શોધખોળ કરો

વાઇબ્રન્ટ સિરામીક્સ એક્સોપ સમીટ-2016 અમદાવાદમાં, 20 દેશોના પ્રતિનિધિ લેશે ભાગ

અમદાવાદઃ વાઇબ્રનટ એક્સપો એન્ડ઼ સમીટ 2016 નું 16 થી 18 ડિસેમ્બર ત્રણ દિવસ આયોજન અમદાવાદના સાબરમતી રિવરફ્રન્ટ ખાતે કરવામાં આવ્યું છે. આ સમિટનું આયોજન મોરબી સિરામીક્સ એસોસિયેશન દ્વારા કરવામાં આવ્યું છે. વાઇબ્રન્ટ સિરામીક્સ એક્સપો -2016નુ મુખ્ય ધ્યેય સિરામીક્સ અને સ્વચ્છતા વેર ઉદ્યોગને પૂરતુ જ્ઞાન આપવાનું છે. આ સમીટમાં સિરામીક્સ ટાઇલ્સ અને સેનીટરી વેર પ્રદર્શન ચિનાઇ માટી, દિવાલ ટાઇલ્સ, ફ્લોર ટાઇલ્સ, વિટરીફાઇડ ટાઇલ્સ, સેનિટરી વેર અને ભારતના ટોચના 200 થી વધુ ઉત્પાદકોના બાથરૂમ ફિટીગ્સ પ્રદર્શિત કરવામાં આવશે. વિશ્વની બીજી સૌથી મોટી સિરામીક્સ ઉદ્યોગ કલસ્ટર વાઇબ્રન્ટસ સિરામીક્સનું આયોજન સાબરમતી રિવરફ્રન્ટ ખાતે કરવામાં આવશે. ભારતની બીજા ક્રમની સૌથી મોટી ફોરેક્સ આવક જનરેટ કરનાર સિરામીક્સ ઉદ્યોગકારોને આ કાર્યક્રમ માટે આમંત્રણ આપવામાં આવશે. વાઇબ્રન્ટ સિમારમીક્સ -2016ના સીઇઓ સંદીપ પટેલે જણાવ્યું હતું કે, 'બાઇબ્રન્ટ સિરામીક્સ એ એક એવી પહેલ છે જે ઇન્ડસ્ટ્રીઝના લોકો તરફ ધ્યાન કેન્દ્રિત કરે છે. 20 દેશોના પ્રતિનિધિ મંડળ અને ભારતની હજારો કંપનનીઓ આ ઇવેન્ટમાં ભાગ લે તેવી શક્યતા છે." આ માટે વિશ્વ કક્ષાએ રોડ શો કરવામાં આવ્યા હતા. મોરબી ભારતનું સિરામીક્સ ટાઇલ્સ અને સેનિટરીવેર ઉદ્યોગનું ચેતાકેંદ્ર છે અને બ્રાન્ડેટ સિરામીક્સ ટાઇલ્સ ખએલાડીઓ વિશિષ્ટ ટાઇપ્સ મારફતે માળખાકીય શિફ્ટ પાળી રહ્યું હોવાનું મોરબી સિરામીક્સ એસોસિયેશનના કે.જી કુંડારીયાએ જણાવ્યું હતું. ભાતરનું સિરામિક્સ ઉદ્યોગ વિશ્વમાં દ્વિતીય સ્થાન ધરાવે છે. અને વિશ્વ ઉત્પાદનમાં 12.9 ટકાની આસપાસ પેદાશ થાય છે. આજે તે ટાઇલ્સ ઉત્પાદન ક્ષેત્રમાં ટેચના ત્રણ દેશો વચ્ચે છે. અને વિશાળ કૂચ દ્વારા આ વિક્સાવાની પ્રક્રિયા કરાઇ રહી છે. આ ઉદ્યોગ 5,50,000 લોકોને રોજગારી પૂરી પાડે છે. જેમાથી 50,000 લોકો સીધા કાર્યરત છે. ભારતમાં સિરામીક્સ ઉદ્યોગ એક સદી પહેલા અસ્તીત્વમાં આવ્યું હતું અને એક ઉદ્યોગિક આધાર રચવા માટે પરિપક છે. ભારતનો સિરામીક ટાઇલ્સ ઉદ્યોગ રૂ.24,000 કરોડ હોવાનું અનુમાન છે જેમા 40 ટકા આયોજન અને 60 ટકા અસંગઠીત ક્ષેત્રના છે.
વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

EPFO: UPIથી સીધા બેંક ખાતામાં આવશે પૈસા, નવી સિસ્ટમ એપ્રિલથી શરુ થશે,  જાણો નિયમો 
EPFO: UPIથી સીધા બેંક ખાતામાં આવશે પૈસા, નવી સિસ્ટમ એપ્રિલથી શરુ થશે,  જાણો નિયમો 
Indian Railways: પ્રથમ વંદે ભારત સ્લીપર ટ્રેન કાલથી દોડશે, જાણો લક્ઝરી સુવિધાઓ સાથે કેટલું હશે ભાડું
Indian Railways: પ્રથમ વંદે ભારત સ્લીપર ટ્રેન કાલથી દોડશે, જાણો લક્ઝરી સુવિધાઓ સાથે કેટલું હશે ભાડું
સટ્ટાબાજી સામે સરકારની મોટી કાર્યવાહી : 242 વેબસાઇટ બ્લોક, અત્યાર સુધી 7,800 થી વધુ વેબસાઇટ્સ કરાઈ બંધ
સટ્ટાબાજી સામે સરકારની મોટી કાર્યવાહી : 242 વેબસાઇટ બ્લોક, અત્યાર સુધી 7,800 થી વધુ વેબસાઇટ્સ કરાઈ બંધ
Rule change: 1 એપ્રિલથી બદલાઈ જશે નિયમ, ટોલ ટેક્સ પર હવે નહીં થાય રોકડ ચૂકવણી
Rule change: 1 એપ્રિલથી બદલાઈ જશે નિયમ, ટોલ ટેક્સ પર હવે નહીં થાય રોકડ ચૂકવણી

વિડિઓઝ

Bhavnagar Onion Price : ડુંગળીના ભાવ ગગડ્યા, મહુવા માર્કેટ યાર્ડમાં માત્ર 3 રૂપિયે કિલો ડુંગળી વેચાઈ
Hun To Bolish : હું તો બોલીશ : ખજૂરભાઈનું પહેલીવાર પૉડકાસ્ટ
Parshottam Rupala : પરશોત્તમ રૂપાલાએ પાટીદાર યુવકોના લગ્નને લઈ શું કહ્યું?
Hun To Bolish : હું તો બોલીશ : છેતરવાનો 'લક્કી ડ્રો'
Hun To Bolish : હું તો બોલીશ : તમાશો

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
EPFO: UPIથી સીધા બેંક ખાતામાં આવશે પૈસા, નવી સિસ્ટમ એપ્રિલથી શરુ થશે,  જાણો નિયમો 
EPFO: UPIથી સીધા બેંક ખાતામાં આવશે પૈસા, નવી સિસ્ટમ એપ્રિલથી શરુ થશે,  જાણો નિયમો 
Indian Railways: પ્રથમ વંદે ભારત સ્લીપર ટ્રેન કાલથી દોડશે, જાણો લક્ઝરી સુવિધાઓ સાથે કેટલું હશે ભાડું
Indian Railways: પ્રથમ વંદે ભારત સ્લીપર ટ્રેન કાલથી દોડશે, જાણો લક્ઝરી સુવિધાઓ સાથે કેટલું હશે ભાડું
સટ્ટાબાજી સામે સરકારની મોટી કાર્યવાહી : 242 વેબસાઇટ બ્લોક, અત્યાર સુધી 7,800 થી વધુ વેબસાઇટ્સ કરાઈ બંધ
સટ્ટાબાજી સામે સરકારની મોટી કાર્યવાહી : 242 વેબસાઇટ બ્લોક, અત્યાર સુધી 7,800 થી વધુ વેબસાઇટ્સ કરાઈ બંધ
Rule change: 1 એપ્રિલથી બદલાઈ જશે નિયમ, ટોલ ટેક્સ પર હવે નહીં થાય રોકડ ચૂકવણી
Rule change: 1 એપ્રિલથી બદલાઈ જશે નિયમ, ટોલ ટેક્સ પર હવે નહીં થાય રોકડ ચૂકવણી
'મેરા ઘર તૂટા હૈ તેરા ઘમંડ તૂટેગા', BMC ચૂંટણી પરિણામોમાં સાચો પડ્યો કંગના રનૌતનો 'શ્રાપ', ઉદ્ધવ ઠાકરેને મોટો ઝટકો
'મેરા ઘર તૂટા હૈ તેરા ઘમંડ તૂટેગા', BMC ચૂંટણી પરિણામોમાં સાચો પડ્યો કંગના રનૌતનો 'શ્રાપ', ઉદ્ધવ ઠાકરેને મોટો ઝટકો
મહારાષ્ટ્ર ચૂંટણી: તમામ 29  મહાનગરપાલિકાઓના ચૂંટણી પરિણામ,  જાણો કોણ આગળ અને પાછળ ?
મહારાષ્ટ્ર ચૂંટણી: તમામ 29  મહાનગરપાલિકાઓના ચૂંટણી પરિણામ,  જાણો કોણ આગળ અને પાછળ ?
Explained: BMC પરિણામોએ આપ્યા આ 3 પ્રશ્નોના જવાબ, કેમ હાર્યા ઠાકરે બ્રધર્સ? હવે શિવસેનાનો અસલી વારસદાર કોણ?
Explained: BMC પરિણામોએ આપ્યા આ 3 પ્રશ્નોના જવાબ, કેમ હાર્યા ઠાકરે બ્રધર્સ? હવે શિવસેનાનો અસલી વારસદાર કોણ?
અસદુદ્દીન ઓવૈસીની પાર્ટી AIMIM નો મહારાષ્ટ્રમાં જોવા મળ્યો જલવો,  75 બેઠકો પર આગળ 
અસદુદ્દીન ઓવૈસીની પાર્ટી AIMIM નો મહારાષ્ટ્રમાં જોવા મળ્યો જલવો,  75 બેઠકો પર આગળ 
Embed widget