શોધખોળ કરો

Navratri 2023: CM ભૂપેન્દ્ર પટેલે 'વાઈબ્રન્ટ નવરાત્રી મહોત્સવ 2023'નો કરાવ્યો શુભારંભ

Navratri 2023: આજે નવલી નવરાત્રિની શરુઆત થઈ ગઈ છે. દેશભરમાં આજે ભક્તિ ભાવ સાથે માતાની પૂજા અર્ચના કરવામાં આવી રહી છે. આ ઉપરાંત આજે ગુજરાતમાં ઠેર ઠેર ગરબાનું આયોજન કરવામાં આવ્યું છે

Navratri 2023: આજે નવલી નવરાત્રિની શરુઆત થઈ ગઈ છે. દેશભરમાં આજે ભક્તિ ભાવ સાથે માતાની પૂજા અર્ચના કરવામાં આવી રહી છે. આ ઉપરાંત આજે ગુજરાતમાં ઠેર ઠેર ગરબાનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં મોટી સંખ્યામાં ખેલૈયાઓ ગરબે રની રહ્યા છે.

 

તો બીજી તરફ ગુજરાત સરકાર દ્વારા પણ અમદાવાદમાં ગરબાનું આયોજન કરવામાં આવ્યું છે. અમદાવાદના જીએમડીસી ગ્રાઉન્ડ ખાતે ગરબાનું આયોજન કરવામાં આવ્યું છે. આજે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતની ઉપસ્થિતિમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના વરદ્હસ્તે અમદાવાદના જીએમડીસી ખાતે 'વાઈબ્રન્ટ નવરાત્રી મહોત્સવ 2023'નો શુભારંભ કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે મોટી સંખ્યામાં લોકો હાજર રહ્યા હતા.

 

શું કહ્યું સીએમ ભૂપેન્દ્ર પટેલે

અમદાવાદ ખાતે માનનીય રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજી, સાથી મંત્રીશ્રીઓ સહિત મહાનુભાવોની ઉપસ્થિતિમાં શક્તિ ઉપાસનાના દિવ્ય અને ભવ્ય ઉત્સવ સમા વાઇબ્રન્ટ નવરાત્રિ મહોત્સવના શુભારંભ પ્રસંગે સહભાગી થવાનો અવસર મળ્યો.શક્તિના પરમ ઉપાસક એવા માનનીય શ્રી નરેન્દ્રભાઈ મોદીએ નવરાત્રિ અને ગરબાની ગુજરાતની સાંસ્કૃતિક વિરાસતને વાઇબ્રન્ટ નવરાત્રિ મહોત્સવના આયોજન દ્વારા ગ્લોબલ પ્લેટફોર્મ આપ્યું છે. આ મહોત્સવ થકી ગરબાને વૈશ્વિ સ્તરે આગવી ઓળખ મળી છે. જગતજનનીની આરાધના અમૃતકાળમાં વિકસિત ભારતના નિર્માણ માટે દેશવાસીઓને નવી ઊર્જા પ્રદાન કરે એ જ પ્રાર્થના.

આજથી માં અબાના નવલા નોરતાંની શરૂઆત થઇ રહી છે, આજે આસો સુદ એકમથી પ્રથમ નોરતું શરૂ થઇ રહ્યું છે, અને આ દિવસે દરેક વ્યક્તિ માં અંબા અને કુળદેવીના દર્શને પહોંચ્યા છે. આજે બનાસકાંઠાના શક્તિપીઠ અંબાજીમાં વહેલી સવારથી જ ભક્તોની ભારે ભીડે જોવા મળી રહી છે. આજે પ્રથમ નોરતાને લઇને બનાસકાંઠાના અંબાજી શક્તિધામમાં વહેલી સવારથી માં અંબાના દર્શને પહોંચ્યા છે. આરાસુરી માતાજીના મંદિરે વહેલી સવારથી જ ભક્તોની ભારે ભીડ ઉમટી છે.

શક્તિપીઠ અંબાજી મંદિરમા યાત્રાળુઓનો મોટો ધસારો દેખાઇ રહ્યો છે. અહીં મંદિરમાં એન્ટ્રીના તમામ ગેટ માઇભક્તોથી ઉભરાયા છે. નવરાત્રિના પ્રારંભે અંબાજી મંદિરમાં જય જય અંબેનાં નાદ સાથે ભક્તિમય માહૌલ સર્જાયો છે. આજે નવરાત્રિનો પ્રથમ દિવસ છે. , 15 ઓક્ટોબર, 2023 થી નવરાત્રિ શરૂ થઈ રહી છે, નવરાત્રિ 23 ઓક્ટોબર, 2023, મંગળવારના રોજ સમાપ્ત થશે, જ્યારે વિજયાદશમી અથવા દશેરાનો તહેવાર 24 ઓક્ટોબરે ઉજવવામાં આવશે. શારદીય નવરાત્રિ અશ્વિન માસના શુક્લ પક્ષની પ્રતિપદા તિથિથી નવમી તિથિ સુધી ઉજવવામાં આવે છે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Rain Forecast: દેશના આ રાજ્યોમાં આગામી 24 કલાકમાં ભારે પવન સાથે  વરસાદની આગાહી, 13 રાજ્યોમાં એલર્ટ
Rain Forecast: દેશના આ રાજ્યોમાં આગામી 24 કલાકમાં ભારે પવન સાથે વરસાદની આગાહી, 13 રાજ્યોમાં એલર્ટ
દિલ્હી-રાજસ્થાન સહિત 17 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદનું એલર્ટ, આસામમાં પૂરથી 11 લાખ લોકો પ્રભાવિત
દિલ્હી-રાજસ્થાન સહિત 17 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદનું એલર્ટ, આસામમાં પૂરથી 11 લાખ લોકો પ્રભાવિત
Hathras Satsang: હાથરસ દુર્ઘટનામાં અત્યાર સુધીમાં 116નાં મોત, CM યોગીએ સહાય રકમની કરી જાહેરાત
Hathras Satsang: હાથરસ દુર્ઘટનામાં અત્યાર સુધીમાં 116નાં મોત, CM યોગીએ સહાય રકમની કરી જાહેરાત
શંખ વગાડો અને રોગ ભગાડો, અદ્ભુત છે તેના ફાયદા, જાણો સાચી રીત
શંખ વગાડો અને રોગ ભગાડો, અદ્ભુત છે તેના ફાયદા, જાણો સાચી રીત
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hu to Bolish | હું તો બોલીશ | રાજકોટના 'ગઠિયા' કોણ કોણ?Hu to Bolish | હું તો બોલીશ | આ ગુંડાગર્દી નહીં ચાલેHu to Bolish | હું તો બોલીશ | પાણીનો પ્રચંડ પ્રહારValsad Rains | કુંડી ગામે ભારે પવન ફુંકાતા ઘરોના છાપરા ઉડ્યા

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Rain Forecast: દેશના આ રાજ્યોમાં આગામી 24 કલાકમાં ભારે પવન સાથે  વરસાદની આગાહી, 13 રાજ્યોમાં એલર્ટ
Rain Forecast: દેશના આ રાજ્યોમાં આગામી 24 કલાકમાં ભારે પવન સાથે વરસાદની આગાહી, 13 રાજ્યોમાં એલર્ટ
દિલ્હી-રાજસ્થાન સહિત 17 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદનું એલર્ટ, આસામમાં પૂરથી 11 લાખ લોકો પ્રભાવિત
દિલ્હી-રાજસ્થાન સહિત 17 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદનું એલર્ટ, આસામમાં પૂરથી 11 લાખ લોકો પ્રભાવિત
Hathras Satsang: હાથરસ દુર્ઘટનામાં અત્યાર સુધીમાં 116નાં મોત, CM યોગીએ સહાય રકમની કરી જાહેરાત
Hathras Satsang: હાથરસ દુર્ઘટનામાં અત્યાર સુધીમાં 116નાં મોત, CM યોગીએ સહાય રકમની કરી જાહેરાત
શંખ વગાડો અને રોગ ભગાડો, અદ્ભુત છે તેના ફાયદા, જાણો સાચી રીત
શંખ વગાડો અને રોગ ભગાડો, અદ્ભુત છે તેના ફાયદા, જાણો સાચી રીત
Gujarat Rain :  બનાસકાંઠા, સુરત, નવસારી, વલસાડમાં રેડ એલર્ટ, ભારેથી અતિભારે વરસાદની આગાહી
Gujarat Rain :  બનાસકાંઠા, સુરત, નવસારી, વલસાડમાં રેડ એલર્ટ, ભારેથી અતિભારે વરસાદની આગાહી
સાવધાન! પાણીપુરી ખાધી તો કેન્સર થવાનું નક્કી! FSSAI ના રિપોર્ટમાં થયો મોટો ખુલાસો
સાવધાન! પાણીપુરી ખાધી તો કેન્સર થવાનું નક્કી! FSSAI ના રિપોર્ટમાં થયો મોટો ખુલાસો
Ahmedabad: હિન્દુઓ પરની રાહુલ ગાંધીની ટિપ્પણીને લઇને અમદાવાદમાં કોંગ્રેસ અને BJPના કાર્યકરો વચ્ચે પથ્થરમારો
Ahmedabad: હિન્દુઓ પરની રાહુલ ગાંધીની ટિપ્પણીને લઇને અમદાવાદમાં કોંગ્રેસ અને BJPના કાર્યકરો વચ્ચે પથ્થરમારો
PM Modi Lok Sabha Speech Live: લોકસભામાં બોલ્યા PM મોદી- '2014 પહેલા કૌભાંડોની કૌભાંડ સાથે સ્પર્ધા થતી'
PM Modi Lok Sabha Speech Live: લોકસભામાં બોલ્યા PM મોદી- '2014 પહેલા કૌભાંડોની કૌભાંડ સાથે સ્પર્ધા થતી'
Embed widget