કરુણ મોત 
Kheda Rain: ખેડામાં વરસાદમાં વીજ કરંટ લાગતા માતા-પુત્ર સહિત ત્રણના કરુણ મોત 
Advertisement
ABP Premium

વિડિઓઝ

Valsad Rains: વલસાડના રામવાડી વિસ્તારમાં બિલ્ડીંગ નો સ્લેબ થયો ધરાશાયીHu to Bolish | હું તો બોલીશ | ગ્રામીણ માટે વરદાન, શહેરો માટે અભિશાપHu to Bolish | હું તો બોલીશ | અમદાવાદીઓને કાળા પાણીની સજા!Surat Rains: ઉના વિસ્તારમાં DGVCLનું ટ્રાન્સફોર્મર ધરાશાયી, સીસીટીવી સામે આવ્યા

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
T20 વર્લ્ડ કપ જીત્યા બાદ ટીમ ઈન્ડિયા માટે BCCIએ 125 કરોડ રૂપિયાના ઈનામની જાહેરાત કરી
T20 વર્લ્ડ કપ જીત્યા બાદ ટીમ ઈન્ડિયા માટે BCCIએ 125 કરોડ રૂપિયાના ઈનામની જાહેરાત કરી
Gujarat Rain: હવામાન વિભાગે આગામી ત્રણ કલાક રાજ્યના આ બે જિલ્લાઓમાં કરી ભારે વરસાદની આગાહી
Gujarat Rain: હવામાન વિભાગે આગામી ત્રણ કલાક રાજ્યના આ બે જિલ્લાઓમાં કરી ભારે વરસાદની આગાહી
ચેમ્પિયન બન્યા બાદ આ ગુજરાતી ક્રિકેટરની ઇન્ટરનેશનલ ટી-20 ક્રિકેટમાંથી નિવૃતિ, પોતે આપી જાણકારી
ચેમ્પિયન બન્યા બાદ આ ગુજરાતી ક્રિકેટરની ઇન્ટરનેશનલ ટી-20 ક્રિકેટમાંથી નિવૃતિ, પોતે આપી જાણકારી
Kheda Rain: ખેડામાં વરસાદમાં વીજ કરંટ લાગતા માતા-પુત્ર સહિત ત્રણના કરુણ મોત 
Kheda Rain: ખેડામાં વરસાદમાં વીજ કરંટ લાગતા માતા-પુત્ર સહિત ત્રણના કરુણ મોત 
દીકરી 21 વર્ષની થશે તો મળશે 72 લાખ રુપિયા, સુકન્યા સમૃદ્ધિ યોજના વિશે જાણો મહત્વની જાણકારી
દીકરી 21 વર્ષની થશે તો મળશે 72 લાખ રુપિયા, સુકન્યા સમૃદ્ધિ યોજના વિશે જાણો મહત્વની જાણકારી
મોબાઈલ નંબર બદલ્યા બાદ આધાર કાર્ડને અપડેટ કરો, જાણો સ્ટેપ  બાય સ્ટેપ પ્રોસેસ
મોબાઈલ નંબર બદલ્યા બાદ આધાર કાર્ડને અપડેટ કરો, જાણો સ્ટેપ બાય સ્ટેપ પ્રોસેસ
જુલાઈ માસમાં રાજ્યમાં સાર્વત્રિક વરસાદ થશે, નર્મદા-સાબરમતીના જળસ્તરમાં વધારો થશેઃ અંબાલાલની આગાહી
જુલાઈ માસમાં રાજ્યમાં સાર્વત્રિક વરસાદ થશે, નર્મદા-સાબરમતીના જળસ્તરમાં વધારો થશેઃ અંબાલાલની આગાહી
Rohit Sharma: બેડ પર ટી-20 વર્લ્ડકપ 2024ની ટ્રોફી સાથે રોહિત શર્માએ શેર કરી તસવીર
Rohit Sharma: બેડ પર ટી-20 વર્લ્ડકપ 2024ની ટ્રોફી સાથે રોહિત શર્માએ શેર કરી તસવીર
Embed widget