શોધખોળ કરો

Ahmedabad: જેનરિક દવાઓ ફરજીયાત લખવાના સરકારના નિયમનો વિરોધ, નવો નિયમ પરત ખેંચવા IMAની માંગ

Ahmedabad: IMAએ નવો નિયમ પરત ખેંચવા માટે માંગ કરવામાં આવી છે

Ahmedabad:  તબીબોએ જેનરિક દવાઓ ફરજિયાત લખવાના સરકારના નિયમ સામે IMAએ વિરોધ નોંધાવ્યો હતો. નવો નિયમ પરત ખેંચવાની માંગ ઉચ્ચારવામાં આવી છે. જેનરિક દવાઓ ફરજીયાત લખવાને લઈ સરકારે કરેલ નવા નિયમનો વિરોધ શરૂ થયો છે. IMAએ નવો નિયમ પરત ખેંચવા માટે માંગ કરવામાં આવી છે. નેશનલ મેડિકલ કમિશને જાહેર કરાયેલા નવા નિયમો મુજબ તમામ ડોક્ટરોએ દર્દીઓને જેનરિક દવાઓ પ્રિસ્ક્રાઈબ કરવાની રહેશે. જો ડોક્ટરો જેનરિક દવાઓ નહીં લખી આપે તો તેમને દંડ કરવામાં આવશે. સાથે જ પ્રેક્ટિસનું લાયસન્સ પણ કેટલાક સમય માટે સસ્પેડ કરવામાં આવશે.

બીજી તરફ પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ ડાયાલિસિસના ભાવમાં ઘટાડાને લઈ સરકાર અને ગુજરાત નેફ્રોલોજિસ્ટ એસોસિએશનનો વિવાદ વધુ વકર્યો છે. PMJAY હેઠળ ડાયાલિસિસ નહીં કરવાનો નેફ્રોલોજીસ્ટ એસોસિયેશને નિર્ણય છે. મંત્રણા પાડી ભાગતા નેફ્રોલોજીસ્ટ એસોસિએશને આજથી 16 ઓગસ્ટ સુધી હડતાળ યથાવત રાખવાનો નિર્ણય લીધો છે. સાથે જ એસોસિએશનના હોદ્દેદારોનો આરોપ છે કે PMJAYના લાભાર્થીઓને સારવાર નહીં આપો તો હૉસ્પિટલનું જોડાણ રદ કરી દેવામાં આવશે અને સરકાર પાસેથી લેણા નીકળતા નાણા પણ અટકાવી દેવામાં આવશે તેવી ચીમકી મળી રહી છે. કોઈપણ દર્દીને તકલીફ ન પડે તેવુ સરકારે આયોજન કર્યું છે. IKDRCએ તમામ સેન્ટરોને સરકારે સૂચના આપી હતી. સરકારના તમામ સેન્ટરો પર ડાયાલિસિસ કરી આપવાની સૂચના આપવામાં આવી છે.

આયુષ્યમાન યોજના હેઠળ ડાયાલિસિસ માટે ખાનગી હૉસ્પિટલને બે હજાર ચૂકવાય છે. પરંતુ આ રકમ ઘટાડીને એક હજાર 1650 કરવામાં આવી છે.  એટલે કે 17 ટકાનો ઘટાડો કરાયો છે. જેથી એસોસિએશને ત્રણ દિવસ ડાયાલિસિસ બંધ રાખવાની જાહેરાત કરાઇ છે.

અમદાવાદ, વડોદરા, રાજકોટ, સુરત ખાનગી ડાયાલિસિસ સેન્ટર બંધ છે. અને ઈન્ડિયન મેડિકલ એસોસિયેશને પણ નેફ્રોલોજીસ્ટને સમર્થન જાહેર કર્યું છે. હોસ્પિટલ એન્ડ નર્સિંગ એસોસિયેશને પણ નેફ્રોલોજીસ્ટને સમર્થન આપ્યું છે. નેફ્રોલોજીસ્ટ એસોસિયેશનના નિર્ણયને પગલે આરોગ્ય વિભાગ એક્શનમાં આવ્યું..આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલના અધ્યક્ષસ્થાને સ્વર્ણિમ સંકુલમાં બેઠક મળી હતી. જેમાં આરોગ્ય અગ્ર સચિવ મનોજ અગ્રવાલ, આરોગ્ય કમિશ્નર ઉપસ્થિત રહ્યા હતા. તો આ તરફ આરોગ્ય વિભાગ અંતર્ગત 280 સેન્ટર પર વિનામૂલ્યે ડાયાલિસિસ કરી આપવામા આવશે અને બેઠક બાદ ડાયાલિસિસ એસોસિયેશનની હડતાળ અંગે નિર્ણય લેવાઈ શકે છે

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ગુજરાત વહીવટી તંત્રમાં ધરખમ ફેરફાર: 26 IAS અધિકારીઓની બદલી, સંજીવ કુમાર હવે CMના અગ્ર સચિવ
ગુજરાત વહીવટી તંત્રમાં ધરખમ ફેરફાર: 26 IAS અધિકારીઓની બદલી, સંજીવ કુમાર હવે CMના અગ્ર સચિવ
India vs NZ: ભારત સામેની ટક્કર માટે ન્યૂઝીલેન્ડની ટીમ જાહેર, T20 અને ODI માટે અલગ-અલગ કેપ્ટન
India vs NZ: ભારત સામેની ટક્કર માટે ન્યૂઝીલેન્ડની ટીમ જાહેર, T20 અને ODI માટે અલગ-અલગ કેપ્ટન
Video: અમદાવાદના સાણંદમાં 31st પહેલાં દારૂની રેલમછેલ, ટ્રક પલટી જતાં લોકોએ લૂંટ ચલાવી, પોલીસ દોડતી થઈ
Video: અમદાવાદના સાણંદમાં 31st પહેલાં દારૂની રેલમછેલ, ટ્રક પલટી જતાં લોકોએ લૂંટ ચલાવી, પોલીસ દોડતી થઈ
સુરેન્દ્રનગરમાં કલેક્ટર-નાયબ મામલતદારના ઘરે EDના દરોડાથી ફફડાટ, બેનામી સંપત્તિઓ અંગે ખુલાસાની શક્યતા
સુરેન્દ્રનગરમાં કલેક્ટર-નાયબ મામલતદારના ઘરે EDના દરોડાથી ફફડાટ, બેનામી સંપત્તિઓ અંગે ખુલાસાની શક્યતા

વિડિઓઝ

Gujarat Police : LRD જવાનોને જિલ્લા પસંદગી માટે અપાશે વિકલ્પ, DYCMની મોટી જાહેરાત
Surendranagar ED Raid : કલેક્ટર અને ના. મામલતદારને ત્યાં ઇડીના દરોડાથી ખળભળાટ
Hun To Bolish : જુઓ દેવદૂત
Hun To Bolish : હું તો બોલીશ : દેવદૂત
Hun To Bolish : હું તો બોલીશ : કેવા હોય કાર્યકર્તા ?

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ગુજરાત વહીવટી તંત્રમાં ધરખમ ફેરફાર: 26 IAS અધિકારીઓની બદલી, સંજીવ કુમાર હવે CMના અગ્ર સચિવ
ગુજરાત વહીવટી તંત્રમાં ધરખમ ફેરફાર: 26 IAS અધિકારીઓની બદલી, સંજીવ કુમાર હવે CMના અગ્ર સચિવ
India vs NZ: ભારત સામેની ટક્કર માટે ન્યૂઝીલેન્ડની ટીમ જાહેર, T20 અને ODI માટે અલગ-અલગ કેપ્ટન
India vs NZ: ભારત સામેની ટક્કર માટે ન્યૂઝીલેન્ડની ટીમ જાહેર, T20 અને ODI માટે અલગ-અલગ કેપ્ટન
Video: અમદાવાદના સાણંદમાં 31st પહેલાં દારૂની રેલમછેલ, ટ્રક પલટી જતાં લોકોએ લૂંટ ચલાવી, પોલીસ દોડતી થઈ
Video: અમદાવાદના સાણંદમાં 31st પહેલાં દારૂની રેલમછેલ, ટ્રક પલટી જતાં લોકોએ લૂંટ ચલાવી, પોલીસ દોડતી થઈ
સુરેન્દ્રનગરમાં કલેક્ટર-નાયબ મામલતદારના ઘરે EDના દરોડાથી ફફડાટ, બેનામી સંપત્તિઓ અંગે ખુલાસાની શક્યતા
સુરેન્દ્રનગરમાં કલેક્ટર-નાયબ મામલતદારના ઘરે EDના દરોડાથી ફફડાટ, બેનામી સંપત્તિઓ અંગે ખુલાસાની શક્યતા
Rajya Sabha Election: 2026માં યુપીની 10 સહિત 75 બેઠકો પર થશે મતદાન, રાજ્યસભામાં સત્તાનું ગણિત બદલાશે?
Rajya Sabha Election: 2026માં યુપીની 10 સહિત 75 બેઠકો પર થશે મતદાન, રાજ્યસભામાં સત્તાનું ગણિત બદલાશે?
ગિફ્ટ સિટીમાં દારૂ પીવાની છૂટછાટ વધારાઈ, બહારના લોકો માત્ર આઈકાર્ડ દેખાડી દારુ પી શકશે
ગિફ્ટ સિટીમાં દારૂ પીવાની છૂટછાટ વધારાઈ, બહારના લોકો માત્ર આઈકાર્ડ દેખાડી દારુ પી શકશે
Gold Rate: સોના-ચાંદીના ભાવમાં ફરી વધારો, જાણો 10 ગ્રામ ગોલ્ડનો લેટેસ્ટ રેટ
Gold Rate: સોના-ચાંદીના ભાવમાં ફરી વધારો, જાણો 10 ગ્રામ ગોલ્ડનો લેટેસ્ટ રેટ
PAN-Aadhaar Link: 31 ડિસેમ્બર પહેલા PAN-Aadhaar લિંક નહીં કરો તો લાગશે ઝટકો, સરકારે આપી અંતિમ ચેતવણી 
PAN-Aadhaar Link: 31 ડિસેમ્બર પહેલા PAN-Aadhaar લિંક નહીં કરો તો લાગશે ઝટકો, સરકારે આપી અંતિમ ચેતવણી 
Embed widget