શોધખોળ કરો
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
ગુજરાતીઓ 1 જુલાઈથી 5 મહિના માટે નહીં કરી શકે કોઈ પણ શુભ કાર્ય, જાણો શું છે કારણ ?
ચાતુર્માસને અશુભ માનવામાં આવે છે તેથી હિંદુઓ આ સમયગાળામાં સારાં કામ કરવાથી દૂર રહે છે.
![ગુજરાતીઓ 1 જુલાઈથી 5 મહિના માટે નહીં કરી શકે કોઈ પણ શુભ કાર્ય, જાણો શું છે કારણ ? Chaturmas start from 1st July 2020 ગુજરાતીઓ 1 જુલાઈથી 5 મહિના માટે નહીં કરી શકે કોઈ પણ શુભ કાર્ય, જાણો શું છે કારણ ?](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2020/06/26150045/temple.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
અમદાવાદઃ ગુજરાતીઓએ કોઈ પણ સારાં કામ કરી લેવાં હોય તો 30 જૂન સુધીનો સમય છે. એ પછી પાંચ મહિના સપધી કોઈ પણ સારાં કામ નહીં કરી શકાય. તેનું કારણ એ છે કે, 1 જુલાઈથી ચાતુર્માસ શરૂ થાય છે અને હિંદુ પરંપરામાં ચાતુર્માસ દરમિયાન કોઈ પણ શુભ કાર્ય નહીં કરવાની પરંપરા છે. 1 જુલાઈએ દેવશયની એકાદશીથી ચાતુર્માસ શરૂ થઇ રહ્યા છે. ચાતુર્માસનો અર્થ આમ તો ચાર મહિના થાય પણ આ વખતે અધિક માસ પણ હોવાથી પાચં મહિના સુધી સારાં કામ નહીં કરી શકાય.
ચાતુર્માસને અશુભ માનવામાં આવે છે તેથી હિંદુઓ આ સમયગાળામાં સારાં કામ કરવાથી દૂર રહે છે. આ સમયગાળામાં શુભ કામ કરી વર્જિત હોય છે. દેવશયની એકાદશીથી દેવઊઠની એકાદશી વચ્ચેના સમયને ચાતુર્માસ કહેવામાં આવે છે. આ વર્ષે અધિક માસ હોવાના કારણે ચાતુર્માસ ચારની જગ્યાએ પાંચ મહિના સુધી રહેશે. અધિક માસના કારણે શ્રાધ્ધ પક્ષ પછી આવતાં બધા જ તહેવાર લગભગ 20 થી 25 દિવસ મોડાં શરૂ થશે.
Khelo khul ke, sab bhool ke - only on Games Live
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ધર્મ-જ્યોતિષ
દેશ
બિઝનેસ
સમાચાર
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)