શોધખોળ કરો

Gujarat Election 2022: બીજા તબકાના મતદાન પહેલા અર્જુન મોઢવાડિયાએ કોને આપી ચીમકી

Gujarat Assembly Election 2022: આજે અમદાવાદમાં  કોંગ્રેસના વરિષ્ઠ નેતા અર્જુન મોઢવાડિયા દ્વારા પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું હતું. તેમણે કહ્યું કે, આવતીકાલે બીજા તબક્કાનું મતદાન છે.

Gujarat Assembly Election 2022: આજે અમદાવાદમાં  કોંગ્રેસના વરિષ્ઠ નેતા અર્જુન મોઢવાડિયા દ્વારા પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું હતું. તેમણે કહ્યું કે, આવતીકાલે બીજા તબક્કાનું મતદાન છે. તે વખતે મારે ખાસ કરીને ભારતીય જનતા પાર્ટીના જેને પોતાના વફાદાર અધિકારીઓ ગણે છે તેમને ચેતવણી છે. તમે અત્યારે સરકારના નહી, ભાજપના નહી ચૂટણી પંચના અધિકારીઓ છો. તેઓ ભાજપના અધિકારીઓ હોય તેવું વર્તતા હતા. તેમનાથી ડર્યા વગર પ્રથમ તબક્કામાં કાર્યકરોએ કામ કર્યું.

ફરીથી ચેતવણી આપું છું

બીજા તબક્કામાં પણ જનતા મતદાન કરવાની છે. તેમાં હાડકા નાખવાનું કામ ન કરે. અધિકારીઓ ભાજપને નહી ચૂટણીપંચને વફાદાર રહેવાનું કામ કરે. જેમની કોઈ ડ્યુટી નથી એવા એલસીબી, ક્રાઇમબ્રાંચ sog નાં અધિકારીઓ આમા સંડોવાઈ નહી. પોલીસ અધિકારીઓને પણ કહું છું કે તટસ્થતાથી કામ કરો. બૂટલેગરો, ગુનેગારો, પેડલેકરો ડ્રગ્સ માફિયાને કામે લગાવ્યા છે. પહેલા તક્કામાંમાં આવા તત્ત્વોથી ડર્યા વગર જનતાએ ચુકાદો કર્યો છે. ફરીથી ચેતવણી આપું છું.  પ્રધાન મંત્રી, ગૃહ મંત્રીને કહું છું. દેશને ચલાવવાની કામગીરી આપી છે આવી નીચ્ચી કક્ષાએનાં ઉતરો.

જીઓનું એક જ નેટવર્ક સ્ટ્રોંગ રૂમની આસપાસ પકડાય છે

ગૃહમંત્રી આવા લોકો સાથે મિટિંગ કરતા જોવા મળ્યા હતા. પ્રધાનમંત્રી જે જે જગ્યાએ ગયા ત્યાં મતદાનમાં ઘટાડો થવાથી તે ગભરાયેલા છે. ઓછું મતદાન બતાવે છે કે પ્રધાનમંત્રીના ડાયલોગમાં કશો રસ નથી લોકોને. ભાજપના મોટા નેતાઓના અહંકારને તોડવાનો સમય છે. ઇલેક્શન કમિશનર ઓફિસરને પણ વિનંતી, ગારીયાધાર વિધાનસભાના ઉમેદવારે ફરિયાદ કરી છે. સીલ એવી રીતે હતું કે સીલ વગર તાળુ ખુલી શકે. જીઓનું એક જ નેટવર્ક સ્ટ્રોંગ રૂમની આસપાસ પકડાય છે. આવતીકાલની બીજા તબક્કાની ચુંટણીમાં જનતાને શાંતિ પૂર્ણ મતદાન કરવા માટે તેમજ  આવા તત્વોને બોધપાઠ ભણાવા વિનંતી છે. 

સ્લો મતદાન કરાવવાની પ્રક્રિયા થાય છે

તેમણે વધુમાં કહ્યું કે, રઘુ શર્માએ બહું સ્પષ્ટતાથી વાત કરી છે. તમામ વર્ગોમાંથી મુખ્યમંત્રી કેન્દ્રિય મંત્રી, પ્રદેશ મંત્રી પણ આપ્યા છે. કૉંગ્રેસની સરકાર બનવાની છે ત્યારે વિધાનસભાની ઉમેદવાર તમામ સાથે વાત કરીને મુખ્ય મંત્રી બનાવશું. ભારતીય જનતા પાર્ટીએ ત્રણ વાર મુખ્યમંત્રી બદલ્યા છે. તે કોઈ જાતિ કે નહિ પણ તે પપેટ હતા.
મુખ્યમંત્રી બનવાનો દાવો કરવાનો સૌને અધિકાર છે. બહુમતી કરીને પછી જ મુખ્યમંત્રી બનાવવામાં આવશે. અનેક કિસ્સા સામે આવ્યા હોવાથી અધિકારીઓને લઈને પ્રેસ કોન્ફરન્સ કરવી પડી. ફરિયાદ બાબતે લોકોએ નિવેદન પણ આપેલા છે. સ્લો મતદાન કરાવવાની પ્રક્રિયા થાય છે. મારા વિસ્તારમાં પણ થઈ હતી. લોકો હેરાન થાય છે. મતદાન તો કરીને જ લોકો જાય છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement

ટોપ સ્ટોરી

MI અને ચેન્નઈ સહિત 8 ટીમોએ કેપ્ટન કર્યા કન્ફર્મ, આ 2 ટીમોએ હજુ સુધી નથી કર્યો નિર્ણય 
MI અને ચેન્નઈ સહિત 8 ટીમોએ કેપ્ટન કર્યા કન્ફર્મ, આ 2 ટીમોએ હજુ સુધી નથી કર્યો નિર્ણય 
નકલી સમન્સ અને ‘ડિજિટલ અરેસ્ટ’ રોકવા EDએ બદલી સમન્સ જારી કરવાની પ્રક્રિયા, જાણો નવી પ્રક્રિયા વિશે 
નકલી સમન્સ અને ‘ડિજિટલ અરેસ્ટ’ રોકવા EDએ બદલી સમન્સ જારી કરવાની પ્રક્રિયા, જાણો નવી પ્રક્રિયા વિશે 
સોના-ચાંદીના ભાવમાં થઈ ગયો મોટો ઘટાડો, જાણો 10 ગ્રામની લેટેસ્ટ કિંમત  
સોના-ચાંદીના ભાવમાં થઈ ગયો મોટો ઘટાડો, જાણો 10 ગ્રામની લેટેસ્ટ કિંમત  
SBI માં જમા કરો ₹1,00,000 અને મેળવો ₹41,826 ફિક્સ વ્યાજ, જાણો તમામ ડિટેલ્સ
SBI માં જમા કરો ₹1,00,000 અને મેળવો ₹41,826 ફિક્સ વ્યાજ, જાણો તમામ ડિટેલ્સ
Advertisement

વિડિઓઝ

Bhavnagar Murder Case : ભાવનગર હત્યાકાંડમાં સૌથી મોટો ખુલાસો, ફોરેસ્ટ અધિકારીના અન્ય મહિલા સાથે સંબંધ
Harsh Sanghavi : ખેડૂતોને સહાયને લઈ નાયબ મુખ્યમંત્રીનું મોટું નિવેદન
Hun To Bolish : હું તો બોલીશ : ખેડૂતોના જીવનમાં આવશે ઉજાસ
Hun To Bolish : હું તો બોલીશ : કોપી પેસ્ટ યુનિવર્સિટી !
Hun To Bolish : હું તો બોલીશ : વિદેશમાં ગુલામી!
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
MI અને ચેન્નઈ સહિત 8 ટીમોએ કેપ્ટન કર્યા કન્ફર્મ, આ 2 ટીમોએ હજુ સુધી નથી કર્યો નિર્ણય 
MI અને ચેન્નઈ સહિત 8 ટીમોએ કેપ્ટન કર્યા કન્ફર્મ, આ 2 ટીમોએ હજુ સુધી નથી કર્યો નિર્ણય 
નકલી સમન્સ અને ‘ડિજિટલ અરેસ્ટ’ રોકવા EDએ બદલી સમન્સ જારી કરવાની પ્રક્રિયા, જાણો નવી પ્રક્રિયા વિશે 
નકલી સમન્સ અને ‘ડિજિટલ અરેસ્ટ’ રોકવા EDએ બદલી સમન્સ જારી કરવાની પ્રક્રિયા, જાણો નવી પ્રક્રિયા વિશે 
સોના-ચાંદીના ભાવમાં થઈ ગયો મોટો ઘટાડો, જાણો 10 ગ્રામની લેટેસ્ટ કિંમત  
સોના-ચાંદીના ભાવમાં થઈ ગયો મોટો ઘટાડો, જાણો 10 ગ્રામની લેટેસ્ટ કિંમત  
SBI માં જમા કરો ₹1,00,000 અને મેળવો ₹41,826 ફિક્સ વ્યાજ, જાણો તમામ ડિટેલ્સ
SBI માં જમા કરો ₹1,00,000 અને મેળવો ₹41,826 ફિક્સ વ્યાજ, જાણો તમામ ડિટેલ્સ
કાતિલ ઠંડીમાં ખજૂરનું સેવન સ્વાસ્થ્યને આપશે આ 5 મોટા ફાયદાઓ, આજથી જ ખાવાનું શરુ કરો
કાતિલ ઠંડીમાં ખજૂરનું સેવન સ્વાસ્થ્યને આપશે આ 5 મોટા ફાયદાઓ, આજથી જ ખાવાનું શરુ કરો
કરોડપતિ બનવા માટે તમારે SIP માં બસ આટલી રકમનું કરવું પડશે રોકાણ, જાણો કેલક્યુલેશન 
કરોડપતિ બનવા માટે તમારે SIP માં બસ આટલી રકમનું કરવું પડશે રોકાણ, જાણો કેલક્યુલેશન 
TB Disease: ટીબીના કેટલા તબક્કા હોય છે, કયા સ્ટેજમાં વ્યક્તિનું બચવું બને છે મુશ્કેલ?
TB Disease: ટીબીના કેટલા તબક્કા હોય છે, કયા સ્ટેજમાં વ્યક્તિનું બચવું બને છે મુશ્કેલ?
આદરણીય નીતિશ કુમાર જી... શપથ ગ્રહણ બાદ તેજસ્વી યાદવનું પ્રથમ નિવેદન, જાણો શું કહ્યું ?
આદરણીય નીતિશ કુમાર જી... શપથ ગ્રહણ બાદ તેજસ્વી યાદવનું પ્રથમ નિવેદન, જાણો શું કહ્યું ?
Embed widget