શોધખોળ કરો

Ahmedabad: સુભાષ બ્રિજના મધ્યભાગમાં તિરાડ, અમદાવાદ મનપાએ આગામી 5 દિવસ સુધી બ્રિજ કર્યો બંધ

શહેરની મધ્યમાં આવેલા 52 વર્ષ જૂના સુભાષ બ્રિજના મધ્ય ભાગમાં તિરાડ  હોવાથી અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા આ બ્રિજને આગામી 5 દિવસ સુધી બંધ રાખવામાં આવ્યો છે.

અમદાવાદ:  અમદાવાદ શહેરમાં રહેતા લોકો માટે ખૂબ જ મોટા સમાચાર છે. શહેરની મધ્યમાં આવેલા 52 વર્ષ જૂના સુભાષ બ્રિજના મધ્ય ભાગમાં તિરાડ  હોવાથી અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા આ બ્રિજને આગામી 5 દિવસ સુધી બંધ રાખવામાં આવ્યો છે. સુભાષ બ્રિજ રિપેરિંગ માટે બંધ રહેશે. બ્રિજ બંધ કરવામાં આવતા વાહનચાલકો મુશ્કેલીમાં મુકાયા છે અને ભારે ટ્રાફિકજામ સર્જાયો છે. 

બ્રિજના ડિટેઈલ ઈન્સ્પેક્શનની કામગીરી માટે 4 ડિસેમ્બરથી 5  દિવસ માટે જાહેર જનતાની અવરજવર માટે બ્રિજ બંધ કરવાનો અમદાવાદ મહાનગરપાલિકાનો નિર્ણય લીધો છે. અમદાવાદ મનપાના જણાવ્યા મુજબ અમદાવાદના સુભાષ બ્રિજ પર તિરાડ પડવાથી તંત્ર દ્વારા ડિટેઈલ ઈન્સ્પેક્શનની કામગીરી હાથ ધરવામાં આવી છે. તંત્રએ સેફ્ટીના ભાગરૂપે 4 ડિસેમ્બરથી પાંચ દિવસ માટે જાહેર જનતાની અવરજવર માટે બ્રિજ બંધ કર્યો છે.


Ahmedabad: સુભાષ બ્રિજના મધ્યભાગમાં તિરાડ, અમદાવાદ મનપાએ આગામી 5 દિવસ સુધી બ્રિજ કર્યો બંધ

મેન્ટેનન્સની કામગીરી માટે સુભાષ બ્રિજ બંધ કરવામાં આવ્યો છે.  સુભાષ બ્રિજ વાહન વ્યવહાર માટે બંને તરફથી બંધ કરવામાં આવ્યો છે. સુભાષ બ્રિજને બંધ કરતા ટ્રાફિક પોલીસે જાહેરનામું પ્રસિદ્ધ કર્યું છે.  બ્રિજ બંને તરફથી બંધ કરવામાં આવતા ટ્રાફિક ડાયવર્ઝન અપાયું છે.  ચાંદખેડા, સાબરમતિ તરફથી આવતા વાહનો ચિમનભાઈ પટેલ બ્રીજ ઉતરી વાડજ સર્કલથી દધિચી બ્રિજ ઉપર થઇ દિલ્હી દરવાજા, શાહીબાગ, સિવીલ તરફ જઇ શકશે. જ્યારે ભાટ-કોટેશ્વર રોડ થઇ ઇન્દીરાબ્રિજ થઇ એરપોર્ટ રોડ થઈ સિવિલ હોસ્પીટલ તરફ જઇ શકાશે. આ સિવાય શાહીબાગ અંડરબ્રિજ સર્કલથી કે શાહીબાગ રેલ્વે બ્રિજ ઉપરથી દધિચી બ્રિજ થઇ વાડજ સર્કલ થઇ રાણીપ ડી-માર્ટ તરફ અવર-જવર કરી શકાશે. 

 

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Ahmedabad Rain: રથયાત્રાના દિવસે મેઘરાજાએ કર્યા અમી છાંટણા, શહેરના અનેક વિસ્તારોમાં વરસાદ
Ahmedabad Rain: રથયાત્રાના દિવસે મેઘરાજાએ કર્યા અમી છાંટણા, શહેરના અનેક વિસ્તારોમાં વરસાદ
Ahmedabad Jagannath Rath Yatra 2026 live: ભગવાન જગન્નાથના રથ દિલ્હી ચકલાથી પસાર, ભક્તોનું ઘોડાપૂર
Ahmedabad Jagannath Rath Yatra 2026 live: ભગવાન જગન્નાથના રથ દિલ્હી ચકલાથી પસાર, ભક્તોનું ઘોડાપૂર
Ahmedabad jajnnath Mandir History : અમદાવાદના જગન્નાથ મંદિરના નિર્માણ પાછળ છે આસ્થાભરી ગાથા, જાણો મંદિર અને રથયાત્રાનો ઇતિહાસ
Ahmedabad jajnnath Mandir History : અમદાવાદના જગન્નાથ મંદિરના નિર્માણ પાછળ છે આસ્થાભરી ગાથા, જાણો મંદિર અને રથયાત્રાનો ઇતિહાસ
Rain Forecast: રથયાત્રા પર થશે અમીછાંટણાં, એકસાથે 4 વરસાદી સિસ્ટમ સક્રિય થતાં આજે અમદાવાદમાં વરસાદની સંભાવના
Rain Forecast: રથયાત્રા પર થશે અમીછાંટણાં, એકસાથે 4 વરસાદી સિસ્ટમ સક્રિય થતાં આજે અમદાવાદમાં વરસાદની સંભાવના

વિડિઓઝ

Ahmedabad Rath Yatra : રથયાત્રામાં ગજરાજને પગમાં કેમ નંખાઈ બેડી?
Ahmedabad Rath Yatra : અમદાવાદના મેયરે કરી ભગવાનના રથની પૂજા
Gujarat Rain Breaking News: ગુજરાતમાં અષાઢી બીજે અમી છાંટણા, ક્યાં ક્યાં પડ્યો વરસાદ?
Ahmedabad Rathyatra : ભગવાન જગન્નાથની મંગળા આરતીના કરો દર્શન
Ahmedabad Rath Yatra : મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પહિંદવિધિ કરી રથયાત્રાનો કરાવ્યો પ્રારંભ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Rajkot Rain: રાજકોટના પડધરી અને લોધિકાના ગ્રામ્ય વિસ્તારમાં મૂશળધાર વરસાદ, સ્થાનિક નદીમાં નવા નીર 
Rajkot Rain: રાજકોટના પડધરી અને લોધિકાના ગ્રામ્ય વિસ્તારમાં મૂશળધાર વરસાદ, સ્થાનિક નદીમાં નવા નીર 
Gujarat Rain: એક સાથે ચાર સિસ્ટમ સક્રિય, આ જિલ્લાઓમાં વરસાદ ભૂક્કા બોલાવશે, જાણો અપડેટ 
Gujarat Rain: એક સાથે ચાર સિસ્ટમ સક્રિય, આ જિલ્લાઓમાં વરસાદ ભૂક્કા બોલાવશે, જાણો અપડેટ 
Morbi Rain: મોરબીના વાતાવરણમાં પલટો, શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં રથયાત્રા દરમિયાન અમીછાંટણા
Morbi Rain: મોરબીના વાતાવરણમાં પલટો, શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં રથયાત્રા દરમિયાન અમીછાંટણા
8th pay commission: કેંદ્રીય કર્મચારીઓ-પેન્શનર્સના પગાર અને HRA માં ઐતિહાસિક વધારો નક્કી! 
8th pay commission: કેંદ્રીય કર્મચારીઓ-પેન્શનર્સના પગાર અને HRA માં ઐતિહાસિક વધારો નક્કી! 
IMD Alert: આ તારીખથી દેશમાં ધોધમાર વરસાદની આગાહી, આ રાજ્યોમાં ભારે વરસાદનું રેડ એલર્ટ!
IMD Alert: આ તારીખથી દેશમાં ધોધમાર વરસાદની આગાહી, આ રાજ્યોમાં ભારે વરસાદનું રેડ એલર્ટ!
England vs India: બીજી વનડેમાં ઇંગ્લેન્ડે ટોસ જીતીને પ્રથમ બેટિંગ લીધી; જુઓ પ્લેઇંગ ઇલેવનમાં શું થયો ફેરફાર
England vs India: બીજી વનડેમાં ઇંગ્લેન્ડે ટોસ જીતીને પ્રથમ બેટિંગ લીધી; જુઓ પ્લેઇંગ ઇલેવનમાં શું થયો ફેરફાર
IRCTCએ લોન્ચ કર્યું નવું પોર્ટલ, સ્ટેપ બાય સ્ટેપ જાણો મુસાફરો કેવી રીતે બુક કરી શકશે ટિકિટ?
IRCTCએ લોન્ચ કર્યું નવું પોર્ટલ, સ્ટેપ બાય સ્ટેપ જાણો મુસાફરો કેવી રીતે બુક કરી શકશે ટિકિટ?
Jagannath Mandir: જગન્નાથ મંદિરના આ પગથિયાનું રહસ્ય જાણો છો? જાણો શું છે રહસ્યમય ગાથા
Jagannath Mandir: જગન્નાથ મંદિરના આ પગથિયાનું રહસ્ય જાણો છો? જાણો શું છે રહસ્યમય ગાથા
Embed widget