શોધખોળ કરો

અમદાવાદઃ 'ગુનોખોરીનો વિનાશ વેરનાર મહિલા કોર્પોરેટરે મત માંગવા આવવું નહીં', ભાજપના ક્યાં નેતા વિરુધ લાગ્યું આ બેનર?

ઠક્કરબાપા નગર વોર્ડના પૂર્વ કોર્પોરેટર અરુણા શાહ સામે સ્થાનિકોમાં વિરોધના સૂર ઉઠ્યા છે. અરુણા શાહ ત્રણ ટર્મથી ભાજપના કાઉન્સિલર રહ્યા છે.

અમદાવાદઃ અમદાવાદ કોર્પોરેશનની ચૂંટણી પહેલા પૂર્વ કાઉન્સિલરો સામે વિરોધના સૂર ઉઠ્યા છે. ઠક્કરબાપા નગર વોર્ડના પૂર્વ કોર્પોરેટર અરુણા શાહ સામે સ્થાનિકોમાં વિરોધના સૂર ઉઠ્યા છે. અરુણા શાહ ત્રણ ટર્મથી ભાજપના કાઉન્સિલર રહ્યા છે. સેન્સ પ્રક્રિયામાં અરુણા શાહે સૈજપુર બોઘા વોર્ડમાં ચૂંટણી લડવા ઈચ્છા દર્શાવી હતી. અમદાવાદઃ 'ગુનોખોરીનો વિનાશ વેરનાર મહિલા કોર્પોરેટરે મત માંગવા આવવું નહીં', ભાજપના ક્યાં નેતા વિરુધ લાગ્યું આ બેનર? અગાઉ અરુણા શાહ ઠક્કર બાપાનગર વોર્ડમાં કાઉન્સિલર રહી ચૂક્યા છે. ગઈ ટર્મ સુધી તેઓ ઠક્કરબાપા નગર વોર્ડના કાઉન્સીલર હતા. બેને હવે સૈજપુર બોઘા વોર્ડમાં ચૂંટણી લડવા ઈચ્છા દર્શાવી છે. ત્યારે કૃષ્ણનગરમાં મહિલા કોર્પોરેટરના વિરોધમાં પોસ્ટર લાગ્યા છે. અલગ અલગ પોસ્ટરમાં અલગ અલગ લખાણ લખવામાં આવ્યા છે. અમદાવાદઃ 'ગુનોખોરીનો વિનાશ વેરનાર મહિલા કોર્પોરેટરે મત માંગવા આવવું નહીં', ભાજપના ક્યાં નેતા વિરુધ લાગ્યું આ બેનર? એક પોસ્ટરમાં લખાયું છે કે, ચૂંટણી આવી એટલે અમારા કૃષ્ણનગરના મહિલા કોર્પોરેટર દેખાશે. ત્યાર બાદ ચૂંટણી પછી ખોવાઇ જશે. બીજા પોસ્ટરમાં લખ્યું છે કે, કૃષ્ણનગરનો વિકાસ નહીં પણ ગંદકી, ગુનાખોરીનો વિનાશ વેરનાર મહિલા કોર્પોરેટરે મત માગવા આવવું નહીં. અન્ય એક પોસ્ટરમાં લખ્યું છે કે, કોરોનાના કપરા સમયમાં જનતાની સંભાળ ન રાખનાર અમારા વિસ્તારમાં મત માંગવા આવવું નહીં. અમદાવાદઃ 'ગુનોખોરીનો વિનાશ વેરનાર મહિલા કોર્પોરેટરે મત માંગવા આવવું નહીં', ભાજપના ક્યાં નેતા વિરુધ લાગ્યું આ બેનર?
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

L K Advani: ફરી બગડી BJPના વરિષ્ઠ નેતા લાલકૃષ્ણ અડવાણીની તબિયત, હોસ્પિટલમાં ભરતી
L K Advani: ફરી બગડી BJPના વરિષ્ઠ નેતા લાલકૃષ્ણ અડવાણીની તબિયત, હોસ્પિટલમાં ભરતી
ટેટૂ બતાવીને રોલો પાડતાં લોકો માટે માઠા સમાચાર, થઈ શકે છે આ જીવલેણ બીમારી – સ્ટડીમાં થયો ખુલાસો
ટેટૂ બતાવીને રોલો પાડતાં લોકો માટે માઠા સમાચાર, થઈ શકે છે આ જીવલેણ બીમારી – સ્ટડીમાં થયો ખુલાસો
Gandhinagar News: ગુજરાત સરકારનો મોટો નિર્ણય, આટલા શિક્ષકોની કરવામાં આવશે ભરતી
Gandhinagar News: ગુજરાત સરકારનો મોટો નિર્ણય, આટલા શિક્ષકોની કરવામાં આવશે ભરતી
અનંત અંબાણી – રાધિકા મર્ચન્ટના લગ્નના વિધિ થઈ શરૂ, મામેરું સેરેમનીમાં સામે આ દુલ્હા-દુલ્હનની ઝલક
અનંત અંબાણી – રાધિકા મર્ચન્ટના લગ્નના વિધિ થઈ શરૂ, મામેરું સેરેમનીમાં સામે આ દુલ્હા-દુલ્હનની ઝલક
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hu to Bolish | હું તો બોલીશ | ખેતરની સાથે ધોવાયું નસીબHu to Bolish | હું તો બોલીશ |  દુર્ઘટનાઓની તપાસ એક નાટકમાત્રGir Somnath | ડમાસા ગામમાં શાળાના આચાર્યને નોટિસ ફટકારાતા છેડાયો વિવાદAhmedabad | વસ્ત્રાલ ‘જય રણછોડ માખણ ચોર’ ના નાદથી ગુંજી ઉઠ્યો, ભગવાન જગન્નાથનાં મામેરા દર્શનની સાથે નીકળી શોભાયાત્રાં

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
L K Advani: ફરી બગડી BJPના વરિષ્ઠ નેતા લાલકૃષ્ણ અડવાણીની તબિયત, હોસ્પિટલમાં ભરતી
L K Advani: ફરી બગડી BJPના વરિષ્ઠ નેતા લાલકૃષ્ણ અડવાણીની તબિયત, હોસ્પિટલમાં ભરતી
ટેટૂ બતાવીને રોલો પાડતાં લોકો માટે માઠા સમાચાર, થઈ શકે છે આ જીવલેણ બીમારી – સ્ટડીમાં થયો ખુલાસો
ટેટૂ બતાવીને રોલો પાડતાં લોકો માટે માઠા સમાચાર, થઈ શકે છે આ જીવલેણ બીમારી – સ્ટડીમાં થયો ખુલાસો
Gandhinagar News: ગુજરાત સરકારનો મોટો નિર્ણય, આટલા શિક્ષકોની કરવામાં આવશે ભરતી
Gandhinagar News: ગુજરાત સરકારનો મોટો નિર્ણય, આટલા શિક્ષકોની કરવામાં આવશે ભરતી
અનંત અંબાણી – રાધિકા મર્ચન્ટના લગ્નના વિધિ થઈ શરૂ, મામેરું સેરેમનીમાં સામે આ દુલ્હા-દુલ્હનની ઝલક
અનંત અંબાણી – રાધિકા મર્ચન્ટના લગ્નના વિધિ થઈ શરૂ, મામેરું સેરેમનીમાં સામે આ દુલ્હા-દુલ્હનની ઝલક
Ahmedabad Rathyatra 2024: 1400 સી.સી.ટી.વી, 20 ડ્રોન, 4500થી વધુ પોલીસકર્મીના બંદોબસ્ત વચ્ચે અમદાવાદમાં નીકળશે 147મી રથયાત્રા
Ahmedabad Rathyatra 2024: 1400 સી.સી.ટી.વી, 20 ડ્રોન, 4500થી વધુ પોલીસકર્મીના બંદોબસ્ત વચ્ચે અમદાવાદમાં નીકળશે 147મી રથયાત્રા
Hemant Soren: હેમંત સોરેન ફરી બનશે ઝારખંડના મુખ્યમંત્રી, ધારાસભ્ય દળના નેતા બન્યા
Hemant Soren: હેમંત સોરેન ફરી બનશે ઝારખંડના મુખ્યમંત્રી, ધારાસભ્ય દળના નેતા બન્યા
Team India: ભારત આવવા માટે રવાના થઇ ટીમ ઇન્ડિયા, કાલે વડાપ્રધાન મોદી કરશે મુલાકાત
Team India: ભારત આવવા માટે રવાના થઇ ટીમ ઇન્ડિયા, કાલે વડાપ્રધાન મોદી કરશે મુલાકાત
સ્ટોક બ્રોકર્સ પર હશે શેરબજારમાં ફ્રોડ શોધવાની અને રોકવાની જવાબદારી, SEBIએ જાહેર કર્યું નોટિફિકેશન
સ્ટોક બ્રોકર્સ પર હશે શેરબજારમાં ફ્રોડ શોધવાની અને રોકવાની જવાબદારી, SEBIએ જાહેર કર્યું નોટિફિકેશન
Embed widget