શોધખોળ કરો

આ છે અમદાવાદના ‘Real Hero’: આગમાં ફસાયેલા લોકોને કેવી રીતે ફ્લેટમાંથી બહાર કાઢ્યા? જાણો વિગત

રેસ્ક્યૂ કામમાં પોલીસનો એક એલઆરડી કોન્સ્ટેબલ નજીવી ઈજા થઈ હતી. તમામે જીવના જોખમે લોકોના જીવ બચાવ્યા હતાં. અમદાવાદના આ 6 હીરોએ ફાયર બ્રિગેડ આવે તે પહેલાં જ પોતાની હિંમત બતાવી હતી જો જીવ જોખમમાં ન મુકી લોકોને ન બચાવ્યા હોત તો મોટી જાનહાની થઈ હોત

અમદાવાદ: ગોતામાં આવેલા ગણેશ જિનેસિસ ફ્લેટમાં લાગેલી ભીષણ આગમાં સામાન્ય નાગરિકથી લઈને પોલીસ અને ફાયર બ્રિગેડના જવાનોએ અભૂતપૂર્વ હિંમત દાખવી લોકોને બચાવવામાં મદદ કરી હતી. રેસ્ક્યૂ કામમાં પોલીસનો એક એલઆરડી કોન્સ્ટેબલ નજીવી ઈજા થઈ હતી. તમામે જીવના જોખમે લોકોના જીવ બચાવ્યા હતાં. અમદાવાદના આ 6 હીરોએ ફાયર બ્રિગેડ આવે તે પહેલાં જ પોતાની હિંમત બતાવી હતી જો જીવ જોખમમાં ન મુકી લોકોને ન બચાવ્યા હોત તો મોટી જાનહાની થઈ હોત. લોકોનો જીવ બચાવનાર એક યુવાને કહ્યું હતું કે, હું બાજુની કન્સ્ટ્રક્શન સાઈટ પર ડ્રાઈવર છું. મારા શેઠને મૂકવા માટે હું અહીં આવ્યો હતો ત્યારે જોયું કે આગ લાગી છે. સાઈટની ફ્લેટ તરફની દીવાલ કુદીને હું અને વિરાટ પટેલ અહીં પહોંચ્યા હતાં. અમે ફ્લેટની પાઈપ પરથી ચોથા માળે પહોંચ્યા અને ઉપરથી એક માણસે દોરડાથી એક્સ્ટિંગ્યુશર મોકલતાં તેનાથી આગ બુઝાવવાની કામગીરી કરી હતી. ત્યાર બાદ તમામ માળ ચેક કર્યા કે કોઈ ફસાયું નથી ને. વધુમાં જણાવ્યું હતું કે, સામેના ફ્લેટમાં બેડરૂમમાં રહેલા એક બેનને અમે બાલકનીમાંથી દોરડાથી બાંધીને નીચે ઉતાર્યાં હતાં. હું દોરડું સાથે લઈ ગયો હતો. ત્યાર બાદ ફાયરના માણસો મદદમાં આવ્યા હતાં. નીચે ભીડ પણ જામી ગઈ હતી પરંતુ કોઈ મદદ કરવા ઉપર જવાનું જોખમ લેવા તૈયાર ન હતાં.
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Chhattisgarh Encounter: પોલીસને મળી મોટી સફળતા, નારાયણપુર એન્કાઉન્ટરમાં 30 નક્સલવાદીઓને ઠાર કર્યા
Chhattisgarh Encounter: પોલીસને મળી મોટી સફળતા, નારાયણપુર એન્કાઉન્ટરમાં 30 નક્સલવાદીઓને ઠાર કર્યા
સરકારી કર્મચારીઓ માટે હેલ્મેટ ફરજિયાત, ઉલ્લંઘન પર દંડ કરવાની સાથે લાયસન્સ રદ કરાશે
સરકારી કર્મચારીઓ માટે હેલ્મેટ ફરજિયાત, ઉલ્લંઘન પર દંડ કરવાની સાથે લાયસન્સ રદ કરાશે
ડાયાબિટીસના દર્દીઓ પણ નવરાત્રિમાં વ્રત રાખી શકે છે, આ રીતે જાળવી શકાશે ઇન્સ્યુલિનનું લેવલ
ડાયાબિટીસના દર્દીઓ પણ નવરાત્રિમાં વ્રત રાખી શકે છે, આ રીતે જાળવી શકાશે ઇન્સ્યુલિનનું લેવલ
World War 3 Speculation: શું મિડલ ઇસ્ટ મહાયુદ્ધના આરે છે? જો વિશ્વયુદ્ધ 3 થશે તો શું ખરેખર બધાનો અંત આવી જશે? AI ના જવાબો ચોંકાવનારા છે
World War 3 Speculation: શું મિડલ ઇસ્ટ મહાયુદ્ધના આરે છે? જો વિશ્વયુદ્ધ 3 થશે તો શું ખરેખર બધાનો અંત આવી જશે? AI ના જવાબો ચોંકાવનારા છે
Advertisement
ABP Premium

વિડિઓઝ

Jamnagar Crime | જામનગરમાં પ્રેમસંબંધ રાખવા ઇનકાર કરનાર ભાભીની દિયરે કરી નાંખી હત્યાDriving Test | આવતી કાલે ગુજરાતના ઓટોમેટિક ડ્રાઇવિંગ ટેસ્ટ રહેશે બંધGold Price | સોનાના ભાવમાં સતત વધારો, આજે અમદાવાદમાં કેટલે પહોંચ્યો ભાવ?Amit Shah | માણસામાં જ બનશે મેડિકલ કોલેજ, અમિત શાહે કરી જાહેરાત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Chhattisgarh Encounter: પોલીસને મળી મોટી સફળતા, નારાયણપુર એન્કાઉન્ટરમાં 30 નક્સલવાદીઓને ઠાર કર્યા
Chhattisgarh Encounter: પોલીસને મળી મોટી સફળતા, નારાયણપુર એન્કાઉન્ટરમાં 30 નક્સલવાદીઓને ઠાર કર્યા
સરકારી કર્મચારીઓ માટે હેલ્મેટ ફરજિયાત, ઉલ્લંઘન પર દંડ કરવાની સાથે લાયસન્સ રદ કરાશે
સરકારી કર્મચારીઓ માટે હેલ્મેટ ફરજિયાત, ઉલ્લંઘન પર દંડ કરવાની સાથે લાયસન્સ રદ કરાશે
ડાયાબિટીસના દર્દીઓ પણ નવરાત્રિમાં વ્રત રાખી શકે છે, આ રીતે જાળવી શકાશે ઇન્સ્યુલિનનું લેવલ
ડાયાબિટીસના દર્દીઓ પણ નવરાત્રિમાં વ્રત રાખી શકે છે, આ રીતે જાળવી શકાશે ઇન્સ્યુલિનનું લેવલ
World War 3 Speculation: શું મિડલ ઇસ્ટ મહાયુદ્ધના આરે છે? જો વિશ્વયુદ્ધ 3 થશે તો શું ખરેખર બધાનો અંત આવી જશે? AI ના જવાબો ચોંકાવનારા છે
World War 3 Speculation: શું મિડલ ઇસ્ટ મહાયુદ્ધના આરે છે? જો વિશ્વયુદ્ધ 3 થશે તો શું ખરેખર બધાનો અંત આવી જશે? AI ના જવાબો ચોંકાવનારા છે
Crime: દિયરે ભાભી સાથે બાંધ્યા સંબંધ, ભાઈને ખબર પડી જતા ખાર રાખીને ભાભીની કરી નાંખી હત્યા
Crime: દિયરે ભાભી સાથે બાંધ્યા સંબંધ, ભાઈને ખબર પડી જતા ખાર રાખીને ભાભીની કરી નાંખી હત્યા
જુલાઈમાં ખબર પડી કે ઘી અશુદ્ધ છે તો મંદિર સુધી કેમ પહોંચવા દીધું? પૂછીને ઊલટા ફસાયા કપિલ સિબ્બલ
જુલાઈમાં ખબર પડી કે ઘી અશુદ્ધ છે તો મંદિર સુધી કેમ પહોંચવા દીધું? પૂછીને ઊલટા ફસાયા કપિલ સિબ્બલ
શું ભારત-પાકિસ્તાન વચ્ચે વાતચીત થશે? SCO શિખર સંમેલનમાં ભાગ લેવા પાકિસ્તાન જશે ભારતના આ મંત્રી
શું ભારત-પાકિસ્તાન વચ્ચે વાતચીત થશે? SCO શિખર સંમેલનમાં ભાગ લેવા પાકિસ્તાન જશે ભારતના આ મંત્રી
વાત્સલ્યધામ ખાતે સુનીતાઝ મેકરસ્પેસ દ્વારા “Plant a Smile” રેલી નો શુભારંભ
વાત્સલ્યધામ ખાતે સુનીતાઝ મેકરસ્પેસ દ્વારા “Plant a Smile” રેલી નો શુભારંભ
Embed widget