શોધખોળ કરો

ફરી કોરોનાની લહેરનો ડર! અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં 300 ICU બેડની વ્યવસ્થા કરવા સૂચના

અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં પણ કોરોના અંગેની તૈયારીઓ શરૂ કરવામાં આવી. આગામી 24 થી 48 કલાકમાં વોર્ડ ઉભો કરવા સૂચના આપવામાં આવી છે.

Corona Cases In Gujarat: કોરોનાના નવા વેરીએન્ટ માટે રાજ્ય સરકારની સૂચના બાદ સરકારી હોસ્પિટલમાં શરૂ કરવામાં આવી છે તૈયારીઓ. AMC સંચાલિત SVP હોસ્પિટલ બાદ સિવિલ હોસ્પિટલમાં પણ તૈયારીઓ શરૂ કરવામાં આવી છે. કોરોનાની ત્રણ લહેરમાં 80000 જેટલા દર્દીઓની સારવાર બાદ વધુ એક વખત સિવિલ હોસ્પિટલમાં ઓક્સિજન ટેન્ક, દવાઓનો જથ્થો પર્યાપ્ત માત્રામાં રાખવા સૂચના આપવામાં આવી છે.

આગામી 24 થી 48 કલાકમાં કોરોના માટેના 60 બેડ તૈયાર કરવા સૂચના આપવામાં આવી છે. જો કે કોરોનાના નવા વેરિયન્ટ મામલે રાહતના સમાચાર એ પણ છે કે છેલ્લા એક સપ્તાહમાં પોઝિટિવ આવેલા સાત દર્દીઓ પૈકી તમામ દર્દીઓ હોમ આઇસોલેટ છે.

સિવિલ પ્રશાસનની તૈયારીઓ

  • 20 હજાર લીટરની બે ઓક્સિજન ટેન્ક
  • 650 કન્સ્ટ્રેટર તૈયાર રાખવા માટે વિભાગીય વડાઓને સુચના
  • 300 ICU બેડની વ્યવસ્થા આગામી 24 થી 48 કલાકમાં તૈયાર કરવા સૂચના
  • 500 વેન્ટિલેટર જેટલા બેડ તૈયાર રાખવા સૂચના
  • 5300 લીટર પ્રતિ મિનિટ ઉત્પાદન કરી શકે તેવા સાત ઓક્સિજન પ્લાન્ટ

દેશમાં કોરોનાના નવા કેસોએ ફરી એકવાર તણાવ વધારી દીધો છે. દરમિયાન, કોવિડ-19ના સબ-વેરિઅન્ટ JN.1ના 21 કેસની પુષ્ટિ થઈ છે. સમાચાર એજન્સી પીટીઆઈએ સત્તાવાર સૂત્રોને ટાંકીને જણાવ્યું હતું કે સબ-વેરિઅન્ટ JN.1ના નવા 21 કેસમાંથી 19 ગોવામાં નોંધાયા છે. કેરળ અને મહારાષ્ટ્રમાં એક-એક કેસ નોંધાયો છે.

કોરોનાના નવા કેસો અંગે નીતિ આયોગ (સ્વાસ્થ્ય)ના સભ્ય વીકે પોલે કહ્યું કે ગભરાવાની જરૂર નથી. પોલે કહ્યું કે કોરોનાથી પ્રભાવિત લગભગ 91 થી 92 ટકા લોકો ઘરે સારવાર પસંદ કરી રહ્યા છે.

દરમિયાન, કેન્દ્રીય આરોગ્ય સચિવ સુધાંશ પંતે કહ્યું કે કેસ વધી રહ્યા હોવા છતાં, 92.8 ટકા કેસોની સારવાર ઘરે થઈ રહી છે, જે હળવા રોગને સૂચવે છે. ઉપરાંત, વિશ્વ આરોગ્ય સંસ્થા (WHO) એ કોરોના વાયરસના JN.1ને 'રુચિનું ચલ' ગણાવ્યું અને કહ્યું કે તેનાથી વધારે જોખમ નથી.

તૈયારીઓ અંગે બેઠક

કેન્દ્રીય આરોગ્ય પ્રધાન મનસુખ માંડવિયાએ બુધવારે કોરોનાના વધતા કેસોને ધ્યાનમાં રાખીને રાજ્ય અને કેન્દ્ર શાસિત પ્રદેશોના આરોગ્ય પ્રધાનો સાથે બેઠક યોજી હતી. મંડવિયાએ બેઠક બાદ કહ્યું હતું કે કોઈપણ પ્રકારના પડકારનો સામનો કરવા માટે આપણે બધાએ સાથે મળીને કામ કરવું પડશે.

દેશમાં કેટલા કેસ નોંધાયા?

કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા બુધવારે જાહેર કરવામાં આવેલા આંકડા અનુસાર, કોરોના વાયરસના 614 નવા કેસ નોંધાયા છે. આ સાથે, કોવિડ -19 દર્દીઓની સંખ્યા વધીને 2,311 થઈ ગઈ છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

સુરેન્દ્રનગરમાં ગેરકાયદે લીલા લાકડાની હેરાફેરીનો પર્દાફાશ, ના.કલેક્ટરે 15 આઇસર સહિત અઢી કરોડનો મુદ્દામાલ કર્યો જપ્ત
સુરેન્દ્રનગરમાં ગેરકાયદે લીલા લાકડાની હેરાફેરીનો પર્દાફાશ, ના.કલેક્ટરે 15 આઇસર સહિત અઢી કરોડનો મુદ્દામાલ કર્યો જપ્ત
Bangladesh Violence: બાંગ્લાદેશમાં મીડિયા ઓફિસો આગના હવાલે,27 વર્ષમાં પહેલીવાર આલો અખબારનું પ્રકાશન રહ્યું બંધ
Bangladesh Violence: બાંગ્લાદેશમાં મીડિયા ઓફિસો આગના હવાલે,27 વર્ષમાં પહેલીવાર આલો અખબારનું પ્રકાશન રહ્યું બંધ
Earthquake: ભરૂચમાં ધરતીકંપ, પરોઢિયે પાંચ વાગે 2.8ની તીવ્રતાનો ભૂકંપ આવતા દોડધામ
Earthquake: ભરૂચમાં ધરતીકંપ, પરોઢિયે પાંચ વાગે 2.8ની તીવ્રતાનો ભૂકંપ આવતા દોડધામ
આજે T20 વર્લ્ડ કપ માટે થશે ટીમ ઈન્ડિયાની જાહેરાત, કયા 5 મુદ્દાઓ પર રહેશે બધાની નજર?
આજે T20 વર્લ્ડ કપ માટે થશે ટીમ ઈન્ડિયાની જાહેરાત, કયા 5 મુદ્દાઓ પર રહેશે બધાની નજર?

વિડિઓઝ

Mahisagar Jaundice outbreak: મહીસાગરના બાલાસિનોરમાં કમળાનો હાહાકાર, 18 દિવસમાં 243 કેસ
RRP Semiconductor Ltd : RRP સેમીકંડક્ટરની તેજી પર સવાલો, 20 મહિનામાં 55 હજાર ટકા રિટર્ન
Surat News: સુરતના માંડવીમાં ધર્માંતરણના કેસમાં વધુ બે આરોપીની ધરપકડ
Surendranagar news : સુરેન્દ્રનગરમાં ગેરકાયદે લીલા લાકડાની હેરાફેરીનો પર્દાફાશ
Bharuch Earthquake: ભરૂચ જિલ્લામાં 2.8ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો અનુભવાતા લોકોમાં ડરનો માહોલ છવાયો

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
સુરેન્દ્રનગરમાં ગેરકાયદે લીલા લાકડાની હેરાફેરીનો પર્દાફાશ, ના.કલેક્ટરે 15 આઇસર સહિત અઢી કરોડનો મુદ્દામાલ કર્યો જપ્ત
સુરેન્દ્રનગરમાં ગેરકાયદે લીલા લાકડાની હેરાફેરીનો પર્દાફાશ, ના.કલેક્ટરે 15 આઇસર સહિત અઢી કરોડનો મુદ્દામાલ કર્યો જપ્ત
Bangladesh Violence: બાંગ્લાદેશમાં મીડિયા ઓફિસો આગના હવાલે,27 વર્ષમાં પહેલીવાર આલો અખબારનું પ્રકાશન રહ્યું બંધ
Bangladesh Violence: બાંગ્લાદેશમાં મીડિયા ઓફિસો આગના હવાલે,27 વર્ષમાં પહેલીવાર આલો અખબારનું પ્રકાશન રહ્યું બંધ
Earthquake: ભરૂચમાં ધરતીકંપ, પરોઢિયે પાંચ વાગે 2.8ની તીવ્રતાનો ભૂકંપ આવતા દોડધામ
Earthquake: ભરૂચમાં ધરતીકંપ, પરોઢિયે પાંચ વાગે 2.8ની તીવ્રતાનો ભૂકંપ આવતા દોડધામ
આજે T20 વર્લ્ડ કપ માટે થશે ટીમ ઈન્ડિયાની જાહેરાત, કયા 5 મુદ્દાઓ પર રહેશે બધાની નજર?
આજે T20 વર્લ્ડ કપ માટે થશે ટીમ ઈન્ડિયાની જાહેરાત, કયા 5 મુદ્દાઓ પર રહેશે બધાની નજર?
SIR વચ્ચે મમતાના ગઢમાં જશે પીએમ મોદી, 3200 કરોડની આપશે ભેટ, બંગાળ-આસામ ચૂંટણી માટે બીજેપીનું અભિયાન શરૂ
SIR વચ્ચે મમતાના ગઢમાં જશે પીએમ મોદી, 3200 કરોડની આપશે ભેટ, બંગાળ-આસામ ચૂંટણી માટે બીજેપીનું અભિયાન શરૂ
Tata Sierra ખરીદવા માટે દર મહિને કેટલી EMI ચૂકવવી પડશે? જાણો ડાઉન પેમેન્ટની તમામ વિગતો
Tata Sierra ખરીદવા માટે દર મહિને કેટલી EMI ચૂકવવી પડશે? જાણો ડાઉન પેમેન્ટની તમામ વિગતો
દિલ્હીમાં પ્રદૂષણઃ ધૂમ્મસ અને ઠંડીનો ત્રિપલ એટેક, રાજધાની દિલ્હીનો AQI 500ને પાર
દિલ્હીમાં પ્રદૂષણઃ ધૂમ્મસ અને ઠંડીનો ત્રિપલ એટેક, રાજધાની દિલ્હીનો AQI 500ને પાર
Dhurandhar: 'ધુરંધર' ના વાવાઝોડામાં ઉડી જેમ્સ કેમરૂનની 'અવતાર', પહેલા જ દિવસે થઇ ગઇ હાલત ખરાબ
Dhurandhar: 'ધુરંધર' ના વાવાઝોડામાં ઉડી જેમ્સ કેમરૂનની 'અવતાર', પહેલા જ દિવસે થઇ ગઇ હાલત ખરાબ
Embed widget