શોધખોળ કરો

ઈતિહાસમાં પહેલીવાર અમદાવાદમાં નહીં નીકળે રથયાત્રા, કોરોના મહામારીના પગલે હાઈકોર્ટે લગાવી રોક

સુપ્રીમ કોર્ટની ગાઇડલાઇનને ધ્યાને રાખીને હાઇકોર્ટે નોંધ્યુ કે, અમદાવાદમાં કોરોનાના કુલ 18 હજારથી પણ વધુ કેસ છે. એવામાં રથયાત્રા યોજવી હિતાવહ નથી.

અમદાવાદ: કોરોના મહામારીના પગલે આ વર્ષે શહેરમાં ભગવાન જગન્નાથની 143મીં રથયાત્રા નહીં નીકળે. કોરોના વાયરસના સંક્રમણને ધ્યાનમાં રાખી હાઈકોર્ટે રથયાત્રા પર રોક લગાવી દીધી છે. અષાઢી બીજના દિવસે ભગવાન જગન્નાથની રથયાત્રાની પરંપરા આ વખતે તૂટશે. ઈતિહાસમાં પહેલીવાર અમદાવાદમાં રથયાત્રા નહીં નીકળે. સુપ્રીમ કોર્ટની ગાઇડલાઇનને ધ્યાને રાખીને હાઇકોર્ટે નોંધ્યુ કે, અમદાવાદમાં કોરોનાના કુલ 18 હજારથી પણ વધુ કેસ છે. એવામાં રથયાત્રા યોજવી હિતાવહ નથી. જો કે, આ પહેલા મુખ્યમંત્રી ગૃહરાજ્યમંત્રી અને ગૃહમંત્રાલયના અધિકારીઓએ રથયાત્રાને લઇને લાંબુ મંથન કર્યુ, પણ એ પણ એટલી જ વાસ્તવિકતા છે કે સરકાર રથયાત્રાને અનુમતિ આપી કોરોનાના સંક્રમણને લઇને કોઇ પણ પ્રકારનું જોખમ ઉઠાવવા માંગતી નથી. આ પહેલા સુપ્રિમ કોર્ટે પુરીની રથયાત્રા પર રોક લગાવી છે. ઉલ્લેખનીય છે કે, જે રૂટ પર ભગવાન જગન્નાથ નગરચર્યા પર નીકળે છે તે રૂટ પર 25 ટકા કંટેઇનમેન્ટ ઝોન છે. આ સંજોગોમાં રથયાત્રાને મંજૂરી આપવી ખતરનાક સાબિત થઇ શકે.  અમદાવાદ બાદ સૌથી વધુ કોરોનાગ્રસ્ત સુરતમાં પણ રથયાત્રાને અનુમતિ અપાઇ નથી. સુરતમાં 5 પૈકી એક પણ સ્થાને આ વર્ષે રથયાત્રા નહીં યોજાઇ. ભક્તોના પ્રવેશ પ્રતિબંધ સાથે મંદિર પરિસરમાં જ ભગવાનની યાત્રા કરાશે. અમદાવાદમાં હાલ કોરોના વાયરસના કેસ 18 હજારથી વધુ છે, જેમાંથી 3500 જેટલા એક્ટિવ કેસ છે.
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

આજનું હવામાનઃ આજે રાજ્યના નવ જિલ્લામાં ગાજવીજ અને કડાકા ભડાકા સાથે વરસાદ તૂટી પડશે, જાણો લેટેસ્ટ આગાહી
આજનું હવામાનઃ આજે રાજ્યના નવ જિલ્લામાં ગાજવીજ અને કડાકા ભડાકા સાથે વરસાદ તૂટી પડશે, જાણો લેટેસ્ટ આગાહી
SME IPO માં અરજી કરતાં પહેલા જાણો આ NSE નો આ નવો નિયમ, નફામાં થઈ શકે છે નુકસાન
SME IPO માં અરજી કરતાં પહેલા જાણો આ NSE નો આ નવો નિયમ, નફામાં થઈ શકે છે નુકસાન
UK Elections: એક્ઝિટ પોલમાં લેબર પાર્ટીને પ્રચંડ બહુમતીનો અંદાજ, એન્ટી ઇનકમ્બન્સી ઋષિ સુનક પર પડશે ભારે?
UK Elections: એક્ઝિટ પોલમાં લેબર પાર્ટીને પ્રચંડ બહુમતીનો અંદાજ, એન્ટી ઇનકમ્બન્સી ઋષિ સુનક પર પડશે ભારે?
Team India: વાનખેડેમાં ટીમ ઈન્ડિયાનું જશ્ન,કોહલી-રોહિતની ઈમોશનલ સ્પીચ, જાણો વિક્ટ્રી પરેડમાં શું-શું થયું?
Team India: વાનખેડેમાં ટીમ ઈન્ડિયાનું જશ્ન,કોહલી-રોહિતની ઈમોશનલ સ્પીચ, જાણો વિક્ટ્રી પરેડમાં શું-શું થયું?
Advertisement
ABP Premium

વિડિઓઝ

Ahmedabad Rain | શહેરના વિવિધ વિસ્તારોમાં ખાબક્યો ધોધમાર વરસાદ, જુઓ વીડિયોAmbalal patel Forecast | જુલાઈ મહિનામાં વરસાદને લઈને હવામાન વિભાગે શું કરી મોટી આગાહી?Inflation Hike | તહેવારો પહેલા સિંગતેલના ભાવમાં ઝીંકાયો વધારો, જુઓ કેટલા વધ્યા ભાવ? | Oil PriceAmreli | બે મહિના પહેલા ઊભી કરાયેલી પવનચક્કી થઈ ધરાશાયી, મજૂરો અને ખેડૂતોનું શું થયું?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
આજનું હવામાનઃ આજે રાજ્યના નવ જિલ્લામાં ગાજવીજ અને કડાકા ભડાકા સાથે વરસાદ તૂટી પડશે, જાણો લેટેસ્ટ આગાહી
આજનું હવામાનઃ આજે રાજ્યના નવ જિલ્લામાં ગાજવીજ અને કડાકા ભડાકા સાથે વરસાદ તૂટી પડશે, જાણો લેટેસ્ટ આગાહી
SME IPO માં અરજી કરતાં પહેલા જાણો આ NSE નો આ નવો નિયમ, નફામાં થઈ શકે છે નુકસાન
SME IPO માં અરજી કરતાં પહેલા જાણો આ NSE નો આ નવો નિયમ, નફામાં થઈ શકે છે નુકસાન
UK Elections: એક્ઝિટ પોલમાં લેબર પાર્ટીને પ્રચંડ બહુમતીનો અંદાજ, એન્ટી ઇનકમ્બન્સી ઋષિ સુનક પર પડશે ભારે?
UK Elections: એક્ઝિટ પોલમાં લેબર પાર્ટીને પ્રચંડ બહુમતીનો અંદાજ, એન્ટી ઇનકમ્બન્સી ઋષિ સુનક પર પડશે ભારે?
Team India: વાનખેડેમાં ટીમ ઈન્ડિયાનું જશ્ન,કોહલી-રોહિતની ઈમોશનલ સ્પીચ, જાણો વિક્ટ્રી પરેડમાં શું-શું થયું?
Team India: વાનખેડેમાં ટીમ ઈન્ડિયાનું જશ્ન,કોહલી-રોહિતની ઈમોશનલ સ્પીચ, જાણો વિક્ટ્રી પરેડમાં શું-શું થયું?
ONGCમાં 40000ની પગાર સાથે નોકરી જોઈએ છે, તો ફટાફટ કરો અરજી, બમ્પર ભરતી બહાર પડી
ONGCમાં 40000ની પગાર સાથે નોકરી જોઈએ છે, તો ફટાફટ કરો અરજી, બમ્પર ભરતી બહાર પડી
Gujarat Rain: અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી, ગાજવીજ સાથે આ વિસ્તારમાં પડશે વરસાદ
Gujarat Rain: અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી, ગાજવીજ સાથે આ વિસ્તારમાં પડશે વરસાદ
Gujarat Rain: ભારે વરસાદને લઈ હવામાન વિભાગે કરી લેટેસ્ટ આગાહી, જાણો ક્યાં પડશે વરસાદ
Gujarat Rain: ભારે વરસાદને લઈ હવામાન વિભાગે કરી લેટેસ્ટ આગાહી, જાણો ક્યાં પડશે વરસાદ
Team India Victory Parade : ટીમ ઈન્ડિયાને 125 કરોડ રૂપિયાની ઈનામી રકમ મળી, સ્પિચ દરમિયાન ભાવુક થયો કોહલી
Team India Victory Parade : ટીમ ઈન્ડિયાને 125 કરોડ રૂપિયાની ઈનામી રકમ મળી, સ્પિચ દરમિયાન ભાવુક થયો કોહલી
Embed widget