શોધખોળ કરો

વિજય રૂપાણીની દીકરીનો સવાલઃ શુ રાજકારણીઓએ સંવેદનશીલતા, શાલીનતા ન રાખી જોઇએ ?

ગત 11મી સપ્ટેમ્બરે વિજય રૂપાણીએ ગુજરાતના મુખ્યમંત્રી પદેથી રાજીનામું આપ્યું હતું તેમજ હવે નવા મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ બન્યા છે. ત્યારે વિજય રૂપાણીની દીકરી રાધિકા રૂપાણની એક પોસ્ટ સામે આવી છે.

અમદાવાદઃ ગત 11મી સપ્ટેમ્બરે વિજય રૂપાણીએ ગુજરાતના મુખ્યમંત્રી પદેથી રાજીનામું આપ્યું હતું તેમજ હવે નવા મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ બન્યા છે. ત્યારે વિજય રૂપાણીની દીકરી રાધિકા રૂપાણની એક પોસ્ટ સામે આવી છે. તેમણે પોતાના પિતા વિશે આ પોસ્ટમાં લખ્યું છે. જે શબ્દશઃ નીચે પ્રમાણે છે.

વિજય રૂપાણી એક દિકરીની નજરે 
કાલે બહુ બધા રાજનીતિક વિશેષજ્ઞ લોકોએ વિજયભાઇના કામો અને એમના ભાજપના કાર્યકાળની ઝીણવટથી વાતો કરી. એમનો ખૂબ ખૂબ આભાર. 
એમના મતે પપ્પાનો કાર્યકાળ એક કાર્યકર્તાથી શરૂ થયો અને પછી ચેરમેન, મેયર, રાજ્યસભાના મેમ્બર, ટુરીઝમના ચેરમેન, ભાજપ અધ્યક્ષ, મુખ્યમંત્રી વગેરેથી સીમીત છે પણ મારી નજરે પપ્પાનો કાર્યકાળ ૧૯૭૯ મોરબી હોનારતથી ચાલુ કરી અમરેલી અતિવૃષ્ટિ, કચ્છ ભૂકંપ, સ્વામીનારાયણ મંદિરનો આતંકવાદી હુમલો, ગોધરાકાંડ, બનાસકાંઠાની અતિવૃષ્ટિ, તાઉતે, કોરોનામાં પણ પપ્પા બધે ખડેપગે ઉભા રહ્યા છે. 
આજે પણ મને યાદ છે કે કચ્છના ભૂકંપ વખતે મારા ભાઇ ઋષભને સ્કુલના સભ્ય સાથે ઘરભેગો કરી એ પોતે રાજકોટમાં ભૂકંપની અસર અને મદદ કરવા નીકળી ગયા હતા. પોતાના ભત્રીજાના લગને Second priority માનીને ભૂકંપના બીજા દિવસે ભચાઉની ઇચાર્જ તરીકેની જવાબદારી સ્વીકારી હતી. મને અને મારા ભાઇને એક એક દિવસ સાથે લઇ જઇ ભૂકંપની વાસ્તવિકતા સમજાવી હતી અને અમને રાહતફંડમાં લોકો સાથેુ બેસાડી જમાડ્યા હતા. 
નાનપણમાં અમે રવિવાર ક્યારેય રેષકોર્સની પાળીએ કે થીયેટરમાં નહોતો માણ્યો. મમ્મી-પપ્પા અમને કોઇપણ બે ભાજપના કાર્યકર્તાના ઘરે લઇ જતા. આ એમને રીવાજ હતો. સ્વામીનારાયણ મંદિરના આતંકવાદી હુમલા વખતે My father was the first person to visit even before Modiji visited the premises. મને સાથે લઇ ગયા હતા કે અમે reality  અને લોકસંવાદના અનુભવીએ. બહુ ઓછા લોકોને ખબર હશે કે તાઉતે અને કોરાના મહાસંકટ સમયે રાત્રે ૨-૩૦ વાગ્યા સુધી જાગીને સીએમ ડેશ્કબોર્ડ અને કોલથી પપ્પાએ બધી વ્યવસ્થા કરી હતી. લોકો  વચ્ચે અને લોકસેવા એ જ એમનો મંત્ર છે. 
વર્ષો સુધી અમારા ઘરના સીમ્પલ પ્રોટોકોલ  હતા.
૧. કોઇનો પણ રાત્રે ૩ વાગ્યે કોલ આવે તો નમ્રતાથી જ વાત કરવી. 
૨. ઘરે કોઇપણ વ્યક્તિ કોઇ પણ ટાઇમે આવે પપ્પા હાજર હોય કે નહી પાણસ અને ચા-નાસ્તો કરાવવાનો જ. 
૩. હમેરા સાદો પહેરવેશ અને સાદો સ્વભાવ રાખવો.
૪. પહેલા ભણવાનું અને પછી મોજમજા.
અમારા ભણતરમાં પણ મમ્મી-પપ્પાનો ખૂબ ફાળો રહ્યો.  Professional or Master degree was a must in our household. અમે ભણી અને પગભર થઇએ પછી જ We were allowed to even think about other trivial things. આજે અમે બંને ભાઇ-બહેન અમારા ફિલ્ડમાં settled છીએ, અમે  down to earth છીએ, all thanks to our parents. 
આજે પણ મને યાદ છે કે રાજકોટમાં રોડ પર પપ્પા સાથે સ્કૂટર પર જતા હોઇએ અને જો રોડ પર ક્યાંક કોઇ અકસ્માત કે ઝઘડો થયો હોય તો સ્કુટર ઉભુ રાખીને પપ્પા ભીડ વચ્ચે જશે જરૂરી સૂચના આપશે. Ambulance મગાવશે. એમનો એ સ્વાભવ આજકાલનો નથી એ એમનો જન્મજાત સ્વભાવ છે. હંમેશા clear thinking અને લોકોને મદદ કરવાનો સ્વભાવ. 
કાલે મે એક ન્યુઝ હેડલાઇન વાંચી  - Vijaybhai’s soft spoken image worked against him. મારે એક સવાલ પૂછવાનો છે એમને, શુ રાજકારણી ઓએ સંવેદનશીલતા, શાલીનતા ન રાખી જોઇએ ? Isn’t it a necessary quality we need in a leader ? સમાજના બધા સ્તરના લોકો આવીને સહજતાથી મળી શકે એવુ વ્યક્તિત્વ એટલે Soft spoken image ? જયાં જ્યાં દાદાગીરી કે ગુનાની વાત છે ત્યાં એમણે કડક પગલા ભર્યા છે. સીએમ ડેશ્કબોર્ડથી માંડીને land garbing act, love Jihad, GUJCOCA, દારૂબંધી એના સબૂત છે પણ આખો દિવસ ગંભીર અને ભારે મુખમુરા સાથે ફરવુ એ જ નેતાની નીશાની છે ? 
અમારા household માં ઘણીવાર discussion થયુ છે કે જ્યારે આટલું બધુ corruption, negativity Indian politics માં prevalent છે. ત્યારે સાદુ વ્યક્તિત્વ અને સાદો સ્વભાવ  - will it survive ? will it be enough ?  પણ હંમેશા પપ્પાએ એક જ વાત કરી છે કે Politics અને નેતાની ઇમેજ Indian movies and age old perception થી ગુંડા અને સ્વછંદી લોકો જેવી બનાવી દેવામા આવી છે, આપણે એ જ perception બદલવાનું  છે.  પપ્પાએ ક્યારેય  જૂથબંધી કે કાવાદાવાને સમર્થન આપ્યુ નથી. એ જ એમની ખાસીયત છે. જે કોઇ રાજકીય વિશેષજ્ઞ વિચારતા હોય કે વિજયભાઇનો કાર્યકાળ સમાપ્ત. અમારા મતે Nuisance કે Resistance  કરતા RSS અને BJP ના સિધ્ધાંતો પ્રમાણે સરળતાથી સતાના લોભ વગર પદ છોડવું is more courageous than anything else!!
જય હિન્દ, ભારતમાતાની જય
Radhika Rupani

વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement

ટોપ સ્ટોરી

Cyclone Ditwah: ખતરનાક વાવાઝોડું દિતવાહ વધી રહ્યું છે આગળ, હવામાન વિભાગે 5 રાજ્યોમાં ભારે વરસાદની આગાહી કરી
Cyclone Ditwah: ખતરનાક વાવાઝોડું દિતવાહ વધી રહ્યું છે આગળ, હવામાન વિભાગે 5 રાજ્યોમાં ભારે વરસાદની આગાહી કરી
પુતિનની ભારત મુલાકાતનું શિડ્યૂલ જાહેર, જાણો PM મોદી ઉપરાંત કોને કોને મળશે રશિયન રાષ્ટ્રપતિ
પુતિનની ભારત મુલાકાતનું શિડ્યૂલ જાહેર, જાણો PM મોદી ઉપરાંત કોને કોને મળશે રશિયન રાષ્ટ્રપતિ
તમે ઘરેથી ઓનલાઈન બનાવી શકો છો રાશનકાર્ડ, e-KYC પણ થશે, જાણો એકદમ સરળ પ્રોસેસ 
તમે ઘરેથી ઓનલાઈન બનાવી શકો છો રાશનકાર્ડ, e-KYC પણ થશે, જાણો એકદમ સરળ પ્રોસેસ 
Mehsana: રાજ્યમાં વધુ એક BLOનું મોત, મહેસાણામાં SIRની કામગીરી દરમિયાન આવ્યો હાર્ટ એટેક
Mehsana: રાજ્યમાં વધુ એક BLOનું મોત, મહેસાણામાં SIRની કામગીરી દરમિયાન આવ્યો હાર્ટ એટેક
Advertisement

વિડિઓઝ

Bhavnagar News: પાલીતાણા ટાઉન પોલીસ સ્ટેશનમાં યોગેશ  ડેઢીયાએ ઝેરી દવા પી કરી આત્મહત્યા
Surat news: સુરતમાં ઝડપાયેલ નકલી જેલર રાજેશ ત્રિવેદીના વધુ એક કારસ્તાનનો પર્દાફાશ
Kutch University: કચ્છ યુનિ.નું ભોપાળું, MA સેમ.1ની પરીક્ષામાં 2022નું બેઠું પેપર પૂછી લેવાયું!
Pakistan Imran Khan: પાકિસ્તાનના પૂર્વ પ્રધાનમંત્રી ઈમરાન ખાનને લઈ દુનિયાભરની અટકળો
Ahmedabad Suicide News: અમદાવાદના સરખેજમાં એક તરફી પ્રેમમાં યુવકે જાત જલાવી આત્મહત્યા કરી લીધી
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Cyclone Ditwah: ખતરનાક વાવાઝોડું દિતવાહ વધી રહ્યું છે આગળ, હવામાન વિભાગે 5 રાજ્યોમાં ભારે વરસાદની આગાહી કરી
Cyclone Ditwah: ખતરનાક વાવાઝોડું દિતવાહ વધી રહ્યું છે આગળ, હવામાન વિભાગે 5 રાજ્યોમાં ભારે વરસાદની આગાહી કરી
પુતિનની ભારત મુલાકાતનું શિડ્યૂલ જાહેર, જાણો PM મોદી ઉપરાંત કોને કોને મળશે રશિયન રાષ્ટ્રપતિ
પુતિનની ભારત મુલાકાતનું શિડ્યૂલ જાહેર, જાણો PM મોદી ઉપરાંત કોને કોને મળશે રશિયન રાષ્ટ્રપતિ
તમે ઘરેથી ઓનલાઈન બનાવી શકો છો રાશનકાર્ડ, e-KYC પણ થશે, જાણો એકદમ સરળ પ્રોસેસ 
તમે ઘરેથી ઓનલાઈન બનાવી શકો છો રાશનકાર્ડ, e-KYC પણ થશે, જાણો એકદમ સરળ પ્રોસેસ 
Mehsana: રાજ્યમાં વધુ એક BLOનું મોત, મહેસાણામાં SIRની કામગીરી દરમિયાન આવ્યો હાર્ટ એટેક
Mehsana: રાજ્યમાં વધુ એક BLOનું મોત, મહેસાણામાં SIRની કામગીરી દરમિયાન આવ્યો હાર્ટ એટેક
એશિયા કપ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત, આ તારીખે થશે ભારત પાકિસ્તાનનો મુકાબલો
એશિયા કપ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત, આ તારીખે થશે ભારત પાકિસ્તાનનો મુકાબલો
100 કરોડની કમાણી કરનાર પ્રથમ ગુજરાતી ફિલ્મ બનવાથી એક કદમ દૂર
100 કરોડની કમાણી કરનાર પ્રથમ ગુજરાતી ફિલ્મ બનવાથી એક કદમ દૂર "લાલો કૃષ્ણ સદા સહાયતે"
ટૂંક સમયમાં આવી રહી છે Tata Sierra EV! AWD સિસ્ટમ અને અદ્યતન સુવિધાઓથી હશે સજ્જ, જાણો ક્યારે લોન્ચ થશે
ટૂંક સમયમાં આવી રહી છે Tata Sierra EV! AWD સિસ્ટમ અને અદ્યતન સુવિધાઓથી હશે સજ્જ, જાણો ક્યારે લોન્ચ થશે
કચ્છ યુનિવર્સિટીનો મોટો છબરડો, MA સેમેસ્ટર 1ની પરીક્ષામાં 2022નું બેઠું પેપર પૂછાયું
કચ્છ યુનિવર્સિટીનો મોટો છબરડો, MA સેમેસ્ટર 1ની પરીક્ષામાં 2022નું બેઠું પેપર પૂછાયું
Embed widget