શોધખોળ કરો

અમદાવાદમાં રથયાત્રા યોજવા અંગે રૂપાણી સરકારે શું કરી મોટી જાહેરાત? જાણો વિગત

અમદાવાદમાં રથયાત્રાનો જે આખો રૂટ છે, તેમાં 25 જેટલા કેન્ટેન્મેન્ટ ઝોન આવેલા છે. પરંતુ જો સોશિયલ ડિસ્ટન્સનો ભંગ થાય તો ફરીથી કોરોના પોઝિટિવ વધવાની શક્યતા છે.

ગાંધીનગરઃ ગુજરાતમાં કોરોનાના કેસો સતત વધી રહ્યા છે, ત્યારે આગામી 23મી જૂને અમદાવાદમાં ભગવાન જગન્નાથની રથયાત્રા યોજાવાની છે. જોકે, રથયાત્રા યોજાય તો કોરોનાનું સંક્રમણ ફેલાઇ શકે છે, તેવો રિપોર્ટ IBએ ગુજરાત સરકારને આપ્યો હતો. જેને કારણે સરકાર પણ રથયાત્રાને મંજૂરી આપવી કે નહીં તે અંગે ચિંતિત બની હતી. ત્યારે આજે ગુજરાત સરકારના ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજાએ આ મુદ્દે પ્રતિક્રિયા આપી હતી. ગૃહમંત્રી પ્રદીપસિંહે પત્રકારો સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, આગામી દિવસોમાં જ્યારે ગુજરાતમાં રથયાત્રા 23મી જૂનના રોજ અમદાવાદ સહિત સમગ્ર ગુજરાતમાં અનેક જગ્યાએ પરંપરાગત રીતે નીકળતી હોય છે. અમદાવાદ શહેર અને રથયાત્રાનો જે રૂટ છે, એ રૂટની અંદર લગભગ 1600 કરતા વધારે કોરોના પોઝિટિવ દર્દીઓ અગાઉના દિવસોમાં હતા. રાજ્ય સરકારની સતત સતર્કતાને કારણે એની અંદર આપણે ઘટાડો કરવામાં સફળ રહ્યા છીએ. મૃત્યુદર ઘટાડવામાં સફળ રહ્યા છે. રાજ્યની અંદર સોશિયલ ડિસ્ટન્સ મેન્ટેઇન કરવાથી આપણે સફળ રહ્યા છે. તેમણે ઉમેર્યું હતું કે, હવે જો રથયાત્રા કાઢવામાં આવે તો સોશિયલ ડિસ્ટન્સ જાળવવું અઘરું બને અને જેના કારણે આખા ગુજરાતમાં અમદાવાદમાં સૌથી વધુ કેસ છે. તેમજ રથયાત્રાનો જે આખો રૂટ છે, તેમાં 25 જેટલા કેન્ટેન્મેન્ટ ઝોન આવેલા છે. પરંતુ જો સોશિયલ ડિસ્ટન્સનો ભંગ થાય તો ફરીથી કોરોના પોઝિટિવ વધવાની શક્યતા છે. જેથી રાજ્ય સરકાર સમગ્ર બાબતોનો અભ્યાસ કર્યા પછી રાજ્ય સરકાર રથયાત્રા અંગે નિર્ણય લેશે. હાલના તબક્કે આ અંગેનો કોઈ નિર્ણય લેવામાં આવેલો નથી.
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Rajkot: ભ્રષ્ટ TPO મનસુખ સાગઠિયાને ક્રાઈમ બ્રાંચની ઓફિસમાં મળનાર પૂર્વ ધારાસભ્ય અને કોર્પોરેટર કોણ?
Rajkot: ભ્રષ્ટ TPO મનસુખ સાગઠિયાને ક્રાઈમ બ્રાંચની ઓફિસમાં મળનાર પૂર્વ ધારાસભ્ય અને કોર્પોરેટર કોણ?
Gujarat: ટેટ-1 અને ટેટ-2 પાસ ઉમેદવારો માટે મોટા સમાચાર, 10 હજારથી વધુ શિક્ષકોની કરાશે ભરતી
Gujarat: ટેટ-1 અને ટેટ-2 પાસ ઉમેદવારો માટે મોટા સમાચાર, 10 હજારથી વધુ શિક્ષકોની કરાશે ભરતી
આજે રાજ્યના 11 જિલ્લામાં ઓરેન્જ તો 4 જિલ્લામાં યલો એલર્ટ, જાણો ક્યાં તૂટી પડશે વરસાદ
આજે રાજ્યના 11 જિલ્લામાં ઓરેન્જ તો 4 જિલ્લામાં યલો એલર્ટ, જાણો ક્યાં તૂટી પડશે વરસાદ
સરકારી કર્મચારીઓ માટે ગુજરાત સરકારનો મોટો આદેશ, 15 જુલાઈ સુધીમાં આ કામ નહીં કરે તો થશે કડક કાર્યવાહી
સરકારી કર્મચારીઓ માટે ગુજરાત સરકારનો મોટો આદેશ, 15 જુલાઈ સુધીમાં આ કામ નહીં કરે તો થશે કડક કાર્યવાહી
Advertisement
ABP Premium

વિડિઓઝ

Surat News । સુરતમાં બે જર્જરિત મકાન થયા ધરાશાયીHathras Stampede | હાથરસમાં 121 લોકોનો ભોગ લેનારા ભોલેબાબાનું FIRમાં નામ નહીં | CM યોગીએ શું કહ્યું?Rahul Gandhi | Gujarat Politics | ગુજરાત કોંગ્રેસ કાર્યાલય પર તોડફોડમુદ્દે રાહુલનું મોટું નિવેદનRajkot Game Zone Fire Case | સાગઠિયાના સાથી કોણ? | કયા દિગ્ગજ નેતાએ કરી જેલમાં મુલાકાત?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Rajkot: ભ્રષ્ટ TPO મનસુખ સાગઠિયાને ક્રાઈમ બ્રાંચની ઓફિસમાં મળનાર પૂર્વ ધારાસભ્ય અને કોર્પોરેટર કોણ?
Rajkot: ભ્રષ્ટ TPO મનસુખ સાગઠિયાને ક્રાઈમ બ્રાંચની ઓફિસમાં મળનાર પૂર્વ ધારાસભ્ય અને કોર્પોરેટર કોણ?
Gujarat: ટેટ-1 અને ટેટ-2 પાસ ઉમેદવારો માટે મોટા સમાચાર, 10 હજારથી વધુ શિક્ષકોની કરાશે ભરતી
Gujarat: ટેટ-1 અને ટેટ-2 પાસ ઉમેદવારો માટે મોટા સમાચાર, 10 હજારથી વધુ શિક્ષકોની કરાશે ભરતી
આજે રાજ્યના 11 જિલ્લામાં ઓરેન્જ તો 4 જિલ્લામાં યલો એલર્ટ, જાણો ક્યાં તૂટી પડશે વરસાદ
આજે રાજ્યના 11 જિલ્લામાં ઓરેન્જ તો 4 જિલ્લામાં યલો એલર્ટ, જાણો ક્યાં તૂટી પડશે વરસાદ
સરકારી કર્મચારીઓ માટે ગુજરાત સરકારનો મોટો આદેશ, 15 જુલાઈ સુધીમાં આ કામ નહીં કરે તો થશે કડક કાર્યવાહી
સરકારી કર્મચારીઓ માટે ગુજરાત સરકારનો મોટો આદેશ, 15 જુલાઈ સુધીમાં આ કામ નહીં કરે તો થશે કડક કાર્યવાહી
Zerodha Fee: શેરબજારના રોકાણકારોને ઝટકો, હવે Zerodha પર નહી મળે બ્રોકરેજ ચાર્જમાં છૂટ
Zerodha Fee: શેરબજારના રોકાણકારોને ઝટકો, હવે Zerodha પર નહી મળે બ્રોકરેજ ચાર્જમાં છૂટ
શું ન્યાય વેચાઉ છે? દિલ્હી હાઈકોર્ટે બળાત્કારના કેસની FIR રદ કરવાનો ઇનકાર કર્યો, પૈસા લઈને સમાધાન માન્ય નથી
શું ન્યાય વેચાઉ છે? દિલ્હી હાઈકોર્ટે બળાત્કારના કેસની FIR રદ કરવાનો ઇનકાર કર્યો, પૈસા લઈને સમાધાન માન્ય નથી
શું છે વૉટર ફાસ્ટિંગ, જેનાથી 21 દિવસમાં આ વ્યક્તિએ 13 કિલો વજન ઘટાડ્યું, જાણો તેના ફાયદા અને નુકસાન
શું છે વૉટર ફાસ્ટિંગ, જેનાથી 21 દિવસમાં આ વ્યક્તિએ 13 કિલો વજન ઘટાડ્યું, જાણો તેના ફાયદા અને નુકસાન
રાજ્યનાં 178 તાલુકામાં મેઘાની જમાવટ, બનાસકાંઠાના લાખણીમાં સાંબેલાધાર 11 ઇંચ વરસાદ ખાબક્યો
રાજ્યનાં 178 તાલુકામાં મેઘાની જમાવટ, બનાસકાંઠાના લાખણીમાં સાંબેલાધાર 11 ઇંચ વરસાદ ખાબક્યો
Embed widget