શોધખોળ કરો

Ahmedabad Lockdown: અમદાવાદ અને તેની આસપાસના વિસ્તારોમાં કઈ કઈ જગ્યાએ છે સ્વૈચ્છિક લોકડાઉન, જાણો વિગત

અમદાવાદમાં કોરોનાનું સંક્રમણ ઘટડાવા લોકો સ્વૈચ્છિક બંધ પાળી રહ્યા છે. કાલુપુર માર્કેટમાં વેપારીઓએ દુકાનની બહાર વીક એન્ડમાં દુકાનો બંધ રહેશે તેવી નોટિસ લગાવી છે. દુકાનદારો સ્વેચ્છાએ માર્કેટ બંધ કરી રહ્યા છે.

અમદાવાદઃ રાજ્યમાં કોરોનાનું સંક્રમણ (Ahmedabad Corona Cases) બુલેટ ગતિએ વધી રહ્યું છે.શુક્રવારે શહેરમાં નવા ૨૮૪૨ કેસ નોંધાયા છે.ઉપરાંત ૨૫ લોકોનાં મોત થયા છે. શહેરમાં બે દિવસની અંદર કોરોનાના કુલ ૫૪૭૩ કેસ નોંધાવાની સાથે કુલ ૫૨ લોકોના મોત થતાં શહેરમાં કોરોના સંક્રમણની ભયાવહ પરિસ્થિતિ જોવા મળી રહી છે. કોરોનાથી (Coronavirus) ચેઈન તોડવા અમદાવાદમાં લોકો સ્વૈચ્છિક લોકડાઉન (Self Lockdown)  નાંખી રહ્યા છે.

અમદાવાદમાં કોરોનાનું સંક્રમણ ઘટડાવા લોકો સ્વૈચ્છિક બંધ પાળી રહ્યા છે. કાલુપુર માર્કેટમાં વેપારીઓએ દુકાનની બહાર વીક એન્ડમાં દુકાનો બંધ રહેશે તેવી નોટિસ લગાવી છે. દુકાનદારો સ્વેચ્છાએ માર્કેટ બંધ કરી રહ્યા છે.

માણેકચોકના ચોકસી બજાર એ બે દિવસ સુધી માર્કેટ બંધ રાખવાનો નિર્ણય કર્યો છે. શનિ અને રવિવારે માણેક ચોકમાં સોના-ચાંદીની ખરીદી કરવા માટે લોકો મોટી સંખ્યામાં આવે છે અને જ્યારે ભીડ એકઠી થાય છે ત્યારે સંક્રમણ ફેલાવાનો ડર સૌથી વધારે રહેતો હોય છે.  તેને ધ્યાનમાં રાખીને માણેકચોક ચોક્સી બજારના વેપારીઓ દ્વારા બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

અમદાવાદના ખોખરામાં વેપારીઓ દ્વારા સ્વૈચ્છીક બંધ પાળવામાં આવ્યો છે. 250 જેટલા ધંધાકીય એકમો શનિવાર અને રવિવારે બંધ રહેશે.

શહેરના નિકોલ વિસ્તારમાંમાં શુક્રવારથી 5 દિવસનું સ્વૈચ્છિક લોકડાઉન લગાવાયું છે.

ધોળકાઃ ધોળકાના બદરખા ગામમાં 17 એપ્રિલથી 21 એપ્રિલ  સુધી સ્વૈચ્છિક લોકડાઉનનો નિર્ણય કરાયો છે. ગામમાં શાકભાજી અને કરિયાણાની દુકાન સવારે 6 થી 11 સુધી જ ખુલ્લી રહેશે. દૂધની ડેરી અને ઘંટી 6 થી 8 વાગ્યા સુધી કુલ્લી રહેશે. લોકડાઉનનું પાલન નહીં કરનારા સામે ચુસ્ત કાર્યવાહી કરાશે.

વિરમગામઃ વિરમગામમાં  શનિ અને રવિવારના રોજ સંપૂર્ણપણે બજારો બંધ રહેશે. બંધ તા. ૩૦ એપ્રિલ સુધી અમલી રહેશે.

ખેડાઃ ખેડામાં આજથી 25 તારીખ સુધી ખેડામાં સ્વૈચ્છીક લોકડાઉન રહેશે. ખેડા શહેર ની તમામ દુકાનો સવારે ૬ થી બપોરે ૩ વાગ્યા સુધી ખુલ્લી રહેશે..મેડિકલ સ્ટોર અને દૂધ ની દુકાનો ને મુક્તિ આપેલ છે.

અમદાવાદમાં શું છે કોરોનાનું ચિત્ર

શુક્રવારે શહેરમાં નવા ૨૮૪૨ કેસ નોંધાવા પામ્યા છે.આ સાથે જ ગત વર્ષથી અત્યાર સુધીમાં શહેરમાં કુલ ૯૦૬૦૫ કેસ નોંધાઈ ગયા છે,શુક્રવારે ૪૯૧ દર્દીઓને રજા આપવામાં આવતા અત્યાર સુધીમાં શહેરમાં કુલ ૭૩૦૨૩ લોકો કોરોના મુકત થયા છે.શુક્રવારે વધુ ૨૫ લોકોનાં મોત થતાં શહેરમાં અત્યાર સુધીમાં કુલ ૨૫૦૫ લોકોનાં મરણ થવા પામ્યા છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement
corona
corona in india
470
Active
29033
Recovered
165
Deaths
Last Updated: Sat 19 July, 2025 at 10:52 am | Data Source: MoHFW/ABP Live Desk

ટોપ સ્ટોરી

Air India: દિલ્હીથી લંડન જઈ રહેલું એર ઈન્ડિયાનું વિમાન પરત આવ્યું, સામે આવ્યું આ મોટું કારણ 
Air India: દિલ્હીથી લંડન જઈ રહેલું એર ઈન્ડિયાનું વિમાન પરત આવ્યું, સામે આવ્યું આ મોટું કારણ 
Weather Update: દેશના આ રાજ્યોમાં અતિભારે વરસાદની આગાહી, હવામાન વિભાગે આપ્યું  ‘રેડ એલર્ટ’
Weather Update: દેશના આ રાજ્યોમાં અતિભારે વરસાદની આગાહી, હવામાન વિભાગે આપ્યું  ‘રેડ એલર્ટ’
UPI, SBI Card થી લઈને FASTag સુધી, ઓગસ્ટમાં લાગૂ થશે આ નવા નિયમ, જાણો તમારા પર શું થશે અસર
UPI, SBI Card થી લઈને FASTag સુધી, ઓગસ્ટમાં લાગૂ થશે આ નવા નિયમ, જાણો તમારા પર શું થશે અસર
BSNL એ યૂઝર્સને આપ્યો મોટો ઝટકો, સસ્તા પ્લાનની વેલિડિટીમાં કર્યો ઘટાડો
BSNL એ યૂઝર્સને આપ્યો મોટો ઝટકો, સસ્તા પ્લાનની વેલિડિટીમાં કર્યો ઘટાડો
Advertisement

વિડિઓઝ

Aaj No Muddo : આ આતંક ક્યારે અટકશે?
Amreli Congress Protest: પ્રતાપ દૂધાતે કેમ સાવરકુંડલા પાલિકાને આપી તાળાબંધીની ચિમકી? જુઓ અહેવાલ
Malegaon Blast Case: સાધ્વી પ્રજ્ઞા સહિત 7 આરોપી માલેગાવ બ્લાસ્ટ કેસમાં નિર્દોષ જાહેર | Abp Asmita
Ahmedabad Hit And Run: સિંધુભવન રોડ પર ડમ્પરની અડફેટે એકનું મોત | Abp Asmita | 31-7-2025
Sharemarket News: ટ્રમ્પના ટેરિફ બોમ્બની ભારતીય શેરમાર્કેટ પર જોરદાર અસર, સેન્સેક્સમાં મોટો કડાકો
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Air India: દિલ્હીથી લંડન જઈ રહેલું એર ઈન્ડિયાનું વિમાન પરત આવ્યું, સામે આવ્યું આ મોટું કારણ 
Air India: દિલ્હીથી લંડન જઈ રહેલું એર ઈન્ડિયાનું વિમાન પરત આવ્યું, સામે આવ્યું આ મોટું કારણ 
Weather Update: દેશના આ રાજ્યોમાં અતિભારે વરસાદની આગાહી, હવામાન વિભાગે આપ્યું  ‘રેડ એલર્ટ’
Weather Update: દેશના આ રાજ્યોમાં અતિભારે વરસાદની આગાહી, હવામાન વિભાગે આપ્યું  ‘રેડ એલર્ટ’
UPI, SBI Card થી લઈને FASTag સુધી, ઓગસ્ટમાં લાગૂ થશે આ નવા નિયમ, જાણો તમારા પર શું થશે અસર
UPI, SBI Card થી લઈને FASTag સુધી, ઓગસ્ટમાં લાગૂ થશે આ નવા નિયમ, જાણો તમારા પર શું થશે અસર
BSNL એ યૂઝર્સને આપ્યો મોટો ઝટકો, સસ્તા પ્લાનની વેલિડિટીમાં કર્યો ઘટાડો
BSNL એ યૂઝર્સને આપ્યો મોટો ઝટકો, સસ્તા પ્લાનની વેલિડિટીમાં કર્યો ઘટાડો
Gujarat Rain: આગામી 24 કલાક વીજળીના કડાકા સાથે ધોધમાર વરસાદની આગાહી,  જાણો લેટેસ્ટ અપડેટ 
Gujarat Rain: આગામી 24 કલાક વીજળીના કડાકા સાથે ધોધમાર વરસાદની આગાહી,  જાણો લેટેસ્ટ અપડેટ 
Malegaon Blast Case: માલેગાંવ બ્લાસ્ટ કેસમાં જજે સંભળાવ્યો ચૂકાદો, સાધ્વી પ્રજ્ઞા સહિત તમામ આરોપી નિર્દોષ જાહેર
Malegaon Blast Case: માલેગાંવ બ્લાસ્ટ કેસમાં જજે સંભળાવ્યો ચૂકાદો, સાધ્વી પ્રજ્ઞા સહિત તમામ આરોપી નિર્દોષ જાહેર
આ છે દુનિયાની સૌથી મજબૂત તલવાર,ધાર એટલી તીક્ષ્ણ છે કે તે ગોળીના પણ કરી શકે છે બે કટકા
આ છે દુનિયાની સૌથી મજબૂત તલવાર,ધાર એટલી તીક્ષ્ણ છે કે તે ગોળીના પણ કરી શકે છે બે કટકા
આ તારીખે લોન્ચ થશે 175 કિમીની રેન્જ આપતી ઇલેક્ટ્રિક બાઇક,જાણો તેના ફીચર્સ અને કિંમત
આ તારીખે લોન્ચ થશે 175 કિમીની રેન્જ આપતી ઇલેક્ટ્રિક બાઇક,જાણો તેના ફીચર્સ અને કિંમત
Embed widget