શોધખોળ કરો
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
કોરોના વાયરસને લઈને અમદાવાદ માટે ચિંતાના સમાચાર, જાણો વિગત
કોરોના વાયરસની મહામારીને લઈ તમામ લોકોએ સર્તક રહેવાની જરૂર છે. અમદાવાદમાં કોરોના વાયરસને લઈને ફરી એક વખત લોકોએ જાગ્રૃત રહેવાની જરૂર છે.
![કોરોના વાયરસને લઈને અમદાવાદ માટે ચિંતાના સમાચાર, જાણો વિગત Increase in active cases of corona again in the North West Zone Ahemdabad કોરોના વાયરસને લઈને અમદાવાદ માટે ચિંતાના સમાચાર, જાણો વિગત](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2020/10/14185728/corona-update.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
અમદાવાદ : કોરોના વાયરસની મહામારીને લઈ તમામ લોકોએ સર્તક રહેવાની જરૂર છે. અમદાવાદમાં કોરોના વાયરસને લઈને ફરી એક વખત લોકોએ જાગ્રૃત રહેવાની જરૂર છે. અમદાવાદના ઉત્તર પશ્રિમ ઝોનની જનતાને વધુ સતર્ક રહેવાની જરૂર છે, કારણ કે ઉત્તરપશ્ચિમ ઝોનમાં ફરી કોરોનાના એક્ટિવ કેસમાં વધારો થઈ રહ્યો છે.
ચાંદલોડિયા ગોતા અને બોડકદેવ વિસ્તારમાં કોરોના એક્ટીવ કેસનો આંકડો 513 પર પહોંચ્યો છે. પશ્ચિમ ઝોનમાં 507, દક્ષિણ પશ્ચિમ ઝોનમાં 495, મધ્યઝોનમાં 317 અને ઉત્તર ઝોનમાં 360 એક્ટીવ કેસનો આંક પહોંચ્યો છે.
દક્ષિણ ઝોનમાં કોરોના એક્ટિવ કેસનો આંકડો 435 અને પૂર્વ ઝોનમાં 369 નોંધાયો છે. છેલ્લા 24 કલાકમાં ખાનગી હોસ્પિટલમાં બે દર્દીઓના મૃત્યુ પણ થઈ ચૂકયા છે. અમદાવાદમાં કોરોના સંક્રમિત દર્દીઓની સંખ્યા 38 હજાર 418 છે.
Khelo khul ke, sab bhool ke - only on Games Live
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
દેશ
શિક્ષણ
દેશ
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)