શોધખોળ કરો

અમદાવાદઃ 'ગુનોખોરીનો વિનાશ વેરનાર મહિલા કોર્પોરેટરે મત માંગવા આવવું નહીં', ભાજપના ક્યાં નેતા વિરુધ લાગ્યું આ બેનર?

ઠક્કરબાપા નગર વોર્ડના પૂર્વ કોર્પોરેટર અરુણા શાહ સામે સ્થાનિકોમાં વિરોધના સૂર ઉઠ્યા છે. અરુણા શાહ ત્રણ ટર્મથી ભાજપના કાઉન્સિલર રહ્યા છે.

અમદાવાદઃ અમદાવાદ કોર્પોરેશનની ચૂંટણી પહેલા પૂર્વ કાઉન્સિલરો સામે વિરોધના સૂર ઉઠ્યા છે. ઠક્કરબાપા નગર વોર્ડના પૂર્વ કોર્પોરેટર અરુણા શાહ સામે સ્થાનિકોમાં વિરોધના સૂર ઉઠ્યા છે. અરુણા શાહ ત્રણ ટર્મથી ભાજપના કાઉન્સિલર રહ્યા છે. સેન્સ પ્રક્રિયામાં અરુણા શાહે સૈજપુર બોઘા વોર્ડમાં ચૂંટણી લડવા ઈચ્છા દર્શાવી હતી. અમદાવાદઃ 'ગુનોખોરીનો વિનાશ વેરનાર મહિલા કોર્પોરેટરે મત માંગવા આવવું નહીં', ભાજપના ક્યાં નેતા વિરુધ લાગ્યું આ બેનર? અગાઉ અરુણા શાહ ઠક્કર બાપાનગર વોર્ડમાં કાઉન્સિલર રહી ચૂક્યા છે. ગઈ ટર્મ સુધી તેઓ ઠક્કરબાપા નગર વોર્ડના કાઉન્સીલર હતા. બેને હવે સૈજપુર બોઘા વોર્ડમાં ચૂંટણી લડવા ઈચ્છા દર્શાવી છે. ત્યારે કૃષ્ણનગરમાં મહિલા કોર્પોરેટરના વિરોધમાં પોસ્ટર લાગ્યા છે. અલગ અલગ પોસ્ટરમાં અલગ અલગ લખાણ લખવામાં આવ્યા છે. અમદાવાદઃ 'ગુનોખોરીનો વિનાશ વેરનાર મહિલા કોર્પોરેટરે મત માંગવા આવવું નહીં', ભાજપના ક્યાં નેતા વિરુધ લાગ્યું આ બેનર? એક પોસ્ટરમાં લખાયું છે કે, ચૂંટણી આવી એટલે અમારા કૃષ્ણનગરના મહિલા કોર્પોરેટર દેખાશે. ત્યાર બાદ ચૂંટણી પછી ખોવાઇ જશે. બીજા પોસ્ટરમાં લખ્યું છે કે, કૃષ્ણનગરનો વિકાસ નહીં પણ ગંદકી, ગુનાખોરીનો વિનાશ વેરનાર મહિલા કોર્પોરેટરે મત માગવા આવવું નહીં. અન્ય એક પોસ્ટરમાં લખ્યું છે કે, કોરોનાના કપરા સમયમાં જનતાની સંભાળ ન રાખનાર અમારા વિસ્તારમાં મત માંગવા આવવું નહીં. અમદાવાદઃ 'ગુનોખોરીનો વિનાશ વેરનાર મહિલા કોર્પોરેટરે મત માંગવા આવવું નહીં', ભાજપના ક્યાં નેતા વિરુધ લાગ્યું આ બેનર?
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Delhi: દિલ્હીમાં ક્યારે યોજાશે મુખ્યમંત્રીનો શપથ ગ્રહણ સમારોહ? સામે આવી મોટી જાણકારી
Delhi: દિલ્હીમાં ક્યારે યોજાશે મુખ્યમંત્રીનો શપથ ગ્રહણ સમારોહ? સામે આવી મોટી જાણકારી
Chhattisgarh: છત્તીસગઢમાં સેનાનું મોટું ઓપરેશન, એન્કાઉન્ટરમાં 12 નક્સલી ઠાર, 2 જવાન  શહીદ
Chhattisgarh: છત્તીસગઢમાં સેનાનું મોટું ઓપરેશન, એન્કાઉન્ટરમાં 12 નક્સલી ઠાર, 2 જવાન શહીદ
Delhi New CM: દિલ્લીમાં ભાજપની પ્રચંડ જીત બાદ હવે મુખ્યમંત્રી કોણ,રેસમાં સામેલ છે આ નામ
Delhi New CM: દિલ્લીમાં ભાજપની પ્રચંડ જીત બાદ હવે મુખ્યમંત્રી કોણ,રેસમાં સામેલ છે આ નામ
Vikas Walkar Died: દિલ્હીમાં ટૂકડા-ટૂકડા થયેલી શ્રદ્ધા વાકરના પિતાનું નિધન, દીકરીના અંતિમ સંસ્કારની જોતા રહી ગયા રાહ
Vikas Walkar Died: દિલ્હીમાં ટૂકડા-ટૂકડા થયેલી શ્રદ્ધા વાકરના પિતાનું નિધન, દીકરીના અંતિમ સંસ્કારની જોતા રહી ગયા રાહ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Anand Child Found : ‘હવે ઘરે પાછું નથી જવું , બીજી મમ્મી-પપ્પા મારે છે’, આણંદથી મળ્યું બાળકSurat Accident : સુરતમાં નબીરાએ બેફામ કાર ચલાવી 2 ભાઈનો લીધો ભોગ | નબીરો કેમેરા સામે રડવા લાગ્યોDelhi CM Resign : દિલ્લીમાં હાર બાદ મુખ્યમંત્રી પદેથી આતિશી આપ્યું રાજીનામુંDelhi CM Name : કોણ બનશે દિલ્લીના મુખ્યમંત્રી, રેસમાં કોનું નામ સૌથી આગળ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Delhi: દિલ્હીમાં ક્યારે યોજાશે મુખ્યમંત્રીનો શપથ ગ્રહણ સમારોહ? સામે આવી મોટી જાણકારી
Delhi: દિલ્હીમાં ક્યારે યોજાશે મુખ્યમંત્રીનો શપથ ગ્રહણ સમારોહ? સામે આવી મોટી જાણકારી
Chhattisgarh: છત્તીસગઢમાં સેનાનું મોટું ઓપરેશન, એન્કાઉન્ટરમાં 12 નક્સલી ઠાર, 2 જવાન  શહીદ
Chhattisgarh: છત્તીસગઢમાં સેનાનું મોટું ઓપરેશન, એન્કાઉન્ટરમાં 12 નક્સલી ઠાર, 2 જવાન શહીદ
Delhi New CM: દિલ્લીમાં ભાજપની પ્રચંડ જીત બાદ હવે મુખ્યમંત્રી કોણ,રેસમાં સામેલ છે આ નામ
Delhi New CM: દિલ્લીમાં ભાજપની પ્રચંડ જીત બાદ હવે મુખ્યમંત્રી કોણ,રેસમાં સામેલ છે આ નામ
Vikas Walkar Died: દિલ્હીમાં ટૂકડા-ટૂકડા થયેલી શ્રદ્ધા વાકરના પિતાનું નિધન, દીકરીના અંતિમ સંસ્કારની જોતા રહી ગયા રાહ
Vikas Walkar Died: દિલ્હીમાં ટૂકડા-ટૂકડા થયેલી શ્રદ્ધા વાકરના પિતાનું નિધન, દીકરીના અંતિમ સંસ્કારની જોતા રહી ગયા રાહ
દિલ્લીમાંથી AAPનું વિસર્જન, આતિશીએ મુખ્યમંત્રીના પદ પરથી આપ્યું રાજીનામુ, હવે નવી સરકારના શ્રીગણેશ
દિલ્લીમાંથી AAPનું વિસર્જન, આતિશીએ મુખ્યમંત્રીના પદ પરથી આપ્યું રાજીનામુ, હવે નવી સરકારના શ્રીગણેશ
Trending: ટ્રેનના ટોયલેટ બેસીને મહાકુંભમાં પહોંચી ત્રણ છોકરીઓ, વીડિયો વાયરલ થતાં જ ગુસ્સે ભરાયા લોકો
Trending: ટ્રેનના ટોયલેટ બેસીને મહાકુંભમાં પહોંચી ત્રણ છોકરીઓ, વીડિયો વાયરલ થતાં જ ગુસ્સે ભરાયા લોકો
Weather Update: હવામાન વિભાગે ફેબ્રુઆરીના અંતિમ સપ્તાહમાં વાતાવરણમાં પલટાની આપી ચેતાવણી
Weather Update: હવામાન વિભાગે ફેબ્રુઆરીના અંતિમ સપ્તાહમાં વાતાવરણમાં પલટાની આપી ચેતાવણી
Salman Khan: મલાઈકા અરોરા-અરબાઝ ખાનના છૂટાછેડા પર પહેલીવાર બોલ્યો સલમાન ખાન, કહ્યું- 'ઘણા ઉતાર-ચઢાવ..'
Salman Khan: મલાઈકા અરોરા-અરબાઝ ખાનના છૂટાછેડા પર પહેલીવાર બોલ્યો સલમાન ખાન, કહ્યું- 'ઘણા ઉતાર-ચઢાવ..'
Embed widget